દિલ્હીના ૨૦૦૦ વર્ષ જૂના કિલ્લામાં થઇ રહેલા ખોદકામમાં વર્ષો જૂની ચીજવસ્તુઓ મળી
નવી દિલ્હી: ભારતીય પુરાતત્ત્વ વિભાગને દિલ્હીના જૂના કિલ્લામાં ખોદકામ કરી રહ્યું છે. જેમાં વર્ષો જૂની અનેક ચીજવસ્તુઓ મળી આવી છે. આ ખોદકામ દરમિયાન પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓને એક ખાસ પ્રકારનો પથ્થર મળી આવ્યો છે જેના પર કમળનું નિશાન છે. આ અગાઉ…
ગુજરાતમાં અનેક ઠેકાણે મેઘમહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વે અમીવૃષ્ટિ થતાં અંદાજે ૫૧ જેટલા તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારાના વાતાવરણ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક છવાઇ ગઇ હતી.લગભગ એક મહિનાના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં ચોમાસું કાર્યરત થયું હતું.…
ઈન્ડિયા-એશિયન સહકાર: મોદીનો ૧૨ મુદ્દાનો પ્રસ્તાવ
જાકાર્તા: ભારત અને દસ દેશના સંગઠન (એશિયન) વચ્ચે કનેક્ટિવિટી-વેપાર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના ક્ષેત્રમાં સહકાર વધુ વ્યાપક બનાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ૧૨ મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.નિયમો આધારિત કોવિડ બાદના નવા વર્લ્ડ ઑર્ડરની રચના કરવાની પણ તેમણે હાકલ…
સનાતન ધર્મ વિવાદ: વિપક્ષ ‘ઈન્ડિયા’માં ભાગલા
નવી દિલ્હી: સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરનારા ડીએમકે નેતા અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિના કારણે વિવાદ ઊભો થયો છે. વિવાદ વધતો જોઇને વિપક્ષના નેતાઓ વિવાદને શાંત કરવા માટે ડેમેજ કંન્ટ્રોલમાં લાગી ગયા છે. સનાતન ધર્મને લઇને કરેલા…
થાણેમાં બંધ ફેકટરીમાં આગ: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં વાગલે એસ્ટેટમાં આવેલી એક બંધ ફેકટરીમાં ગુરુવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. થાણે ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણેમાં વાગલે એસ્ટેટમાં કિસન નગરમાં રોડ નંબર ૧૬ પર સ્પેેક્ટોમૅટિક પ્રાઈવેટ લિમિટેડ નામની…
મીરા રોડમાં હેવાનિયતની હદ!લિવ-ઈન પાર્ટનરની હત્યા પછી મૃતદેહના ટુકડા કરવાના કેસમાં પોલીસે આરોપનામું દાખલ કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા પછી મૃતદેહના ટુકડા કરવાની હેવાનિયતભરી ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.નયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જૂનના પ્રથમ સપ્તાહમાં બનેલી ઘટનામાં મંગળવારે ૧૨૦૦થી વધુ પાનાંનું આરોપનામું થાણેની…
સ્ટાલિનના સનાતન ધર્મના નિવેદન પર
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વિપક્ષના ‘ઇન્ડિયા’ ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું હતું કે તેના સભ્યો તમિલનાડુના પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનની કથિત સનાતન ધર્મ વિરોધી ટિપ્પણી પર તેમના મૌનને કારણે ખુલ્લા પડી ગયા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું…
બીડ જિલ્લામાં મરાઠા આંદોલનકારીઓએ
મુંબઈ: બીડ જિલ્લાના ગેવરાઈમાં મરાઠા આંદોલનકારીઓએ એક બસને આગ ચાંપી દીધી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ કેસમાં ત્રણ આંદોલનકારીઓની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ એસટી બસ બુધવારે…
જ્યાં સુધી સરકાર વંશાવળીની શરત હળવી ન કરે ત્યાં સુધી મરાઠા આંદોલન ચાલુ રહેશે
ઔરંગાબાદ: મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ભૂખ હડતાળ પર બેઠેલા મરાઠા ક્વોટાના મુદ્દે સરકાર વિરોધી મનોજ જરાંગે ગુરુવારે જણાવ્યું હતું કે મરાઠવાડા પ્રદેશ સમુદાયના સભ્યોને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતી વખતે રાજ્ય વંશાવળીની શરત હળવી નહીં કરે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.મુખ્ય…
એસટીના કર્મચારીઓ ૧૩મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર
મુંબઇ: મહારાષ્ટ્ર એસટી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પ્રકારની ૨૯ આર્થિક વિલંબિત માગણીઓ માટે ૧૩મી સપ્ટેમ્બરથી આખા રાજ્યમાં અચોક્કસ મુદતની ભૂખ હડતાળ કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. પરિણામે આખા રાજ્યમાં ફરી એકવાર લાલપરીની બસ સેવા ઠપ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.…