- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં એક મદરેસા પર થયો ડ્રોન હુમલો, 9 બાળકો ગંભીર રીતે ઘાયલ
પેશાવર, પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં ફરી એકવાર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાનમાં એક મદરેસા પર ડ્રોન હુમલો થયો છે. આ ડ્રોન હુમલામાં 9 બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ હુમલો પણ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા મદરેસા પર થયો…
- નેશનલ

હૈદરાબાદમાં એક પતિએ પત્નીને જીવતી સળગાવી, બચાવવા આવેલી દીકરીને પણ આગમાં ધકેલી…
હૈદરાબાદઃ પતિ-પત્નીના સંબંધોમાં અત્યારે તિરાડો વધી રહી છે. નાની-નાની બાબતોથી ઝઘડાની શરૂઆત થયા છે અને પછી તે હિંસામાં પરિણમે છે. હૈદરાબાદમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. નાની એવી વાત પણ પતિ-પત્ની વચ્ચે લોહિયાળ બની શકે છે તેવી…
- અમદાવાદ

સુભાષ બ્રિજનું નવનિર્માણ: રૂપિયા 250 કરોડના ખર્ચે પહોળો અને ફોરલેન બ્રિજ બનાવાશે…
અમદાવાદઃ સુભાષ બ્રિજ મામલે અગત્યના સમાચાર મળ્યાં છે. રૂપિયા 250 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ નવા 2-2 લેન નવો બ્રિજ બનાવવામાં આવશે. સુભાષ બ્રિજને નવું સ્વરૂપ આપવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સુભાષ…
- સુરત

સુરત જિલ્લામાં ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ, વોકલ ફોર લોકલને પ્રાધાન્ય…
સુરતઃ વિકસિત-આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આદિવાસી ઉદ્યોગો-હસ્તકલા કારીગરો-MSMEને યોગદાન આપવામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર…
- નેશનલ

અરવલ્લી બચાવો અભિયાન કોના માટે? કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનના 31 પર્વતો નષ્ટ થયાનો ખુલાસો
નવી દિલ્હીઃ અરવલ્લી પર્વતમાળા મામલે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. છતાં પણ હજી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અત્યારે રાજસ્થાનમાં અરવલ્લી બચાવોનું અભિયાન ચલાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, તેમને પર્વત અને પર્યાવરણની…
- રાજકોટ

રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલિશન નોટિસ, 1337 લોકોની છતો છીનવાશે? હાઈકોર્ટમાં પિટિશન દાખલ
રાજકોટઃ આજી નદીના કાંઠે વર્ષોથી વસી ગયેલા જંગલેશ્વરમાં નદીના કાંઠા ઉપરાંત સરકારી જમીનમાં વ્યાપક પ્રમાણમાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ બાદ ગુરુવારે અચાનક જ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા ટીપી સ્કીમ…
- આપણું ગુજરાત

અમદાવાદમાં બ્રિજ રિપેરિંગના નામે કરોડોનો ધુમાડો: 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા, છતાં સુભાષબ્રિજ સહિત અનેક પુલોની હાલત ખરાબ
અમદાવાદઃ અમદાવાદનો સુભાષબ્રિજ 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરવામાં આવેલો છે. આ બ્રિજને 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી પણ મહિનાઓ સુધી બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.…
- પોરબંદર

પોરબંદરમાં ભરશિયાળે કેસર કેરીનું આગમન, પ્રતિ કિલોના અધધ ભાવ બોલાયા
પોરબંદરઃ પોરબંદરના માર્કેટયાર્ડમાં એક અનોખું કુતૂહલ સર્જાયું હતું. કેસર કેરીનો સ્વાદ માણવા લોકો ઉનાળાની રાહ જોતા હોય છે, પરંતુ પોરબંદરમાં ભરશિયાળે કેસર કેરીનું આગમન થયું છે. અત્યારે માર્કેટમાં કેરીની આવક થતાં વેપારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. અમરેલીના ખાંભા પંથકમાંથી…
- સુરત

સુરતના અલથાણમાં માતાએ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગઃ દીકરાનું મોત
સુરતઃ સુરતના અલથાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 14મા માળેથી પટકાવવાને કારણે ગંભીર ઈજાઓ થતાં દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું,…









