- મનોરંજન
સાઉથનો અભિનેતા ફરી ચર્ચામાંઃ 2 બાળકોનો પિતા હોવા છતાં કર્યાં બીજા લગ્ન અને હવે થયો નવો ખુલાસો
હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઉદ્યોગના કલાકારો અનેક બાબતે ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા માધમપટ્ટી રંગરાજ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કેટલીક નવી તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને ચાહકો અચરજમાં…
- વડોદરા
વડોદરાના સાવલીમાં ડામરના ટેન્કરમાં લાગી ભંયકર આગ, 3 લોકોના મોત
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા-સાકરદા રોડ પર આવેલા મોક્સી ગામ પાસેની રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામર કંપનીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. ટેન્કરમાં ડામર જામ થઈ જતા ટેન્કરને ગરમ કરીને બહાર…
- નેશનલ
હર્ષવર્ધનનું ‘એમ્બેસી રેકેટ’: 300 કરોડનું કૌભાંડ, 25 નકલી કંપની અને 162 વિદેશ યાત્રાનો ખુલાસો
ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ચલાવવાના કેસમાં હર્ષવર્ધન જૈનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં નોએડા એસટીએફ દ્વારા અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. આ કેસમાં એસટીએફ અધિકારીઓએ જણાવ્યું કે બી-35 કવિનગર સ્થિત હર્ષવર્ધનના ઘરમાંથી મળેલા દસ્તાવેજો પ્રમાણે તેણે…
- નેશનલ
વધુ એક પતિની કરાઈ હત્યા? બિહારમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્યું
સમસ્તીપુર, બિહારઃ ભારતમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાની અનેક ઘટનાઓ બની છે. ફરી એકવાર બિહારમાં આવી જ એક ઘટના બની છે. બિહારના સમસ્તીપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પત્નીના ગેરસંબંધોને કારણે પતિની હત્યા કરવામાં આવી હોવાનું…
- ટોપ ન્યૂઝ
દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસમાં 12,000 કર્મચારીની થશે છટણી, જાણો કેમ લીધો આ નિર્ણય
નવી દિલ્હીઃ ભારતના સૌથી મોટી આઈટી સેવા પૂરી પાડનારી કંપનીએ પોતાના કર્મચારીઓને મોટો ઝટકો આપતો નિર્ણય લીધો છે. આ કંપની હવે આગામી વર્ષમાં પોતાના કૂલ કર્મચારીઓમાંથી 2 ટકા કર્મચારીઓની છટણી કરવાની છે. ચોંકાવનારી વાત એ છે કે કંપનીએ પોતાના કર્મચારીઓના…
- ટોપ ન્યૂઝ
છેલ્લા પાંચ વર્ષમાં ધાર્મિક કાર્યક્રમમાં ‘નાસભાગ’માં 200થી વધુ લોકોના મોત
નવી દિલ્હીઃ હરિદ્વારામાં આવેલા મનસા દેવી મંદિરમાં આજે સવારે નાસભાગ થઈ હતી, જેમાં નાસભાગમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 25થી 30 લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની હાલત અત્યારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકોની અત્યારે હોસ્પિટલમાં…
- આણંદ (ચરોતર)
રાહુલ ગાંધીએ આણંદમાં પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું, નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને અપાશે તાલીમ…
આણંદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આજે સવારે તેઓ વડોદરા એરપોર્ટ (Vadodara Airport) ખાતે ઉતર્યા અને ત્યાર બાદ રોડ આણંદ (Anand) જવા માટે નીકળ્યાં હતા. રાહુલ ગાંધી ગુજરાતમાં કોગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને…
- મનોરંજન
સૈયારાએ બોલીવૂડના ખેરખાંઓની ફિલ્મોને પછાડીઃ આઠ દિવસમાં છાપી નાખ્યા આટલા કરોડ…
મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે સૈયારા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બીજા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે. મહત્વની વાત એ છે કે, થિયેટરમાં બે અઠવાડિયા મોટા ભાગના દરેક શો હાઉસફુલ ગયા છે. આ ફિલ્મ નવયુવાનને વધારે આકર્ષિત કરી રહી…
- મનોરંજન
અનેક વૈભવી બંગલાઓના માલિક છે મહાનાયક અમિતાભ બચ્ચન, મિલકત વિશે જાણીને ચોંકી જશો…
મુંબઈઃ અમિતાભ બચ્ચનને આ સદીના મહાનાયક કહેવામાં આવે છે. છેલ્લા 55 વર્ષથી તેઓ ફિલ્મ ઉદ્યાગમાં સક્રિયપણે કામ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચને કરોડો રૂપિયાના મિલકતો પણ ખરીદી છે. અત્યારે અમિતાભ બચ્ચન પાસે ચાર બંગલો અને કરોડો રૂપિયાના ફ્લેટ પણ છે.…