- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં 1 જૂનથી અત્યાર સુધી સરેરાશનો 96 ટકા વરસાદ નોંધાયો: જ્યારે દેશમાં સરેરાશનો 94 ટકા વરસાદ
મુંબઇ: દેશમાં કેટલાંક વિસ્તારોમાં સારો વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ થયો છે. દરમીયાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ 1 જૂનથી અત્યાર સુધી સરેરાશ 94 ટકા વરસાદ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે.…
- નેશનલ
અકાસા એરની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, વારાણસી એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ
મુંબઈ/વારાણસી: મુંબઈથી ઉડાન ભરી રહેલા આકાસા એરલાઈનના એક વિમાને બોમ્બની ધમકીનો સંદેશ મળતાં તેનું વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, એવી એરલાઇન કંપનીના પ્રવક્તાએ જાણકારી આપી હતી.એરલાઈન્સના જણાવ્યા અનુસાર, પ્લેનમાં 166 લોકો સવાર હતા. જેમાં 159 મુસાફરો, એક…
- ઇન્ટરનેશનલ
‘વિશ્વને એકસાથે લાવવું મહત્વપૂર્ણ છે…’ વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલમાં વિદેશ પ્રધાન જયશંકરની મહત્વપૂર્ણ વાત
વોશિંગ્ટનઃ આર્ટ ઓફ લિવિંગનો ચોથા ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’ નો વોશિંગ્ટન, અમેરિકામાં આરંભ થઇ ગયો છે. 100 થી વધુ દેશોના 17 હજાર કલાકારો, ઘણા રાષ્ટ્રીય વડાઓ અને વિચારકો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ 1 ઓક્ટોબર સુધી ચાલશે.…
- નેશનલ
તો શું 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને એલઈટી ચીફ હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનની હત્યા થઇ?
પેશાવરઃ કમાલુદ્દીન સઇદનું અપહરણ થયું હોવાના મીડિયા અહેવાલો બહાર આવ્યાના બે દિવસ બાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે હવે એવી પોસ્ટ્સથી ભરપૂર છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કમલુદ્દીનનો મૃતદેહ પાકિસ્તાનના પેશાવરમાં મળી આવ્યો છે. કમાલુદ્દીન સઈદ 26/11 મુંબઈ આતંકવાદી…
- ઇન્ટરનેશનલ
કેનેડાના ગુરુદ્વારામાં મણિપુરના આદિવાસી નેતાનું ભાષણ, ખાલિસ્તાન સાથેના સંબંધો અંગે અટકળો
મણિપુર હિંસા અંગે કુકી-ઝો આદિવાસી જૂથના નેતાએ કેનેડાના એક ગુરુદ્વારામાં એક ભાષણ આપ્યું હોવાનું બહાર આવતા વિવિધ અટકળો શરુ થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ઓગસ્ટ મહિનામાં કેનેડાના સરે શહેરના એ જ ગુરુદ્વારામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેના પ્રમુખ…
- આમચી મુંબઈ
મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડમાં સંજય રાઉતના નજીકના સાથીની મુખ્ય ભૂમિકા : ઇડીની ચાર્જશીટમાં આરોપ
મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતના નજીકના સાથી સુજીત પાટકર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ ઉદ્યોગપતિ સુજીત પાટકરે મુંબઈમાં જમ્બો કોવિડ-19 સેન્ટર ચલાવવા માટે તેમની ભાગીદારી પેઢીને…
- નેશનલ
કોંગ્રેસ-આપ મતભેદ અંગે કેજરીવાલે કહ્યું- ‘આપ ઈન્ડિયા અલાયન્સ સાથે છે’
પંજાબ પોલીસે 2015ના ડ્રગ્સ કેસમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુખ પાલ સિંહ ખૈરાની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ પંજાબની આમ આદમી પાર્ટી સરકાર અને કોંગ્રેસ વચ્ચે મતભેદોના અહેવાલો સામે આવવા લાગ્યા હતા. બંને પક્ષો વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’નો ભાગ છે. આ મામલે…
- આમચી મુંબઈ
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું મુંબઈ સેશન્સ કોર્ટમાં વિરોધ પ્રદર્શન, ભારતીય નાગરિકતા છોડવાની જાહેરાત
માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને આજે 15 વર્ષ પુરા થયા છે. આ વિસ્ફોટોના આરોપીઓમાં સમીર કુલકર્ણીનો સમવેશ થાય છે. આટલા વર્ષો વીતવા છતાં ચુકાદો ન આવતા સમીર કુલકર્ણીએ આજે શુક્રવારે મુંબઈની સેશન્સ કોર્ટની બહાર પ્રદર્શન કર્યું હતું. સમીર કુલકર્ણીએ “Not Worthy…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ ગાંધી જયંતિ પહેલા સ્વચ્છતા અભિયાનમાં જોડવા લોકોને આહ્વાન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ વાસીઓને પહેલી ઓક્ટોબરની સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. તેમજ પીએમ મોદીએ એક પોસ્ટ કરી છે કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
- નેશનલ
દિલ્હી: 25 કરોડની ચોરીના કેસમાં છત્તીસગઢમાંથી 3 આરોપીની ધરપકડ, સોનું જપ્ત
દિલ્હીના ભોગલમાં જ્વેલરી શોરૂમમાં રૂ.25 કરોડની જ્વેલરીની ચોરીના કેસમાં છત્તીસગઢમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય બદમાશોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ રિકવરી માટે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં મુખ્ય આરોપી લોકેશ શ્રીવાસ્તવ,…