- ઇન્ટરનેશનલ
ઇટાલીના વેનિસમાં ઓવરબ્રિજ પરથી બસ 100 ફૂટ નીચે ખાબકી, આગ લાગતા 21ના મોત
ઇટાલીના વેનિસમાં મંગળવારની રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિથેન ગેસથી ચાલતી એક બસ એક ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી હતી, દરમિયાન બસ વિજળીના તારના સંપર્કમાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં બે બાળકો અને કેટલાક વિદેશીઓ સહિત કુલ 21…
- નેશનલ
બાપુને સ્વચ્છાંજલિ: 1 ઓક્ટોબરના રોજ 8.75 કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર 1 ઓક્ટોબરના રોજ દેશભરમાં નવ લાખથી વધુ સ્થળોએ શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં 8.75 કરોડ લોકોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંગળવારે આ અંગેની માહિતી આપી. ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ, વડા…
- નેશનલ
કલમ 370 હટાવ્યા બાદ લદાખના કારગીલમાં પહેલીવાર ચૂંટણી, આજે થશે મતદાન
વર્ષ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા બાદ પ્રથમ વખત આજે કોઈ ચૂંટણી યોજવા જઈ રહી છે. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની કારગિલ વિંગમાં આજે ચૂંટણી યોજાવા…
- ટોપ ન્યૂઝ
સિક્કિમમાં વાદળ ફાટ્યું: અચાનક આવેલા પૂરમાં સેનાના 23 જવાન ગુમ, સર્ચ ઓપરેશન શરૂ
ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પાસે વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું. પુરના પાણીના ઝાપેટામાં આવતા 23 સેનાના જવાન ગુમ થઇ ગયા છે. જવાનોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું…
- ટોપ ન્યૂઝ
ચિંતાજનક: રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 5ના મોત, હેલ્થ ચેકપ કરાવવા તબીબોએ આપી સલાહ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવાન વયના લોકોમાં હૃદય રોગના હુમલાથી મોતના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. એવામાં રાજકોટમાં ગઈકાલે સોમવારે એક એક જ દિવસમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત થતા સ્થિતિ ચિંતા જનક બનતી જણાઈ રહી છે. નવરાત્રી નજીક છે…
- ઇન્ટરનેશનલ
ખાલિસ્તાનીઓ મુદ્દે ભારતે ફરી કડકાઈ બતાવી, કેનેડાના 40 રાજદ્વારીઓને કેનેડા જવા કહ્યું
કેનેડામાં ખાલિસ્તાનની ઉગ્રવાદી નીજ્જરની હત્યાના મુદ્દા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારે વધુ એક આકરું પગલું ભર્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે કેનેડિયન અધિકારીઓને 10 ઓક્ટોબર સુધીમાં લગભગ 40 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે…
- ટોપ ન્યૂઝ
નાંદેડની હોસ્પિટલમાં ચાલી રહેલ રાજકીય સ્પર્ધાએ લીધો 20 બાળકો જીવ?
નાદેડ: નાંદેડની ડો. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીનું મૃત્યુ થયું છે. જેમાં દવાઓ અને સારવાર ન મળતાં 20 જેટલાં બાળકોનું મૃત્યુ થયું છે. ત્યારે હવે આ મુદ્દે વિરોધીઓ એ સરકાર પર આક્ષેપો કર્યા છે. સરકારી…
- ઇન્ટરનેશનલ
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ સર્ચ એન્જિનના વર્ચસ્વ અંગે ગૂગલ પર નિશાન સાધ્યું
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ સર્ચ એન્જિન માર્કેટમાં ગૂગલના વર્ચસ્વ અને કંપનીની બિઝનેસ પ્રેક્ટિસ પર આકરા પ્રહારો કર્યા હતા. સત્યા નડેલાએ સોમવારે યુએસની કોર્ટમાં કહ્યું કે સર્ચ એન્જિન માર્કેટમાં ગૂગલના વર્ચસ્વને કારણે હરીફો માટે ઉભરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.નડેલાએ વોશિંગ્ટન…
“સનાતન ધર્મ એ જ એક માત્ર ધર્મ છે, બાકી…” યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું નિવેદન
ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે સનાતન ધર્મ એકમાત્ર ધર્મ છે અને બાકીના બધા સંપ્રદાયો અને પૂજા પદ્ધતિઓ છે. યોગીએ…