- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં SITની રચના, 6 અધિકારીની ટીમ કરશે તપાસ…
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન એનએ (બિનખેતી) કરાવવાનું કૌભાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડ મામલે 4 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. આજ રોજ આ સમગ્ર મામલાની તપાસ કરવા એસીબી દ્વારા…
- નેશનલ

સાંતલપુર મામલતદારનો આત્મહત્યાનો પ્રયાસઃ 6 લોકોની ગેંગ દ્વારા બ્લેકમેઈલિંગનો આક્ષેપ
પાટણઃ સાંતલપુરના મામલતદારે પોતાની જીવનલીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો છે. છ લોકોની એક ગેંગ તેમને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો એક વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે…
- આપણું ગુજરાત

રાજ્ય સરકારના 322 કર્મચારીઓની જિલ્લાફેર બદલીની અરજીઓ મંજૂર, કોને ક્યાં મૂકાયા જાણો…
ગુજરાતઃ ગુજરાત સરકારના 322 કર્મચારીઓની જિલ્લાફેર બદલીની અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી. પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી ઓનલાઈન કરવા અંગેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર પ્રમાણે પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓ દ્વારા…
- ગાંધીનગર

ગાંધીનગરમાં દૂષિત પાણીનો કહેર: ટાઇફોઇડથી 7 વર્ષની છોકરીનું મોત, 150થી વધુ દર્દી હોસ્પિટલમાં…
સિવિલમાં સારવાર હેઠળ મોટા ભાગના બાળકો; તંત્ર દ્વારા પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ કરાવાઈ ગાંધીનગરઃ ગાંધીનગરમાં પાણીના કારણે ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી શહેરમાં આવતા પીવાના પાણીમાં ગંદકી ભળી ગઈ છે, જેના…
- અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકીઃ કોર્ટની કામગીરી સ્થગિત…
અમદાવાદ: અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ કોર્ટના આઈડી પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી છે. બોમ્બની ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરાઈ અને તપાસ શરૂ…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં થઈ કાર્યવાહી…
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર મુદ્દે છેલ્લા કેટકાય દિવસથી સતત ચર્ચા ચાલી રહી છે. જમીન NA કરવા 10 કરોડથી વધુની લાંચ લીધાના આરોપમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં ઈડી દ્વારા સતત તપાસ કરવામાં…
- નેશનલ

પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાની લગ્નમાં હત્યા: કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો…
અમૃતસર: પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. અમૃતસરના વેરકા બાયપાસ પર મેરીગોલ્ડ રિસોર્ટમાં લગ્ન સમારોહ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના સરપંચની બે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી, આ હત્યાના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો…
- બનાસકાંઠા

ઠાકોર સમાજનું ઐતિહાસિક પગલું: બનાસકાંઠાના ઓગડધામમાં નવું સામાજિક બંધારણ જાહેર…
અલ્પેશ ઠાકોર અને ગેનીબેન સહિતના દિગ્ગજો એકમંચ પર: લગ્ન-પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ અને વ્યસન મુક્તિ પર મૂકાયો ભાર… દિયોદરઃ ગુજરાતમાં બ્રાહ્મણ સમાજ ચર્ચામાં રહ્યા પછી હવે ઠાકોર સમાજ લાઈમલાઈટમાં આવ્યો છે. ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ એકમંચ પર આવીને સમાજ માટે નવું…









