- નેશનલ
ગંગામાં ડૂબતા કાવડિયાઓ માટે એસડીઆરએફની ટીમ બની દેવદૂત, 4 યાત્રાળુઓને મોતના મુખમાંથી બચાવ્યા
હરિદ્વારઃ ગંગા નદીના પ્રવાહમાં ડૂબતા ચાર લોકોને SDRFની ટીમે બચાવી લીધા છે. સ્થળ પર તૈનાત SDRF ટીમે તત્પરતા દાખવી અને પાણીના જોરદાર પ્રવાહમાં વહી જતા યાત્રાળુઓને બચાવ્યા છે. ત્રણ ઘટનાઓ કાંગરા ઘાટ પર અને એક ઘટના પ્રેમનગર ઘાટ પર બની…
- ભુજ
કચ્છમાં અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ચાર યુવાનોના જીવ ગયા
ભુજઃ દેશના ઘણા ગંભીર મુદ્દા છે, જેમાનો એક છે આત્મહત્યા. કિશોરો અને યુવાનોનું આ રીતે જીવન ટૂંકાવી દેવાનું માત્ર જે તે પરિવાર માટે નહીં, સમગ્ર સમાજિક માળખા માટે દુઃખદાયી છે. કચ્છમાં એક નહીં પણ ત્રણ યુવાનને અમુક કારણોસર જીવ દઈ…
- અમદાવાદ
…તો ફ્યુલ સ્વિચ બંધ કોણે કરી? અમદાવાદ એરક્રેશનો પ્રાથમિક અહેવાલ કોઈ ગૂઢ રહસ્ય તરફ ઈશારો કરે છે
અમદાવાદઃ અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં પ્રાથમિક તપાસનો રિપોર્ટ કાલે મોડી રાત્રે રિલીઝ કરવામાં આવ્યો છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂને અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગેનો પોતાનો પ્રાથમિક અહેવાલ રિલીઝ કર્યો છે. આ…
- નેશનલ
કોલકાતામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની, શિક્ષણના ધામમાં વિદ્યાર્થીએ યુવતી સાથે કરી ક્રૂરતા
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફરી એકવાર જાતીય શોષણની એક ઘટના પ્રકાશમાં આવી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ફરી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું છે. આ ઘટના કોલકાતાના જોકા વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…
- અમરેલી
ખાંભામાં દોઢ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં 25 વર્ષે એક પણ બસ નથી આવી! આ તે કેવો વિકાસ?
અમરેલી: અમરેલીના ખાંભામાં સરકારે રૂપિયા 1.5 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, આને 25 વર્ષ જેટલો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી કોઈ બસ અહીં આવી નથી. 2000માં અહીં દોઢ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ તો બનાવાયું છે પણ એકેય બસ…
- નેશનલ
દિલ્હી દુર્ઘટના: વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક લોકો દટાયા, 6 લોકોનું રેસ્ક્યુ,
નવી દિલ્હીઃ દિલ્હીના વેલકમ વિસ્તારામાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળ્યાં છે. વેલકલ વિસ્તારમાં આજે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇમારત ધરાશાયી થતા આશરે 12 લોકો નીચે દટાયા હોવાનો અંદાજ છે.…
- અમદાવાદ
એર ઇન્ડિયાની B787-8 વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ
અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 13:39 એર ઇન્ડિયાના AI171 વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી ઉડાન ભરી ત્યારબાદ થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું હતો. આ વિમાન મુસાફરોને લઈને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટનાની પ્રાથમિક તપાસ…
- વડોદરા
ગંભીરા બ્રિજનું નિર્માણ ક્યારે કર્યું અને 100 વર્ષના દાવા પોકળ સાબિત થયા?
વડોદરાઃ વડોદરા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યો હતો. પાદરા અને આણંદ જિલ્લાને જોડતો આ બ્રિજ મહીસાગર નદી પર બનેલો આ બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ હજી…
- નેશનલ
વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી વૃદ્ધ હાથણીએ 100 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ
વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી ઘરડી હાથણીનું મંગળવારે મોડી રાત્રે મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં 100 વર્ષની વયે અવસાન થયું છે. આ હાથણીના પીટીઆરની અંદર હિનોઉટા હાથી કેમ્પમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વત્સલા એશિયાની સૌથી વૃદ્ધ માદા…