- નેશનલ

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારત પાંચ મોરચે એલર્ટ; હિંદુઓ પર હુમલા, ઘૂસણખોરી અને આતંકવાદ…
ઢાકાઃ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અત્યારે સરકારના કાબૂ બહાર થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી ઢાકામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ખાસ કરીને ઉસ્માની હાદીના મોત પછી હિંસા વધી ગઈ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસા કરી રહ્યાં છે.…
- ઇન્ટરનેશનલ

તાઇવાનના એક રેલવે સ્ટેશન પર ગ્રેનેડ અને છરી વડે થયો હુમલો, 9 ગંભીર રીતે ઘાયલ…
તાઇપેઈ: તાઇવાનની રાજધાની તાઇપેઇમાં એક રેલવે સ્ટેશન પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. રેલવે સ્ટેશન પર ગ્રેનેડ અને છરીના હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા છે. શહેરના મુખ્ય રેલવે સ્ટેશન નજીક તાઇપેઇ મુખ્ય સબવે સ્ટેશન પર એક શંકાસ્પદ…
- ઇન્ટરનેશનલ

બ્રિટનના વિદેશ મંત્રાલય પર સાબયર હુમલો! હજારો ગુપ્ત દસ્તાવેજો ચોરાયા, ચીન પર લાગ્યો આરોપ
લંડનઃ બ્રિટનના વિદેશ મંત્રાલય પર મોટો સાયબર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાયબર હુમલામાં ચીની હેકર્સનો હાથ હોવાનો બ્રિટને આરોપ લગાવ્યો છે. ચીની હેકર્સે બ્રિટનના વિદેશ કાર્યાલયમાં જ્યા સંવેદનશીલ દસ્તાવેજો રાખવામાં આવેલા હતા તે વિભાગો પર…
- નેશનલ

સિંધુ જળ સમજૂતી રદ્દ થવા મુદ્દે હવે પાકિસ્તાનના હાલ થયા ‘બેહાલ’: Dy PMએ કહ્યું એમ તો જીવ જશે….
ઇસ્લામાબાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું. જેના કારણે અત્યારે પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને દેશ ભીખ માંગવા માટે મબજૂર થયો છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ…
- નેશનલ

બાંગ્લાદેશની ‘નાપાક’ હરકત: બંગાળની ખાડીમાં ભારતીય માછીમારો પર હુમલો, દરિયાઈ માર્ગે તણાવ વધ્યો…
બાંગ્લાદેશી નેવીના જહાજે ભારતીય બોટને મારી ટક્કર, 5 માછીમાર લાપતા નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રદર્શનો વધી રહ્યાં છે અને વિરોધીઓ હિંસા પર ઉતરી આવ્યાં છે. કેટલાક લોકોનું મોત થયું હોવાના પણ અહેવાલો મળ્યાં છે. એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ…
- Top News

ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 73 લાખથી વધુ નામ રદ, તમારું નામ તપાસો
અમદાવાદઃ ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે…
- અમદાવાદ

વિશ્વ ધ્યાન દિવસઃ રવિવારથી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ધ્યાન કાર્યક્રમનું આયોજન
અમદાવાદઃ માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તારીખ 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 21 ડિસેમ્બરના રોજ…
- નેશનલ

નીતીશ કુમારના બુરખા વિવાદમાં નવો વળાંકઃ કોલેજના આચાર્યએ કર્યો ચોંકાવનારો દાવો
પટનાઃ બિહારના સીએમ નીતીશ કુમારનો બુરખા વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, સોશિયલ મીડિયામાં આ વિવાદ મામલે અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જાહેર કાર્યક્રમ દરમિયાન સીએમ નીતીશ કુમારે મુસ્લિમ મહિલાનો બુરખો હટાવવાનો પ્રયત્ન કર્યો તેનો વિરોધ…
- Uncategorized

કોણ છે સારા રિઝવી? ગુજરાતનાં પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી કેમ ચર્ચામાં છે?
ગાંધીનગરઃ ગુજરાત કેડરનાં આઈપીએસ અધિકારી સારા રિઝવીના આંતર-રાજ્ય પ્રતિનિયુક્તિના સમયને કેન્દ્ર સરકાર દ્વારા 2 વર્ષ માટે વધારી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા રિઝવી 2008 બેચ ગુજરાત કેડરના આઈપીએસ છે. મુંબઈમાં જન્મેલા સારા રિઝવીને અગાઉ અંગત કારણોસર ગુજરાતમાંથી જમ્મુ અને…
- આપણું ગુજરાત

રાજ્ય સરકારના વિભાગો દ્વારા બજેટ અન્વયે કરાયેલા ખર્ચની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સમીક્ષા દરમિયાન વિભાગોએ તારીખ 30 નવેમ્બર 2025 સુધીમાં બજેટ અંતર્ગત કરેલા ખર્ચનો તુલનાત્મક રીવ્યુ કરતાં પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષની બજેટ જોગવાઈ સામેના ખર્ચમાં થયેલા વધારાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમણે…









