- ઇન્ટરનેશનલ
ચીને સાથે એક કરાર કર્યો બાદ હવે ભારત સાથે મોટો વેપાર સોદા માટે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું એલાન
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાની નીતિ ક્યારેય કોઈને સમજમાં આવે તેવી હોતી નથી. કારણે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જેની એક વખત ધમકી આપતા હોય તેની સાથે ફરી પાછો વેપાર પણ શરૂ કરી દે છે. અમેરિકા અને ચીનના સંબંધો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખરાબ ચાલી…
- અમદાવાદ
બોલો શ્રી જય જગન્નાથજી! આ રહી 148મી રથયાત્રાના કાર્યક્રમ અને રૂટની સમગ્ર માહિતી…
આજે ભારતભરના હિંદુઓ માટે ખુશીનો પર્વ છે. ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે બીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે. જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન શ્રી…
- અમદાવાદ
ગાર્ડ ઓફ ઓનર સાથે 148મી રથયાત્રાનો પ્રારંભ; CMએ પહિંદવિધિ કરી રથયાત્રાને કરાવ્યું પ્રસ્થાન, વરસાદે કર્યાં વધામણા…
અમદાવાદઃ ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા (148th Rath Yatra of Lord Jagannath)ને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ રહેતો હોય છે. અમદાવાદ ખાતે યોજાતી રથયાત્રા (Jagannath Rath Yatra) ભક્તો મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે ઉમટી…
- અમદાવાદ
અમદાવાદ રથયાત્રાઃ યાત્રાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જાણો
અમદાવાદઃ ભારતની સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું ખૂબ જ મહત્વનું છે. તેમાં ભગવાન રથયાત્રા પણ તહેવાર ગણાય છે. પુરીની જગવિખ્યાત રથયાત્રા અને અમદાવાદની પરંપરાગત જગન્નાથ રથયાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે. ઓડિશા પુરી બાદ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં અષાઢી બીજના…
- અમદાવાદ
આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે કર્યાં સસ્પેન્ડ, રાજીનામા બાદ લેવાયો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીની દરેક પદેથી રાજીનામું આપ્યાં બાદ આમ આદમી પાર્ટીએ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને…
- નેશનલ
દિલ્હીમાં એક કર્મચારીએ પહેલા દિવસે આપ્યું રાજીનામું, HR એ સોશિયલ મીડિયામાં શેર કરી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ નોકરીના પહેલા દિવસે કોઈ કર્મચારીના કામનો અંદાજ કેવી રીતે લગાવી શકાય? દિલ્હીમાં એક કર્મચારીએ માત્ર એક જ દિવસમાં નોકરી પરથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે એચઆર કર્મચારીના આ વર્તનની નારાજ થઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર…
- બોટાદ
ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના દરેક પદેથી આપ્યું રાજીનામું, લોકોમાં અનેક તર્ક- વિતર્ક
બોટાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એકબાજુ મજબૂત થઈ રહી છે ત્યાં બીજી બાજુ તે જ પાર્ટીની નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે. આજે ઉમેશ મકવાણા (Umesh Makwana)એ આમ આદમી પાર્ટીના દરેક પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રશ્ન એ…
- નેશનલ
રાજનાથ સિંહે SCO સંયુક્ત સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો, ચીન અને પાકિસ્તાનને સંભાળવી ખરીખોટી
ભારત અત્યારે વિશ્વકક્ષાએ પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO – Shanghai Cooperation Organisation) ની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)એ હાજરી આપી હતી. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લશ્કરી…
- મનોરંજન
સિતારે જમીન પર અને કુબેર માટે કમાણી કરવાનો આજે છેલ્લો દિવસ! કોણે કરી વધારે કમાણી? આ રહ્યા આંકડા
મુંબઈઃ સિનેમાઘરોમાં અત્યારે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ અને ધનુષની ફિલ્મ ‘કુબેર’ પોતાનો જાદુ બતાવી રહી છે. બંને ફિલ્મોએ રિલીઝના પહેલા દિવસથી જ ટિકિટ બારી પર પોતાની સારી એવી પકડ જાળવી રાખી છે. બંને ફિલ્મોની કમાણીના નવા આંકડા આવી…
- અમદાવાદ
અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી, 31 જગ્યા ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર
અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે…