- આપણું ગુજરાત

પાલનપુર-ડીસા હાઈવે પર ભયાનક અકસ્માત: ડિવાઈડર સાથે કાર ટકરાઈને ફંગોળાઈ, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આ દરમિયાન ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, પાલનપુર-ડિસા હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે. ડ્રાઈવિંગ વખતે કરેલી નાની ભૂલને…
- નેશનલ

રાહુલ ગાંધીના આક્ષેપો પર ચૂંટણી પંચનો વળતો જવાબ! SIR મુદ્દે પણ આકરા પ્રહાર
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટ ચોરીનો મુદ્દો છંછેડ્યો છે. હરિયાણામાં વોટ ચોરી મામલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યાં હતાં. રાહુલ ગાંઘીએ કરેલા દરેક સવાલોનો ચૂંટણી પંચે…
- અમદાવાદ

રેશનિંગ દુકાનદારોની હડતાળ મુદ્દે પ્રહલાદ મોદીનો સરકાર પર તાનાશાહીનો આરોપ, જાણો શું કહ્યું…
અમદાવાદઃ સસ્તા અનાજની દુકાનના સંચાલકો છેલ્લા કેટલાય દિવસથી હડતાળ પર ઉતરેલા છે. આ દુકાનના સંચાલકોને મળતા કમિશનમાં વધારા સહિતની અલગ અલગ 20 માગણીને મુદ્દે કુલ 17 હજાર જેટલા સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાળ પર છે. આ હડતાળ સતત ત્રીજા દિવસે પણ…
- અમદાવાદ

ગુજરાત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 200 કરોડની છેતરપિંડી કેસમાં 6 ની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વાર મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમ દ્વારા કરોડો રૂપિયાના ઠગાઈ કેસમાં છ લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં લાખોની ઠગાઈના અનેક બનાવોનો સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાત રાજ્ય…
- નેશનલ

સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી આવતી એર ઇન્ડિયા ફ્લાઇટને મંગોલિયા ડાયવર્ટ કરાઈ, જાણો શું છે કારણ…
નવી દિલ્હીઃ સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને દિલ્હી જતા એર ઇન્ડિયાના એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI174 એ ટેકનિકલ સમસ્યાને કારણે મંગોલિયાના ઉલાનબાતરમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે…
- નેશનલ

મધ્ય પ્રદેશના બેતુલ-ઈટારસી નેશનલ હાઈવે મુદ્દે નીતિન ગડકરીએ અધિકારીઓને ઝાટક્યા
ભોપાલઃ મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશમાં આવેલા બૈતુલમાં ઇટારસી વચ્ચે જે હાઈવે આપેલો છે તે ક્યારેક વિકાસ માટે જાણીતો હતો, પરંતુ અત્યારે આ રસ્તો લોકો માટે માથાનો દૂઃખાવો બની ગયો છે. કારણ…
- નેશનલ

જયપુર ભયાનક અકસ્માતમાં મોતનો આંકડો વધીને 19 થયો, ડમ્બર ચાલક નશામાં હતોઃ સૂત્ર
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માતમાં મોતનો આંકડો વધી ગયો છે. એક ડમ્પરે 10થી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થયાના અહેવાલો મળ્યાં છે. આ સાથે 40થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ…
- નેશનલ

રાજસ્થાનના ભીલવાડામાં પૌત્રોએ કરી દાદાની હત્યા, આંખોમાં મરચું નાખી કુહાડીના ઘા માર્યા
ભીલવાડાઃ રાજસ્થાન પર અત્યારે કાળ સવાર થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ગઈકાલે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં 15થી પણ વધારે લોકોના મોત થયાં હતાં. આજે પણ જયપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો જેમાં એક બેકાબૂ ટ્રકે અનેક…









