- ઇન્ટરનેશનલ
ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે મોટી ચેતવણી, બિન-જરૂરી મુસાફરી ટાળવા આદેશ
નવી દિલ્હીઃ ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે એક મહત્વની મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે. અત્યારે ઈરાન જતા કે જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને ખાસ સૂચના આપવામાં આવી છે. અત્યારે ઈરાનની મુસાફરી ટાળવા માટે સલાહ આપવામાં આવી છે. ભારતીય…
- સુરત
સુરતમાં મેટ્રો ટ્રેનને સમાંતર રસ્તાઓનું મરમ્મતનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરાયું…
સુરતઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ – રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમ જ સ્ટેટ હાઇવે તથા…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: TCM બદલ્યા છતાં ફ્યુઅલ સ્વીચ કેમ થઈ ફેઈલ? રિપોર્ટમાં મોટા ખુલાસા
અમદાવાદઃ અમદાવાદમાં બારમી જૂને એર ઈન્ડિયાનું પ્લેન બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ક્રેશ (Air India Plane Crash) થયું હતું. આ સમગ્ર દુર્ઘટના મામલે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau) દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. AAIBના રિપોર્ટમાં અનેક…
- ભુજ
કચ્છના અંજાર તાલુકામાંથી રૂપિયા 1.25 લાખની ખારેક ચોરાઈ! ખેડૂતોમાં ચિંતા વ્યાપી
ભુજઃ કચ્છ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ સતત વધતો જાય છે. તાજેતરમાં અંજાર તાલુકાના રતનાલ ગામની સીમમાં આવેલી એક ખેતીવાડીમાંથી અંદાજિત રૂપિયા 1,25,000ની કિંમતની આશરે 2,500 કિલો ખારેકની ચોરીનો બનાવ બન્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત…
- બોટાદ
બોચાસણથી સાળંગપુર જતી કાર રાણપુરમાં કોઝવેમાં તણાઈ! 2નાં મોત, એક સ્વામી લાપતા
બોટાદઃ ગુજરાતમાં અત્યારે મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન બોટાદના રાણપુરમાં આવેલા કોઝવેમાં કાર તણાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કારમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાંથી લોકોના મોત થયા છે. NDRFની…
- ભુજ
કચ્છની લખપત સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ભુજઃ ભારતની સુરક્ષા એજન્સીઓ સરહદોની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે. પાકિસ્તાનીઓ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભાંગફોડ કરવાના મલિન ઈરાદાને કચ્છમાં આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી ઘુસણખોરી પ્રયત્નો કરતા હોય છે. અત્યારે કચ્છની લખપતવાળી સંવેદનશીલ ક્રીકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે.…
- નેશનલ
કેરળમાં નિપાહનો કહેર! 1 મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું
મલપ્પુરમ, કેરળઃ કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસે પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. નિપાહ વાયરસથી સંક્રમિત થતા 57 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી અત્યારે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે…
- છોટા ઉદેપુર
વિકાસથી વંચિત છે છોટાઉદેપુરનું ભુંડમારિયા ગામ! સગર્ભા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવા લોકો મજબૂર
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં હજી જાણે ગુજરાતનો વિકાસ પહોંચ્યો જ નથી. એકબાજુ ગુજરાતમાં સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે છે, જ્યારે સામે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં લોકોને પાયાની સુવિધા પણ મળતી નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, અહીંના ગામડાંઓ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવો…