- મોરબી

મોરબીમાં મોટી દુર્ઘટના: ખાડામાં ડૂબતા ભાઈ બહેન સહિત ત્રણ બાળકના મોત…
મોરબી: મોરબીમાં પાનેલી રોડ પર સિરામિક કારખાના બહાર ત્રણ બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જતા ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા. બે સગા ભાઈ-બહેન સહીત ત્રણ માસૂમ બાળકોના મોતને પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું…
- અમદાવાદ

અમદાવાદમાં કાલુપુર સ્ટેશન પર પોલીસની સતર્કતાને કારણે મહિલા પ્રવાસીનો જીવ બચ્યો, જાણો સમગ્ર મામલો
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીની સતર્કતાને કારણે એક મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે એક ચોરને પકડવામાં સફળતા મળી હતી. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના કર્મચારીઓએ તેમની…
- Uncategorized

મુન્દ્રામાં રાંધણગેસના ખુલ્લા નોબને કારણે થયો ધડાકો, છ લોકો ગંભીર રીતે દાઝ્યા
ભુજ: કચ્છના મુન્દ્રા શહેરમાં એક રૂમમાં આખી રાત રાંધણ ગેસના ખુલ્લા રહી ગયેલા નોબને પગલે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ચૂકેલા રસોડામાં વહેલી સવારે થયેલા જોરદાર ધડાકામાં છ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે મુંદરા પોલીસે આપેલી વિગતો મુજબ,…
- આપણું ગુજરાત

ગુજરાતમાં નવા જૂની થશે! આવતીકાલે પટેલ-પાટીલની સંયુક્ત પત્રકાર પરિષદ
નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કે પછી મંત્રીમંડળનું વિસ્તરણ? પ્રધાનો પર લટકતી તલવાર ગાંધીનગર/સુરતઃ ગુજરાતમાં દિવાળી પહેલા નવા જૂની થવાના એંધાણ છે. પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત તેની અટકળો વધી રહી છે.…
- અમદાવાદ

અમદાવાદમાં રૂપિયા 50 લાખ ગાંજા સાથે બે આરોપી ઝડપાયાઃ મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદઃ અમદાવાદમાંથી ફરી લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ એસઓજીએ નિકોલમાંથી કુલ 50 લાખ રૂપિયાના હાઈબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 50 લાખની કિંમતનો ગાંજો ઝડપીને એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બે ઓરોપી…
- ગાંધીનગર

મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત…
ગાંધીનગર: ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટ અને હત્યાની ઘટના બની હતી. જે કેસમાં હત્યાના આરોપીનું આજે રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસે અન્કાઉન્ટર કર્યું હતું. લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યા બાદ જ્યારે તેની માતા સાથે વાત કરવામાં…
- ગાંધીનગર

ગાંધીનગરમાં અંબાપુર ગામ નર્મદા કેનાલ નજીક સાઇકો કિલરનું એન્કાઉન્ટરઃ 3 પોલીસ ઘવાયાં
વૈભવ મનવાણી હત્યા કેસના રિકન્સ્ટ્રક્શન વખતે આરોપીએ રિવોલ્વર છીનવવાનો કર્યો પ્રયાસ ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા વૈભવ નામના યુવકની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે આજે સાઇકો કિલર વિપુલ પરમારનું…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ ‘તપાસ’માં ગરબડ? પાઇલટ્સ ફેડરેશને ન્યાયિક તપાસની કરી માંગ
અમદાવાદ/નવી દિલ્હી: અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે ચાલતી તપાસ મામલે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ તપાસ કોર્ટની રચના કરવાની માંગ કરવામાં આવી છે. FIP એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ માંગણી કરી હોવાનું પ્રકાશમાં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 17 નવા તાલુકાની સત્તાવાર જાહેરાત, સરકારે મંજૂરી આપી
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા 17 તાલુકાની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 જેટલા નવા તાલુકાની રચના કરવામાં આવી છે. જો કે, ઋષિકેશ પટેલ દ્વારા આ નવા તાલુકાઓની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક…
- આપણું ગુજરાત

નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદમાં 800થી વધુ ફોરવ્હીલર અને 2000થી વધારે ટુ વ્હીલર વેચાયા
અમદાવાદઃ કેન્દ્ર સરકારની જીએસટી ઘટાડાની ભેટ ઓટો ઇન્ડસ્ટ્રીમાં નવું આશાનું કિરણ જાગ્યું છે. અત્યારે વાહનોની ખરીદીમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલું નોરતું છે. જીએસટીના ઘટાડાના અમલીકરણથી લોકોને રાહત થઈ…








