-
દિલ્હીના ૨૦૦૦ વર્ષ જૂના કિલ્લામાં થઇ રહેલા ખોદકામમાં વર્ષો જૂની ચીજવસ્તુઓ મળી
નવી દિલ્હી: ભારતીય પુરાતત્ત્વ વિભાગને દિલ્હીના જૂના કિલ્લામાં ખોદકામ કરી રહ્યું છે. જેમાં વર્ષો જૂની અનેક ચીજવસ્તુઓ મળી આવી છે.…
-
ગુજરાતમાં અનેક ઠેકાણે મેઘમહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વે અમીવૃષ્ટિ થતાં અંદાજે ૫૧ જેટલા તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારાના…
-
ઈન્ડિયા-એશિયન સહકાર: મોદીનો ૧૨ મુદ્દાનો પ્રસ્તાવ
જાકાર્તા: ભારત અને દસ દેશના સંગઠન (એશિયન) વચ્ચે કનેક્ટિવિટી-વેપાર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના ક્ષેત્રમાં સહકાર વધુ વ્યાપક બનાવવા વડા પ્રધાન…
-
સનાતન ધર્મ વિવાદ: વિપક્ષ ‘ઈન્ડિયા’માં ભાગલા
નવી દિલ્હી: સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરનારા ડીએમકે નેતા અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિના કારણે વિવાદ ઊભો…
-
થાણેમાં બંધ ફેકટરીમાં આગ: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં વાગલે એસ્ટેટમાં આવેલી એક બંધ ફેકટરીમાં ગુરુવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ…
-
મીરા રોડમાં હેવાનિયતની હદ!લિવ-ઈન પાર્ટનરની હત્યા પછી મૃતદેહના ટુકડા કરવાના કેસમાં પોલીસે આરોપનામું દાખલ કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા પછી મૃતદેહના ટુકડા કરવાની હેવાનિયતભરી ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ…
-
સ્ટાલિનના સનાતન ધર્મના નિવેદન પર
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વિપક્ષના ‘ઇન્ડિયા’ ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું હતું કે તેના સભ્યો તમિલનાડુના પ્રધાન…
-
બીડ જિલ્લામાં મરાઠા આંદોલનકારીઓએ
મુંબઈ: બીડ જિલ્લાના ગેવરાઈમાં મરાઠા આંદોલનકારીઓએ એક બસને આગ ચાંપી દીધી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે…
-
જ્યાં સુધી સરકાર વંશાવળીની શરત હળવી ન કરે ત્યાં સુધી મરાઠા આંદોલન ચાલુ રહેશે
ઔરંગાબાદ: મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ભૂખ હડતાળ પર બેઠેલા મરાઠા ક્વોટાના મુદ્દે સરકાર વિરોધી મનોજ જરાંગે ગુરુવારે જણાવ્યું હતું કે મરાઠવાડા…
-
એસટીના કર્મચારીઓ ૧૩મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર
મુંબઇ: મહારાષ્ટ્ર એસટી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પ્રકારની ૨૯ આર્થિક વિલંબિત માગણીઓ માટે ૧૩મી સપ્ટેમ્બરથી આખા રાજ્યમાં અચોક્કસ મુદતની ભૂખ…