- નેશનલ
‘ભ્રષ્ટ શાસન સામે ગૃહયુદ્ધનું આહ્વાન કરવું પડશે’ ચંદ્રાબાબુ નાયડુના બચાવમાં પુત્ર લોકેશનું નિવેદન
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના મહાસચિવ નારા લોકેશે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને તેના પિતા ચંદ્રબાબુ નાયડુનો બચાવ કરતા કહ્યું હતું કે મારા પિતા એક એવા રાજકારણી છે જેમના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી, પરંતુ તેમ છતાં કોઈ પુરાવા વિના તેમને રિમાન્ડ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં ચોથા દિવસે પણ આતંકવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટુકડી આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આજે શનિવારે સવારે સતત ચોથા દિવસે અનંતનાગ કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની સેનાની અથડામણ ચાલુ રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના દ્વારા ઘેરાયેલા કોકરનાગના જંગલોમાં…
- નેશનલ
કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે ભયનો માહોલ, કોઝિકોડમાં એક અઠવાડિયા માટે શાળા-કોલેજો બંધ
કેરળમાં નિપાહ વાયરસના જીવલેણ ચેપના કેસ વધીને છ થઈ ગયા છે. નિપાહ વાયરસના ચેપને ફેલાતો રોકવા કેરળ સરકાર વિવિધ પગલા ભરી રહી છે, સરકારે કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આમાં શાળાઓ, કોલેજો અને…
- નેશનલ
ગ્રેટર નોઈડામાં ગંભીર અકસ્માત: નિર્માણાધીન ઈમારતમાં લિફ્ટ તૂટી, ચાર શ્રમિકોના મોત
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક મોટો અકસ્માત થયો છે. ગ્રેટર નોઈડા પશ્ચિમમાં કન્સ્ટ્રકશન સાઈટ પર લિફ્ટ તૂટી પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લીફ્ટ તૂટી પડતા ચાર શ્રમિકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું…
- આપણું ગુજરાત
વડા પ્રધાનના જન્મ દિવસની ગુજરાતમાં ખાસ તૈયારીઓ થઈ રહી છે, સી.આર.પાટીલે આપી જાણકારી
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાત ભાજપ અનેક કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિવિધ કાર્યક્રમો 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પર સમાપ્ત થશે. વડા પ્રધાનના જન્મદિવસની રાજ્યવ્યાપી ઉજવણી અંગે માહિતી…
- નેશનલ
કોંગ્રેસ વિધાન સભ્ય મામન ખાનની ધરપકડ બાદ નૂહમાં કલમ 144 લાગુ, ઈન્ટરનેટ બંધ
હરિયાણા કોંગ્રેસના વિધાનસભ્ય મામન ખાનની આજે પોલીસે ધરપકડ કરી છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. મામન ખાનની ધરપકડ બાદ વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.…
- ટોપ ન્યૂઝ
જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં બે શંકાસ્પદ શખ્સની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી શહેરમાંથી ભારતીય સેનાએ બે શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરી છે. સેનાએ બંને પાસેથી બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય હથીયારો જપ્ત કર્યા છે. ભારતીય સેનાએ આ અંગે જાણકારી આપી હતી. બંને શંકાસ્પદની ધરપકડ એવા સમયે થઈ…
- નેશનલ
‘આંબેડકર ક્લાર્ક હતા, બંધારણ સાથે કોઈ લેવાદેવા નથી’, પૂર્વ VHP આગેવાનના બફાટ બાદ ધરપકડ
તમિલનાડુમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ભૂતપૂર્વ આગેવાન આરબીવીએસ મણિયને બીઆર આંબેડકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, આ બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આરબીવીએસ મણિયને સંત-કવિ તિરુવલ્લુવર વિરુદ્ધ પણ વાંધાજનક ટિપ્પણી કરી છે. ચેન્નઈ પોલીસે મણિયનની ટી નગર સ્થિત…
- ટોપ ન્યૂઝ
Nipah Virus : કેરળમાં વધુ એક કેસ નોંધાયો, કર્ણાટક સરકારે કેરળના પાડોશી જીલ્લામાં દેખરેખ વધારી
કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા કર્ણાટક સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કેરળના સરહદી જિલ્લાઓ (કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગરા અને મૈસૂર)…
- નેશનલ
આજથી શરૂ થશે સ્વચ્છતા અભિયાન 3.0નો પ્રથમ તબક્કો
આજથી દેશભરમાં ત્રીજા સ્વચ્છતા અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થશે. આ અભિયાનનો પ્રથમ તબક્કો 15 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તબક્કામાં તમામ મંત્રાલયો અને વિભાગો સ્વચ્છતા અંગેના પેન્ડિંગ કેસો અને સ્વચ્છતા માટેની જગ્યાઓની ઓળખ કરશે. નિકાલ કરવા યોગ્ય બિનજરૂરી સામગ્રીના…