- ઇન્ટરનેશનલ
યુરોપમાં અનેક દેશામાં એરપોર્ટ પર થયો સાયબર હુમલો, હજારો મુસાફરો અટવાયા…
બ્રસેલ્સ, બેલ્જિયમઃ યુરોપના અનેક દેશોના એરપોર્ટને ટાર્ગેટ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ, બ્રિટનની રાજધાની લંડનમાં હીથ્રો એરપોર્ટ અને જર્મનીની રાજધાની બર્લિન જેવા એરપોર્ટ પર સાયબર હુમલો કરવામાં આવ્યો છે.જેના કારણે…
- ઇન્ટરનેશનલ
કરાર પછી સાઉદી અરેબિયાને પાકિસ્તાને આપ્યો ઝટકો: પરમાણુ શસ્ત્રો તો નહીં મળે….
કરાચી: પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની વચ્ચે એક ડીલ કરવામાં આવી હતી, જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ હવે તેમાં એક નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે જ આ ડીલને પોલ ખોલી નાખી છે. ચર્ચા…
- ભુજ
કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમો 85 ટકા ભરાયા, ગત વર્ષ કરતા સાત ટકા ઓછો જળસંગ્રહ
ભુજ: મેઘતૃષ્ણાના મુલક કચ્છમાં વરસેલા વરસાદ બાદ આ રણપ્રદેશના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમોમાં જળસંગ્રહ 85 ટકાએ પહોંચ્યો છે. પરંતુ ગત વર્ષની તુલનાએ સાત ટકા ઓછો જળસંગ્રહ થયો છે. મધ્યમ સિંચાઈ યોજનાના 20 પૈકી 13 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે બાકીના…
- કચ્છ
કચ્છનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું, પીએમ નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
ધોરડો, કચ્છઃ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
- લખપત
માતાના મઢ જવા નીકળેલા વડોદરાના યુવકે સેવા કેમ્પમાં કરી આત્મહત્યા, કારણ અકબંધ
લખપત, કચ્છઃ લખપત તાલુકાના માતાનો મઢ ખાતે આવેલા આશાપુરા મંદિરના દર્શન કરવા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યાં છે. આ દરમિયાન આણંદથી માતાના મઢ નીકળેલા વડોદરાના 33 વર્ષીય પરમાર હઠીસિંહ રંગીતસિંહ નામના યુવકે કોઈ અજ્ઞાત કારણોસર સેવા કેમ્પમાં જ પોતાને છરીના…
- અમદાવાદ
નવરાત્રિના 9 દિવસ પોલીસની ખાસ ડ્રાઈવ ચાલશે, કાળા કાચ કે નંબર વગરની ગાડી પર લાગશે લોક
અમદાવાદઃ ગુજરાતમાં લોકો ગરબા પાછળ ઘેલા છે. દૂર દૂર લોકો ગરબા રમવા માટે આવતા હોય છે. ખાસ કરીને અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવતા હાય છે. કારણ કે, અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવાનાં આવે છે. અમવાદાવાદમાં દર અનેક…
- અમદાવાદ
ગરબા રસિકો માટે માઠા સમાચાર, અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
અમદાવાદઃ નવરાત્રિ ગુજરાતીઓ માટે અતિ પ્રિય તહેવાર છે. ગરબા રસિકો નવરાત્રિ દરમિયાન ખૂબ ગરબે રમતા હોય છે. પરંતુ આ વર્ષે ગરબા રસિકો માટે માઠા સમાચાર છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ 2025 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ…
- નેશનલ
સીએમ યોગીની બાયોપિક ફિલ્મ પર આ બે દેશો ફિલ્મ પર મૂક્યો પ્રતિબંધ
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર એક બાયોપિક બની છે. આ બાયોપિક “અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં યોગી આદિત્યનાથના જીવનના સંઘર્ષો દર્શાવવામાં આવશે તેવું મેકર્સે જણાવ્યું છે. આ ફિલ્મનું…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં થયા 2 મોટા બોમ્બ બ્લાસ્ટ; 8ના મોત, 23થી વધુ ઘાયલ…
બલૂચિસ્તાન, પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બે બોમ્બ બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોનો જીવ ગયો છે.જ્યારે 23થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી, ગરબા આયોજકોની ચિંતા વધશે…
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નવરાત્રિ પહેલા વરસાદની આગાહી ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો કરી શકે છે. નવરાત્રિ પૂર્વે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા…