- બોટાદ
ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના દરેક પદેથી આપ્યું રાજીનામું, લોકોમાં અનેક તર્ક- વિતર્ક
બોટાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એકબાજુ મજબૂત થઈ રહી છે ત્યાં બીજી બાજુ તે જ પાર્ટીની નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે. આજે ઉમેશ મકવાણા (Umesh Makwana)એ આમ આદમી પાર્ટીના દરેક પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રશ્ન એ…
- નેશનલ
રાજનાથ સિંહે SCO સંયુક્ત સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો, ચીન અને પાકિસ્તાનને સંભાળવી ખરીખોટી
ભારત અત્યારે વિશ્વકક્ષાએ પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO – Shanghai Cooperation Organisation) ની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)એ હાજરી આપી હતી. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લશ્કરી…
- મનોરંજન
સિતારે જમીન પર અને કુબેર માટે કમાણી કરવાનો આજે છેલ્લો દિવસ! કોણે કરી વધારે કમાણી? આ રહ્યા આંકડા
મુંબઈઃ સિનેમાઘરોમાં અત્યારે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ અને ધનુષની ફિલ્મ ‘કુબેર’ પોતાનો જાદુ બતાવી રહી છે. બંને ફિલ્મોએ રિલીઝના પહેલા દિવસથી જ ટિકિટ બારી પર પોતાની સારી એવી પકડ જાળવી રાખી છે. બંને ફિલ્મોની કમાણીના નવા આંકડા આવી…
- અમદાવાદ
અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી, 31 જગ્યા ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર
અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડ કેસમાં પોલીસને 3 મહત્વપૂર્ણ પુરાવા મળ્યા! સોનમ, રાજ અને તેના સાગરિતોને જેલ પાક્કી
ઇન્દોરઃ ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાનો કેસ 99% ઉકેલાઈ ગયો છે. આ કેસમાં પોલીસને જે સબૂત મળ્યાં છે તે તમામ આરોપીઓને સજા કરવા માટે પૂરતા છે. પોલીસે પ્રોપર્ટી બ્રોકર શિલોમ જેમ્સ અને હત્યા કેસના આરોપી લોકેન્દ્ર સિંહ તોમરની સઘન પૂછપરછ બાદ…
- અમદાવાદ
નૌકાદળ ભવનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા કર્મચારીની ધરપકડ, ફોનમાંથી મળી ચોંકાવનારી માહિતી
અમદાવાદઃ ઓપરશન સિંદૂર બાદ ભારતમાં સુરક્ષા એજન્સીએ સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. દેશની રાજધાનીમાં સ્થિત નૌકા ભવનમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસની…
- અમદાવાદ
આજે 4 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ! પ્રિ-મોન્સુની કામગીરીમાં તંત્રના દાવા પોકળ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના શરૂઆતના દિવસોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે ચોમાસુ ફળદાયી રહેશે તેવી સંભાવનાઓ છે. કારણે કે, શરૂઆતના માત્ર 10 દિવસમાં 25 ટકા વરસાદ વરસી ગયો છે, અને હજી તો ચામાસુ ઘણું બાકી છે. ગુજરાતમાં વરસાદ…
- નેશનલ
શુભાંશુ શુક્લાની ઐતિહાસિક અવકાશયાત્રા: ભારતીય સ્વાદ અને સંસ્કૃતિ સાથે ISS ભણી ઉડાન!
નવી દિલ્હીઃ શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) અંતરિક્ષ મિશનમાં ભારતીય સંસ્કૃતિનો સ્વાદ, અબજો લોકોના દિલોની આશા અને સપનાઓ લઈને અવકાશમાં ગયાં છે. આજે બપોરે તેમણે અંતરિક્ષ યાત્રા માટે ઉડાન ભરી હતી. 4 અવકાશયાત્રી સાથે એક્સિઓમ-4 મિશન (Axiom-4 mission) લોન્ચ થઈ ગયું…
- નેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશી ઉડાન: દેશવાસીઓને આપ્યો મેસેજ, આજે ગૌરવની ક્ષણ…
નવી દિલ્હીઃ ભારત માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે, ભારતના શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) સાથે ત્રણ અંતરિક્ષ યાત્રીઓ (Astronaut)ને લઈને એક્સિઓમ 4 મિશન (Axiom-4 mission) કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39એ (Kennedy Space Center Launch Complex 39A)થી ઉડાન ભરી ચૂક્યું…
- અમદાવાદ
આસારામની જામીન અરજીની મુદત વધારવા મુદ્દે હાઈ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ…
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી કામચલાઉ જામીનની મુદત વધારવા માટે દાખલ કરાયેલી અરજી પર રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 86 વર્ષીય આસારામ જે પોતાને ધર્મગુરુ માને છે તેને 2013 ના દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં…