- અમદાવાદ
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ
અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ગઈ કાલે ગંભીરા બ્રિજ તૂટી ગયો તેના કારણે 10 લોકોનું એકાળે જીવ ગયો હતો. આ સાથે સાથે રોડ અકસ્માતો પણ એટલા જ વધી રહ્યાં છે. અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીએસે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં…
- નેશનલ
નરેન્દ્ર મોદી બન્યા વિશ્વના સૌથી સન્માનિત વડા પ્રધાન, 26 દેશોની તરફથી મળ્યો સર્વોચ્ચ પુરસ્કાર
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં સારી એવી નામના મેળવી લીધી છે. પીએમ મોદીએ એક વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વના 26 થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હોય તેવા પહેલા વડા પ્રધાન બન્યા…
- અમદાવાદ
ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણના જિલ્લાઓના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો થવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓ હવામાન વિભાગ…
- અમદાવાદ
હવામાન વિભાગે ગુજરાતના 28 જિલ્લામાં જાહેર કર્યું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના 28 જિલ્લાઓમાં અત્યારે ચાર વાગ્યાં સુધીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ…
- વડોદરા
ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય
વડોદરાઃ ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા 9 લોકોનું મોત થયું છે. આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના ખૂબ દુઃખદ છે. આ સમગ્ર ઘટના મામલે લોકોએ તંત્ર સામે સવાલો પણ કર્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ…
- વડોદરા
દુર્ઘટના બાદ તંત્રએ વાહનોની અવરજવર માટે કરી આ વ્યવસ્થાઃ જાણો નવો રૂટ
વડોદરાઃ ગુજરાતમાં મોટાભાગે જ્યારે કોઈ દુર્ઘટના થયા બાદ જ તંત્ર જાગે છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 9ના મોત! મૃત્યુઆંક હજી પણ વધે તેવી શક્યતા, બચાવ કાર્ય પૂરજોશમાં
વડોદરાઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રથી જોડતો ગંભીરા બ્રિજ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બ્રિજના બે કટકા થતા ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં હતા. જેમાં 9 લોકોનું અકાળે મોત…
- મનોરંજન
આલિયા ભટ્ટની ભૂતપૂર્વ આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટીની ₹77 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ
મુંબઈઃ બોલિવુડમાં કોઈને કોઈ રોજ ચર્ચમાં રહેતું હોય છે. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)ના ભૂતપૂર્વ અંગત આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટી(Vedika Shetty)ની અભિનેત્રીની પ્રોડક્શન કંપની એટરનલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ (Eternal Sunshine Productions Private Limited) અને તેના અંગત ખાતાઓમાંથી ₹76.9 લાખ…
- નેશનલ
ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારતની ચિંતા વધારશે! ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે આપી ચેતવણી
નવી દિલ્હીઃ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત માટે ચિંતા વધારી રહ્યાં હોવાના એંધાર્ણ છે. કારણે કે, આ ત્રણેય દેશો ભારત પ્રત્યે ઝેર ઘોળવાનુ કામ કરી રહ્યાં છે. જો ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઈ જાય છે તો તેઓ ભારતની સુરક્ષાને…
- નેશનલ
બિહારમાં મહાગઠબંધનનો ચક્કાજામ! ચૂંટણી પંચ અને ભારત સરકારના વિરુદ્ધમાં નારેબાજી…
પટનાઃ બિહારમાં અત્યારે તણાવનો માહોલ છે. કારણ કે, મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન સામે રાજ્યવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, આમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી…