- સુરત

સુરતમાં 35 વર્ષીય બેંક ક્લાર્કને ક્રિકેટ રમતા આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયા થયું મોત
સુરત: સુરતના ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રવિવારની રજામાં ક્રિકેટ રમતા એક યુવાન અચાનક બેભાન થઇ ગયો હતો.જેથી તેને સારવાર માટે સત્વરે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. અહીં ફરજ હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં લાડકી બહિણ યોજના પર ચૂંટણી પંચનો સ્ટે: જાન્યુઆરીનો હપ્તો જમા નહીં થાય
મુંબઈ: મહારાષ્ટ્રમાં લાડકી બહિણ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ હવે 15 જાન્યુઆરીએ રાજ્યની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મતદાનના એક દિવસ પહેલાં…
- રાજકોટ

રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનારો નરાધમ દોષિતઃ 34 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો
રાજકોટ: રાજકોટના આટકોટમાં એક સાત વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ કેસમાં કોર્ટે 34 દિવસમાં ચુકાદો આપી દીધો છે. આજથી 33 દિવસ પહેલા 3 સંતાનના પિતાએ એક બાળકીનું અપહરણ કર્યું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ…
- સુરત

સુરત ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: રિયલ લાઈફ ‘રહમાન ડકૈત’ ઝડપાયો, જાણો કોણ છે આ જાબાંઝ ઓફિસર?
7 રાજ્યોનો મોસ્ટ વોન્ટેડ આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની સુરતમાંથી પકડાયો સુરત: બોલીવુડ ફિલ્મ ‘ધુરંધર’માં અભિનેતા અક્ષય ખન્નાએ પાકિસ્તાનના કુખ્યાત ડોન રહમાન ડકૈતનો અભિયન ભજવીને ઘરે ઘરે જાણીતો બની ગયો છે, પરંતુ આ જ ફિલ્મના પ્લોટના માફક સુરતમાંથી મોસ્ટ વોન્ટેડ…
- બનાસકાંઠા

ઉત્તરાયણ નિમિત્તે બનાસકાંઠાની શાળાઓના સમયમાં ફેરફાર, આવતીકાલે સ્કૂલ સવારની રહેશે
બનાસકાંઠાઃ ઉત્તરાયણના પર્વની લઈને ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે એ સ્વાભાવિક વાત છે, તેમાંય બાળકોને પણ પતંગ ચગાવવાનો ઉત્સાહ છે, જેથી આ પર્વને ધ્યાનમાં રાખતા બનાસકાંઠામાં ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે તારીખ 13 જાન્યુઆરીએ જિલ્લાની તમામ શાળાઓમાં સમય સવારનો…
- નેશનલ

કરુર નાસભાગ કેસ: ટીવીકે પ્રમુખ વિજયની દિલ્હીમાં સીબીઆઈ દ્વારા પૂછપરછ શરૂ
નવી દિલ્હીઃ તમિલનાડુના કરુરમાં બનેલ નાસભાગ કેસમાં અભિનેતાથી રાજનેતા બનેલા ટીવીકે પ્રમુખ જોસેફ વિજયની મુશ્કેલીઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસની જવાબદારી સંભાળી છે. આજે દિલ્હીમાં વિજય સાથે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી.…
- રાજકોટ

પીએમ મોદીએ સૌરાષ્ટ્રને આપી મોટી ભેટ: 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસી બનશે…
રાજકોટઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે પીએમ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ જીઆઈડીસીની…
- રાજકોટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં સાત લાખ કરોડ રુપિયાનું રોકાણ કરશેઃ મુકેશ અંબાણીની મોટી જાહેરાત…
જામનગરમાં બનશે ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર; ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત બનશે ગ્લોબલ હબ રાજકોટઃ રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરીના રોજ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરવામાં…









