- ટોપ ન્યૂઝ
ચિંતાજનક: રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 5ના મોત, હેલ્થ ચેકપ કરાવવા તબીબોએ આપી સલાહ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવાન વયના લોકોમાં હૃદય રોગના હુમલાથી મોતના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. એવામાં રાજકોટમાં ગઈકાલે સોમવારે એક એક જ દિવસમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત થતા સ્થિતિ ચિંતા જનક બનતી જણાઈ રહી છે. નવરાત્રી નજીક છે…
- ઇન્ટરનેશનલ
ખાલિસ્તાનીઓ મુદ્દે ભારતે ફરી કડકાઈ બતાવી, કેનેડાના 40 રાજદ્વારીઓને કેનેડા જવા કહ્યું
કેનેડામાં ખાલિસ્તાનની ઉગ્રવાદી નીજ્જરની હત્યાના મુદ્દા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારે વધુ એક આકરું પગલું ભર્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે કેનેડિયન અધિકારીઓને 10 ઓક્ટોબર સુધીમાં લગભગ 40 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે…
- ટોપ ન્યૂઝ
નાંદેડની હોસ્પિટલમાં ચાલી રહેલ રાજકીય સ્પર્ધાએ લીધો 20 બાળકો જીવ?
નાદેડ: નાંદેડની ડો. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીનું મૃત્યુ થયું છે. જેમાં દવાઓ અને સારવાર ન મળતાં 20 જેટલાં બાળકોનું મૃત્યુ થયું છે. ત્યારે હવે આ મુદ્દે વિરોધીઓ એ સરકાર પર આક્ષેપો કર્યા છે. સરકારી…
- ઇન્ટરનેશનલ
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ સર્ચ એન્જિનના વર્ચસ્વ અંગે ગૂગલ પર નિશાન સાધ્યું
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ સર્ચ એન્જિન માર્કેટમાં ગૂગલના વર્ચસ્વ અને કંપનીની બિઝનેસ પ્રેક્ટિસ પર આકરા પ્રહારો કર્યા હતા. સત્યા નડેલાએ સોમવારે યુએસની કોર્ટમાં કહ્યું કે સર્ચ એન્જિન માર્કેટમાં ગૂગલના વર્ચસ્વને કારણે હરીફો માટે ઉભરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.નડેલાએ વોશિંગ્ટન…
“સનાતન ધર્મ એ જ એક માત્ર ધર્મ છે, બાકી…” યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું નિવેદન
ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે સનાતન ધર્મ એકમાત્ર ધર્મ છે અને બાકીના બધા સંપ્રદાયો અને પૂજા પદ્ધતિઓ છે. યોગીએ…
- નેશનલ
દિલ્હી પોલીસે પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓના 30 સ્થળો પર દરોડા પાડ્યા, મોબાઈલ-લેપટોપ જપ્ત
ચીનથી ફંડિંગ લેવાના મામલામાં દિલ્હી પોલીસે ડિજીટલ ન્યુઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોને સંબંધિત સ્થળો પર દરોડા પાડ્યા છે, સાથે ઘણા અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક સાથે 30 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ…
- ઇન્ટરનેશનલ
બાંગલાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ: મૃત્યુઆંક 1000ને પાર, WHOએ આપી આ ચેતવણી
ઢાકાઃ બાંગલાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ યથાવત છે. મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો છે. મૃતકોમાં 15 વર્ષ અને તેથી ઓછી ઉંમરના, શિશુઓ સહિત 112 બાળકો પણ સામેલ છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2023 માં બાંગલાદેશમાં ડેન્ગ્યુ તાવથી 1,000 થી વધુ લોકો…
- મહારાષ્ટ્ર
Lok sabha election 2024: પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ
મુંબઇ: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાંથી લડે તેવી શક્યકાઓ છે. ખાસ વાત તો એ છે કે આ અંગેની જાણકારી પ્રિયંકા ગાંધીના રાજકીય સલાહકાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આપી છે.પ્રિયંકા ગાંધી એ દેશના સૌથી લોકપ્રિય નેતા છે. ત્યારે કાર્યકર્તાઓના આગ્રહને…
- ઇન્ટરનેશનલ
લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે ફરી એકઠા થયા ખાલિસ્તાનવાદીઓ, નિજ્જરના સમર્થનમાં કર્યા સૂત્રોચ્ચાર
લંડનઃ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભારત વિરોધી નારા લગાવ્યા હતા. આ દરમિયાન હાઈ કમિશન પાસે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ દાવો કર્યો હતો કે…