- ઇન્ટરનેશનલ
ચિલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 5.7ની તીવ્રતા નોંધાઈ; જુલાઈમાં આ ચોથો ભૂકંપ આવ્યો
ચિલી: ચિલીમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. આજે ફરી એકવાર ચિલીમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ જુલાઈ મહિનામાં ચોથી વખત ચિલીમાં ભૂકંપ આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસએ ચિલીમાં ભૂકંપની પુષ્ટિ કરતા કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર ધરતીથી…
- મનોરંજન
અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ આજે થઈ રિલીઝ, મેકર્સે આપી BOGO ઓફર
મુંબઈઃ બોલિવુડ અભિનેતા અનુપમ ખેરની એક ફિલ્મ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. તન્વી ધ ગ્રેટ છેલ્લા ઘણાં સમયથી ચર્ચમાં હતી. કાન્સ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પણ આ ફિલ્મનું પ્રીમિયર ગોઠવવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ આ ફિલ્મની ખૂબ જ સરાહના…
- અમદાવાદ
ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓ માચે 18મી જુલાઈ, 2025 એટલે કે આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જાહેર કરાયેલા નકશા મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ખાસ…
- રાજકોટ
રાજકોટના પાદરિયા ગામમાં તળાવમાં નાહલા પડેલા 3 બાળકોનું ડૂબી જતા મોત, પંથકમાં શોકનો માહોલ
રાજકોટઃ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં આવેલા તળાવો ભરાયેલા છે. આવી સ્થિતિમાં બાળકો ઘણી વખત વહેલા સવારે નાહવા માટે જતા તળાવમાં પડતા હોય છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામમાં આવેલા તળાવમાં નાહવા માટે પડેલા…
- ભચાઉ
કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ
ભચાઉ, કચ્છઃ કચ્છના ભચાઉ નજીક આજે બપોરે 01:07 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ છે, જે હળવી ગણી શકાય તેવી હોય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનો કેન્દ્રબિંદુ…
- વડોદરા
વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ, 16 બાળ મજૂરોને કરાવ્યાં મુક્ત
વડોદરાઃ વડોદરા રેલવે પોલીસ દ્વારા બાળકોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મજૂરી અર્થે લઈ જવામાં આવતા 16 બાળકોને રેલવે પોલીસે મુંબઈ જતી એક ટ્રેનમાંથી મુક્ત કરાવ્યાં છે. આ તમામ બાળકોને રેલવે પોલીસે રેસ્ક્યુ કરીને બાળ રિમાન્ડ હોમ ખાતે મોકલ્યાં…
- અમદાવાદ
ભારતના સૌથી સ્વચ્છ શહેરોને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત, ગુજરાતના ત્રણ શહેરોને મળ્યું સન્માન
અમદાવાદઃ ભારત સરકારના ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટમાં ઇન્ડોર શહેરને સતત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે. આ યાદીમાં બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર અને ત્રીજા સ્થાને કર્ણાટક નું મૈસુર શહેર રહ્યું છે.…
- અમદાવાદ
અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ કરી આત્મહત્યા! દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
અમદાવાદઃ ગુજરાતમાં આપધાતના કેસ વધી રહ્યાં છે. લોકો નજીવી બાબતે પોતાની જીવનલીલા સંકેલી લેતા હોય છે. આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી! તેમ છતાં લોકો આ રસ્તો પસંદ કરતા હોય છે. અમદાવાદમાં ફરી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.…