- ગાંધીનગર

ગુજરાતમાં રવિ પાકનું વિક્રમી વાવેતર: ગત વર્ષ કરતા 37 હજાર હેક્ટરનો વધારો, ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
ગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન…
- નેશનલ

ઢાકામાં ભારતીય હાઈ કમિશન પાસે હંગામોઃ શેખ હસીનાને પરત સોંપવાની માંગ સાથે કટ્ટરપંથીઓનું પ્રદર્શન
ભારતે સુરક્ષાના કારણોસર ઢાકામાં વિઝા સેન્ટર બંધ કર્યું, વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશ અત્યારે પાકિસ્તાનના રસ્તે ચાલી રહ્યો છે. પાટનગર ઢાકામાં માહોલ ગરમાયો છે. ભારતીય હાઈ કમિશન પાસે કટ્ટરપંથીઓએ ભારે પ્રદર્શન કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી…
- આમચી મુંબઈ

વિદેશમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રની ટીકા કરવા બદલ સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અત્યારે જર્મનીના પ્રવાસે ગયેલા છે. જર્મનીના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ જર્મનીના મ્યૂનિક શહેરમાં ‘બીએમડબ્લ્યુ વેલ્ટ’ અને બીએમડબ્લ્યુ પ્લાન્ટ જોવા માટે પહોંચ્યાં હતાં. રાહુલ ગાંધીએ ફરી વિદેશની ધરતી પર ભારતની નિંદા કરી હોવાનો ભાજપે આક્ષેપો…
- અમદાવાદ

જાતિના દાખલા મુદ્દે અમદાવાદ ભીલ સમાજ આકરા પાણીએ, ચૂંટણી બહિષ્કારની ચીમકી…
અમદાવાદઃ શહેરના અસારવા ખાતે ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનો એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજને જાતિના દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે ભેગા મળીને વિચાર વિમર્શ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, ભીલ સમાજના…
- રાજકોટ

જસદણ દુષ્કર્મ પીડિતાના પરિવારની કોંગ્રેસ નેતાએ ઓળખ જાહેર કરી, પોલીસે નોંધી ફરિયાદ…
રાજકોટઃ રાજકોટ જિલ્લાના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પીડિત પરિવારની ઓળખ જાહેર કરવા બદલ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદ તેમના દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ મામલે દાખલ કરાઈ…
- નેશનલ

IRCTC એક્શનમાં: ત્રણ કરોડથી વધુ એકાઉન્ટ ડિએક્ટિવ કર્યા અને 2.70 કરોડ હંગામી સસ્પેન્ડ…
નવી દિલ્હીઃ રેલવેમાં મુસાફરી કરતા પહેલા લોકો ટિકિટ ઓનલાઈન બુક કરતા હોય છે. ટિકિટ બુક કરવા માટે જ્યારે રેલવે વિભાગની આઈઆરસીટીસી એપ ખોલવામાં આવે ત્યારે તેમાં બે વિકલ્પ દેખાતા હોય છે. પહેલું વેઇટિંગ લિસ્ટ અને બીજૂ સોલ્ડ આઉટ! આનું સૌથી…
- નેશનલ

ભાજપના ઇતિહાસમાં પ્રથમ યુવાન અને ‘સ્થાપના પછી જન્મેલા’ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કેટલું ભણેલા છે?
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ નીતિન નબીનને નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની આજે જાહેરાત કરી દીધી છે. 45 વર્ષીય નીતિન નબીન સૌથી નાની ઉંમરના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં છે આ સાથે નીતિન નબીન પહેલા એવા રાષ્ટ્રીય અધ્યક્ષ હશે, જેમનો જન્મ…
- નેશનલ

‘મારા પ્રશ્નો સાંભળીને અમિત શાહ ધ્રૂજતા હતા’ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર
નવી દિલ્હી: રામલીલા મેદાનમાં કોંગ્રેસે આજે વોટ ચોરી ગદ્દી છોડ નામે એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સાંસદ મનીષ તિવારી સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આવ્યાં છે. આ રેલીમાં પોતાના…
- નેશનલ

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નીતિન નબીનની નિમણૂક, જાણો કોણ છે બિહારી નેતા?
પાંચ વખતના MLA, છત્તીસગઢના પ્રભારી અને કર્મઠ કાર્યકર્તા: નીતિન નબીનને આ મહત્ત્વપૂર્ણ પદ શા માટે મળ્યું? નવી દિલ્હીઃ બિહાર સરકારના પ્રધાન નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ભાજપના સંસદીય બોર્ડ દ્વારા પરિપત્ર…
- નેશનલ

SIR બાદ હવે વસ્તી ગણતરી માટે સરકારી કર્મચારીની મદદ લેવાશે, આ રીતે સોંપાશે કામગીરી
ભારતીય ચૂંટણી પંચની મતદારયાદી સુધારણા એટલે કે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થવા આવી છે, આ પ્રક્રિયા બાદ હવે ભારતમાં સેન્સસ પ્રક્રિયા એટલે કે 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે. મહત્વની વાત એ છે કે છેલ્લે 2011માં 15મી વસ્તી ગણતરી કરવામાં…








