- રાજકોટ

રાજકોટમાં યોજાશે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ, સ્થળ નિર્ધારણ માટે ઈન્સપેક્શન શરૂ
રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન માટેની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ આ સમિટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. સમિટના સ્થળની પસંદગી માટે રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના…
- વડોદરા

માનસિક અને શારીરિક ત્રાસથી પરિણીતા કંટાળી, પતિ સહિત સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી
વડોદરાઃ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ પ્રમાણે પાર્થ રોહિત નામના યુવકે પ્રેમમાં ફસાવી મહિલાથી લગ્ન કર્યા પછી વિદેશ જવાની વાત કહીને 15…
- વડોદરા

વડોદરામાં બેંકના નિવૃત્ત અધિકારી બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર, ઠગોએ રૂપિયા 64.41 લાખ પડાવ્યાં
વડોદરાઃ વડોદરામાં એક નિવૃત્ત બેંક અધિકારી ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઠગ ટોળકીએ મકરપુરા રોડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વિવેકાનંદેને સતત વીડિયો કોલ ઉપર ડિજિટલ એરેસ્ટ રાખી રૂપિયા 64.41 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ…
- સુરત

સુરત BRTS અને સિટી બસમાં રોજના 50 હજાર મુસાફરો ઘટ્યા, જાણો શું છે કારણ…
સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બીઆરટીએસ અને સિટી બસ સેવાઓ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે. કારણ કે, એક દિવસમાં 50 હજાર જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. સુરત શહેરના માર્ગો, ટ્રાફિક અને ઠેર-ઠેર ખાડીની પડેલા હોવાના કારણે લોકો બસમાં મુસાફરી કરવાનું ટાળી…
- ઇન્ટરનેશનલ

યુદ્ધવિરામ માટે ટ્રમ્પને આમંત્રણ આપી પાકિસ્તાને ભારત પર લગાવ્યો આક્ષેપ: ભારતે આપ્યો સણસણતો જવાબ
ઇસ્લામાબાદ/ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ કરાવવા માટે જાણીતા બની ગયા છે. સાત દિવસના યુદ્ધ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનું કામચલાઉ યુદ્ધવિરામ થયું છે. પરંતુ હવે આ કાયમી યુદ્ધવિરામ માટે ડૉનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી…
- જૂનાગઢ

જૂનાગઢ મનપાએ આપી દિવાળી ઓફર, બાકીનો મિલકત વેરો ભરવા પર વ્યાજ સંપૂર્ણ રીતે માફ
જૂનાગઢઃ જૂનાગઢ મહાનગરપાલિકાએ મિલકતધારકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. જૂનાગઢ મનપાના હદ વિસ્તારમાં આવેલી મિલકતોના બાકી વેરાની રકમ પર વ્યાજમાં 100% માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વ્યાજ માફીની યોજનાનો તારીખ 15/10/2025થી 30/11/2025 સુધી લાભ લઈ શકાશે. જો…
- આપણું ગુજરાત

કચ્છના કુનરીયા ગામને મહિલા સરપંચે બનાવ્યું સ્વચ્છ મોડેલ ગામ, અન્ય ગામોએ પણ લેવી જોઈએ પ્રેરણા
કચ્છઃ કચ્છના ભુજ તાલુકાનું કુનરીયા ગામ એક પ્રેરક ઉદાહરણ બનીને ઊભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતાં, આ ગામે સ્વચ્છતાના સંકલ્પને સિદ્ધ કરીને રાષ્ટ્ર માટે એક આદર્શ મોડેલ પૂરું પાડ્યું છે. કુનરીયાએ સ્વચ્છતાથી સ્વાસ્થ્ય અને શિક્ષણ સુધી દરેક ક્ષેત્રે…
- જૂનાગઢ

ગીરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ માટે જૂનાગઢ કલેક્ટરે યોજી બેઠક, આ બાબતે આપી સૂચનાઓ
જૂનાગઢઃ ગીરનારના જંગલમાં દર વર્ષે પવિત્ર લીલી પરિક્રમા યોજાય છે. આમાં લાખોની સંખ્યામાં લોકો આવતાં હોય છે. લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ ખાસ બેઠક યોજાઈ છે. કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય…
- ઇન્ટરનેશનલ

તાલિબાનની વિનંતી પર યુદ્ધવિરામ નિર્ણય લીધો? પાકિસ્તાને ફરી દેખાડ્યાં તેવર…
કાબુલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કેટલાય દિવસથી યુદ્ધ જેવા માહોલ જામેલો છે. આમાં અનેક લોકોના મોત પણ થયાં છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે 48 કલાક માટે યુદ્ધ વિરામણી ઘોષણા કરી છે. મંગળવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સૈનેકો વચ્ચે ઉત્તર-પશ્ચિમ સીમા પણ અથડામણ…









