- સુરત

સુરતના અલથાણમાં માતાએ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગઃ દીકરાનું મોત
સુરતઃ સુરતના અલથાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 14મા માળેથી પટકાવવાને કારણે ગંભીર ઈજાઓ થતાં દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું,…
- નેશનલ

મ્યાનમારમાં ફસાયા ગુજરાતના 10 યુવક: વીડિયો મારફત ભારત સરકાર પાસે માંગી મદદ
નોકરીની લાલચે વિદેશ ગયેલા યુવાનોની કરુણ સ્થિતિ; 18-18 કલાક બળજબરીપૂર્વક કામ કરાવાતું હોવાનો આક્ષેપ અમદાવાદઃ વિદેશમાં નોકરી કરી વધારે રૂપિયા કમાવવાની લાલચે ગયેલા ગુજરાતના 10 યુવક મ્યાનમારમાં ફસાયા છે. છેલ્લા 20 દિવસથી મ્યાનમારમાં અટવાયેલા યુવકોએ વીડિયો વાયરલ કરીને સરકારને મદદ…
- નેશનલ

શાહજહાંપુર રેલવે ક્રોસિંગ દરમિયાન ભયાનક દુર્ઘટના, માતા-પિતા અને બાળકો સહિત પાંચના મોત
શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દુઃખદ ઘટના ઘટી છે. રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે પાંચ લોકો ટ્રેનની અડફેટે આવ્યા છે. આ દુ:ખદ અકસ્માત શાહજહાંપુરના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અતસાલિયા ક્રોસિંગ પર થયો છે. ટ્રેનની ગતિ એટલી વધુ હતી કે…
- ગાંધીનગર

ડ્રાફ્ટ મદતાર યાદીમાં કેટલા લોકોએ વાંધા અરજીઓ કરી? હજી કેટલા દિવસ બાકી…
ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના મુસદ્દા (ડ્રાફ્ટ)…
- ગાંધીનગર

‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ: સરકારે જમીન વળતર અને રસ્તાના પ્રશ્નો ઉકેલવા આપ્યા આદેશ
‘સ્વાગત’ કાર્યક્રમમાં ખેડૂતો અને નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિવારણ ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો પ્રત્યે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગવી સંવેદનશીલતા દેખાડી છે. ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવતી નાગરિકોની રજૂઆતોનું સામુહિક પ્રયત્નોથી જરૂરી નિવારણ લાવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશના ઢાકામાં વિસ્ફોટઃ ફ્લાયઓવર પરથી બોમ્બ ફેંકતા એકનું મોત, અનેક ઘાયલ
ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત તથા અનેક લોકો ઘાયલ થયા છે. ઢાકાના મોગબજારમાં કેટલાક અજાણ્યા લોકોએ બોમ્બ બ્લાસ્ટ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. મૃતકની સિયામ તરીકે ઓળખ થઈ છે. સ્થાનિકોનું કહેવું…
- ગાંધીનગર

અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે ગુજરાત સરકાર કટિબદ્ધઃ વન-પર્યાવરણ પ્રધાનનો દાવો
મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું કે અરવલ્લી પહાડીઓમાં ખનનની ક્યારેય મંજૂરી અપાશે નહીં… ગાંધીનગરઃ અરવલ્લી પર્વતમાળાનો વિવાદ અત્યારે ઉગ્ર બની રહ્યો છે. હજારો લોકોએ અરવલ્લી બચાવોનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર તરફથી મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. ગુજરાતના વન…
- નેશનલ

ઈન્ડિગોની ‘મોનોપોલી’ ખતમઃ સરકારે એક નહીં બે નવી એરલાઈન્સને આપી મંજૂરી
પ્રવાસીઓને મોંઘી ટિકિટ અને ફ્લાઈટ કેન્સલેશનની સમસ્યામાંથી મળી શકે મુક્તિ નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગોના કારણે હજારો લોકો પરેશાન થયા હતાં. અનેક ફ્લાઈટો લેટ થઈ તો અનેક રદ્દ થઈ હોવાના કારણે લોકોને કલાકો સુધી એરપોર્ટ પર બેસી…









