- આપણું ગુજરાત

વિસનગર પછી ઉનાઃ નવાબંદરમાં આધેડવયની મહિલા પર નરાધમોએ દુષ્કર્મ આચરી ફરાર
ઉનાઃ ગુજરાતમાં મહિલાઓ સામૂહિક બળાત્કારના કેસમાં વધારો થઈ રહ્યો છે, મહિલાઓની સુરક્ષા માટે ગંભીર સવાલો ઊભા થયા છે. વિસનગરમાં 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ ઘટના વચ્ચે હવે ઉનાના નાવબંદરમાં આધેડવયની મહિલા દુષ્કર્મનો ભોગ બની. નવાબંદરમાં કોસ્ટલ દરિયાકિનારે દુષ્કર્મ આચરવામાં…
- નેશનલ

અમિત શાહે Gmail છોડી ‘Zoho Mail’ અપનાવ્યું, આત્મનિર્ભર ભારત માટે કરી મોટી અપીલ
નવી દિલ્હીઃ ભારત આત્મનિર્ભર બનાવા તરફ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. વિવિધ વસ્તુઓ સાથે હવે ટેકનોલોજીમાં પણ સ્વદેશીની કમાલ જોવા મળે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મેડ ઇન ઇન્ડિયા ટેક્નોલોજીને વેગ આપવા માટે હવે અમિત શાહે પણ ખાસ…
- મહેસાણા

વિસનગરમાં 15 વર્ષીય સગીરાને 6 નરાધમોએ પીંખી નાખીઃ આરોપીઓ સામે સ્થાનિકોમાં આક્રોશ, પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ
મહેસાણાઃ ગુજરાતમાં બહેન-દીકરીઓની સુરક્ષા પર સવાલો સર્જાય તેવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે ત્યારે જિલ્લાના વિસનગરમાં સગીરા પર ગેંગરેપની શરમજનક ઘટના બની છે. અહીં એક 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું છે. છ નરાધમીઓએ અલગ અલગ…
- નેશનલ

અખિલેશ યાદવ અને આઝમ ખાનની મુલાકાતનું ‘સિક્રેટ’ શું, અખિલેશ યાદવે આપ્યું ચોંકાવનારું નિવેદન
રામપુરઃ સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ આજે રામપુરમાં આઝમ ખાનને મળવા માટે પહોંચ્યાં છે. અખિલેશ યાદવ અને આઝમ ખાન લચ્ચે ત્રણ વર્ષ બાદ આ મુલાકાત થઈ રહી છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલી જૌહર યુનિવર્સિટી ખાતે અખિલેશ યાદવ આઝમ ખાનને…
- ઇન્ટરનેશનલ

ઇટાલીના થયેલા ભયાનક અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોનું મોત, ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું દુઃખ…
માટેરા, ઇટાલી: ઇટાલીના માટેરા શહેર (Matera City Accident)માં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 4 ભારતીય નાગરિકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. રોમમાં આવેલા ભારતીય દૂતાવાસે આ સમગ્ર ઘટના મામલે જાણકારી આપી છે. એગ્રી વેલીમાં માટેરા…
- અમદાવાદ

પિઝાની ફ્રી ઓફર આપનારા દુકાનદાર પર તવાઈ: AMCએ દુકાન સીલ કરી નોટિસ ફટકારી…
અમદાવાદના પ્રહલાદનગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે બાદ આની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ મામલે અત્યારે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ફ્રીમાં પિઝાની સ્કીમ શરૂ કરવી દુકાનદારને ભારે પડી ગઈ છે. આ વીડિયો વાયરલ થતા એેએમસીએ…
- મનોરંજન

હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર અભિનેતા વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત, ફેન્સ થયા ચિંતિત…
હૈદરાબાદઃ સાઉથની લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડાને અકસ્માત નડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોગુલાંબા ગડવાલ જિલ્લામાં વિજય દેવરકોંડાનો કાર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર તેની ગાડીને પાછળથી બીજી ગાડીએ ટક્કર મારી હતી. જો કે, જાનમાલને કોઈ નુકસાન…
- નેશનલ

કફ સિરપથી બાળમૃત્યુ: NHRCની લાલ આંખ, ત્રણ રાજ્ય સરકારને ફટકારી નોટિસ…
નવી દિલ્હીઃ ખાંસીની દવાના કારણે બાળકોનું મોત થયું હોવાની કેટલીક ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે હવે દવાઓ બનાવતી કંપનીઓ અને ડૉક્ટરો સામ-સામે આવી ગયાં છે. ખાસ કરીને મધ્ય પ્રદેશમાં બનેલી ઘટનાના કારણે તપાસ ચાલી રહી છે અને કાર્યવાહી પણ…
- જૂનાગઢ

ગિરનારના જંગલમાંથી ચંદનચોર ઝડપાયો: 60 કિલો લાકડાં મળ્યાં, 4 ફરાર
જૂનાગઢઃ ગિરનારના જંગલમાં ચંદનના અસંખ્ય વૃક્ષો આવેલા છે. અહીંથી ફરી એક વખત ચંદનચોર ઝડપાયો હતો. એક યુવક પાસેથી 60 કિલો ચંદનના લાકડા મળી આવ્યા હતા. જ્યારે તેના ચાર સાથીઓ ફરાર થઈ ગયા હતા. પકડાયેલા શખ્સ રાજસ્થાનનો વતની હોવાનું સામે આવ્યું…
- નેશનલ

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: CGHSના દરોમાં મોટો ફેરફાર, 46 લાખ કર્મચારી-પેન્શનરોને મોટી રાહત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારા દ્વારા સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમના દરોમાં મોટો ફેરફાર કર્યો છે. આ સંશોદન 13 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આમાં આશરે 46 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળવાની છે. નવા દર હવે…









