- સુરત
સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં સપડાઈ, 42 વર્ષીય કેદીએ કરી આત્મહત્યા
સુરત: સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ મોટાભાગે વિવાદોમાં આવતી રહે છે. ફરી એકવાર આ જેલ વિવાદમાં સપડાઈ છે. લોજપોર સેન્ટ્રલ જેલામાં હત્યાના આરોપમાં 42 વર્ષીય હેમંત ઉર્ફે ડૈની પાંનચંદ્ર મંગરોલિયા સજા ભોજવી રહ્યો હતા. આ કેદીએ ગત 17 સિપ્ટેમ્બરની રાત્રે હાઈ…
- રાજકોટ
પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની રાહત આપી
રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઈકાલે જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ કરવા માટે જવાના હતા. પરંતુ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે…
- નેશનલ
એર ઇન્ડિયાના વિમાનનું વિશાખાપટ્ટનમમાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ…
વિશાખાપટ્ટનમઃ ફ્લાઇટમાં ખામી સર્જાતી હોવાની ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી વધી રહી છે. ફરી એકવાર હૈદરાબાદ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું વિશાખાપટ્ટનમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પક્ષી અથડાવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું…
- આપણું ગુજરાત
ડાયરા કલાકાર દેવાયત ખવડને આખરે કોર્ટે એક લાખના બોન્ડ પર આપ્યા શરતી જામીન
ગીર સોમનાથઃ ડાયરા કલાકાર દેવાયત ખવડના વેરાવળ ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જોકે આકરી શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે મુજબ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. દેવાયત ખવડના એક લાખના બોન્ડ જ્યારે…
- આપણું ગુજરાત
નારાયણ સાંઈને હાઈ કોર્ટમાંથી રાહત: બીમાર માતાને મળવા 5 દિવસના વચગાળાના જામીન મંજૂર
અમદાવાદઃ દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇ કોર્ટમાંથી રાહત મળી હતી. 82 વર્ષીય બીમાર માતાની સારવાર માટે 45 દિવસના હંગામી જામીન માગ્યા હતા. નારાયણ સાંઈની હંગામી જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઈ કોર્ટે 5 દિવસના શરતો…
- ભુજ
ભુજના દિનારા ગામમાં સાળી પર કુહાડીનો હુમલો: બનેવીને સાત વર્ષની જેલ
ભુજઃ કચ્છના ભુજમાં સાળી પર જીવલેણ હુમલો કરનાર બનેવીને સાત વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો. દિનારા ગામમાં બનેલી આ ઘટનામાં પીડિતાએ પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનારા ગામમાં વર્ષ 2021માં સાળીના હત્યા કરવાનો બનેવીએ…
- આપણું ગુજરાત
ગુજરાત એસટીમાં કંડક્ટરની દિવ્યાંગો માટે થશે મોટી ભરતી: જાણો અરજીની પ્રક્રિયા અને પરીક્ષાની વિગતો
અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. કુલ 571 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 01/10/2025 રાત્રે 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.…
- ગીર સોમનાથ
ગીર ગઢડાના નીતલી ગામમાં ખેડૂતની કરપીણ હત્યાઃ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં 65 વર્ષીય ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રામજીભાઈ વલ્લભભાઈ છેલડીયા નામના વ્યક્તિની તેમની વાડીમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. હત્યાની…
- ભુજ
નવરાત્રિ પહેલાં કચ્છ પોલીસને મળી મોટી સફળતા: અબડાસામાં બંદૂક અને જીવતા કારતુસ સાથે એક શખસ ઝડપાયો
ભુજઃ નવરાત્રિ-દિવાળીના મહાપર્વોને અનુલક્ષીને ભારતની વિવિધ સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર રહીને તપાસ કરી રહી છે. આ દરમિયાન કચ્છના અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામના મામદ ઇલ્યાસ ઓસમાણ ગની હિંગોરા નામના વ્યક્તિને કોઠારા પોલીસે દેશી બંદૂક અને જીવતાં કારતુસ સાથે…
- ગાંધીનગર
ગાંધીધામમાં ગુરવાનીનો દબદબો: કમિશનરે જાતે જેસીબી લઈ અતિક્રમણો દૂર કર્યા
ગાંધીધામ: કચ્છના ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મેગા ડિમોલિશન ડ્રાઈવના પ્રથમ દિવસે 113 અતિક્રમણોને તોડી પડાયા બાદ બીજા દિવસે પણ આ ઝુંબેશ ભારે વિરોધ વચ્ચે જારી રહી હતી. બીજા દિવસે શહેરીજનોને નડતરરૂપ વધુ 92…