- આણંદ (ચરોતર)

પત્ની રિસાઈને ગઈ તો પતિ ઇલેક્ટ્રિક ટાવર પર ચઢ્યો, સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી
આણંદઃ આણંદના ગાના-દેવરાજપુરા ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાના-દેવરાજપુરા ગામમાં એક પતિએ પત્નીના વિરહમાં હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટના એવી છે કે, પત્ની રિસાઈને ઘર છોડીને જતી રહી તો પતિ 60 મીટર ઊંચા ઇલેક્ટ્રિક હાઈટેન્શન ટાવર પર…
- નેશનલ

રાજસ્થાનમાં ટેમ્પો ટ્રાવેલર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત; 18 શ્રદ્ધાળુઓના મોત, આંકડો વધશે
જોધપુરઃ રાજસ્થાનના ફલોદીના માટોડા ક્ષેત્રમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો છે. માટોડા વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં જોધપુર પરત ફરી રહેલી એક પ્રવાસી ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 18 યાત્રાળુઓના મોત થયા છે. આ…
- જૂનાગઢ

સાધુ સંતોએ પૂર્ણ કરી ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા, ના હોવા છતાં પણ ભક્તોનું ઘોડાપૂર
જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં પણ લાખો ભક્તોનું ઘોડાપૂર જૂનાગઢમાં ઉમટ્યું હતું. પરિક્રમા બંધ રહેવાના કારણે ભાવિકો નારાજ થયાં છે. ભક્તોનું કહેવું એવું…
- સુરત

સુરત મહાનગરપાલિકાના કર્મચારીને કોર્ટે ત્રણ વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ
સુરતઃ સુરતના રાંદેર વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટના ઉલ્લંઘન બદલ કોર્ટ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. સુરત મનપાનો એક કર્મચારીને દારૂ પીને જાહેર સ્થળે અયોગ્ય વર્તન કરતો હતો, જેના કારણે કોર્ટે તે કર્મચારીને ત્રણ વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો…
- નેશનલ

ઓપરેશન સિંદૂર મામલે આર્મી ચીફે મધ્યપ્રદેશમાં આપ્યું મોટું નિવેદન, પીએમ મોદીએ…
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર વખતે પીએમ મોદીએ ભારતીય આર્મીને ખુલી છૂટ આપી હતી તેવું આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર મુદ્દે આર્મી ચીફે મહત્વનું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર મામલે અનેક વખત વિપક્ષના નેતાઓએ સરકાર પર…
- નેશનલ

ભારતના લેહમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, NCS શેર કરી પોસ્ટ
લેહઃ ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભારતના લેહમાં આ ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.1 નોંઘાઈ છે. આ મામલે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર…
- અમદાવાદ

AMCના સ્મશાનગૃહમાં અંતિમ વિધિ હવે ટાયરોના સહારે? ભ્રષ્ટાચારે માઝા મૂકી
અમદાવાદઃ અમદાવાદમાં ભ્રષ્ટાચાર હવે હદ પાર કરી રહ્યો છે. રોડ અને રસ્તામાં ભ્રષ્ટાચાર જોવા મળે છે, પરંતુ હવે સ્મશાન ગૃહમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. કોઇ પણ માણસનું જીવન જેટલા પણ દુઃખ, સંઘર્ષ કે ખરાબ…
- આપણું ગુજરાત

ખેડૂતોને થયેલ નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે શું જાહેરાત કરી? વાંચો અહેવાલ…
ગાંધીનગરઃ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોનું નુકસાન થયું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા…
- ઇન્ટરનેશનલ

ધનગઢીથી કાઠમંડુ જતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં…
ધનગઢીઃ ધનગઢીથી કાઠમંડુ જઈ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ફ્લાઇટ નંબર 222 વિમાનમાં કુલ 82 મુસાફરો સવાર હતા. આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ ભૈરહવામાં ગૌતમ બુદ્ધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરાવવામાં આવ્યું હતું. કોઈ ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી…
- નેશનલ

ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી, એરપોર્ટ ઓથોરિટીને આવ્યો મેઈલ…
હૈદરાબાદ: હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક મોટા બ્રેકિંદ મળી રહ્યાં છે. એરપોર્ટ ઓથોરિટીને બોમ્બની ધમકીનો ઈ-મેઈલ મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, “LTTE-ISIS સભ્ય” તરફથી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇમેઈલ આવ્યો છે. આ ધમકીના કારણે ઇન્ડિગો ફ્લાઇટને…









