- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટનાની મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી! પાવર કટ થયો કે પછી…
અમદાવાદઃ અમદાવાદમાં ઈર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેનું કારણ હજી પ્રકાશમાં આવ્યું નથી. આ ઘટનાની તપાસ UK Air Accident Investigation Branch (AIIB) કરી રહી છે. 2020માં પણ એક એવી ઘટના ની હતી. જેમાં વિમાનના એન્જિન બંધ થયા હતા. જો કે…
- ગાંધીનગર
ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત; 1 હજારનું સ્થળાંતર, 189નું રેસ્ક્યુ કરાયું
ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ગુરૂવારે સવારે 96 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાપીમાં સૌથી વધારે 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચોમાસુ શરૂ થતા જ ભારે વરસાદ થઈ રહ્યો…
- અમદાવાદ
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, કેટલીક જગ્યાએ રેડ એલર્ટ જાહેર
અમદાવાદ, મુંબઈઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ પધરામણી થઈ ગઈ છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં આશા કરતા વધારે વરસાદ નોંધાયો છે. આગામી 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટના: ગુજરાત સરકાર Air India પાસે 2.70 કરોડનું વળતર માંગશે
અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 12 જૂને બપોરે એર ઈન્ડિયાનું પ્લેન એઆઈ-171 અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરે છે અને થોડી જ ક્ષણોમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ અને કેન્ટિન સાથે ટકરાઈને ક્રેશ થયું હતું. આ દરમિયાને…
- મનોરંજન
સંજય કપૂરના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? પરિવારે આવી જાણકારી
નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 12 જુન 2025ના રોજ અવસાન થયું હતું. તેમના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું હતું. સંજય કપૂર ઇંગ્લેન્ડના પોલો ગ્રાઉન્ડમાં મેચ રમતી વખતે ભૂલથી મધમાખીને ગળી ગયા હતા. ત્યારબાદ…
- જૂનાગઢ
પેટાચૂંટણીમાં મતદાનને વરસાદ નડ્યો? ગોકળગાયની ગતિએ વિસાવદર અને કડીમાં મતદાન
મહેસાણા, જુનાગઢઃ કડી અને વિસાવદરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી હતી. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરવાના છે જ્યારે…
- નેશનલ
સોનમે 25 દિવસમાં 240 વખત જેની સાથે વાત કરી તે વ્યક્તિ કોણ છે? શિલોંગ પોલીસ ખોલ્યું મોબાઈલનું રાજ
ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. શિલોંગ પોલીસ આ કેસમાં સોનમ સહિત અન્ય આરોપીઓની પૂછપરથ કરી રહી છે. આ દરમિયાન હવે હત્યાકાંડમાં અત્યારે સંજય વર્માનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ નામે હવે પોલીસને પણ ચોંકાવી દીધી…
- બનાસકાંઠા
લાખણી તાલુકામાં થયેલ વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતું હત્યાનું કારણ?
લાખણી, બનાસકાંઠાઃ બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલા જસરા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી. લાખણીના જસરા ગામમાં રહેતા વૃદ્ધ દંપતી એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતા હતાં. તેમની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પીઆઇ એ.વી પટેલના પિતા વર્ધાજી પટેલ અને…
- ઇન્ટરનેશનલ
ફરી એકવાર ધ્રુજી ઉઠી ધરા જાપાનની ધરા, વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ
હોક્કાઇડો, જાપાનઃ વિશ્વમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક ચાલી રહી છે. યુદ્ધના વાદળ તો દરેક દેશો પર મંડરાઈ રહ્યાં છે. તેવામાં ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. જાપાન આજે એક પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી…