- નેશનલ
નિપાહ વાયરસ કાબુમાં પણ ખતરો હજુ ટળ્યો નથી: કેરળના મુખ્ય પ્રધાન વિજયન
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસનો પ્રકોપ નિયંત્રણમાં છે, પરંતુ આ રોગનો ખતરો હજી સમાપ્ત થયો નથી. તેમણે કહ્યું કે હાલમાં નિપાહ ફાટી નીકળવાની બીજી લહેરની સંભાવનાને નકારી શકાય તેમ નથી. મુખ્ય પ્રધાને સમીક્ષા…
- નેશનલ
સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવી જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે એક સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દારૂ પીવા માટેની નિર્ધારિત કાયદેસરની વયની જેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની વય મર્યાદા હોય તો તે યોગ્ય રહેશે. જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટીલની ડિવિઝન બેન્ચે 30 જૂનના…
- ટોપ ન્યૂઝ
આઈસીસીએ મેચ ફિક્સિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, ત્રણ ભારતીય સહીત આઠ આરોપી સામે તપાસ
ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 2021માં યુનાઇટેડ અરબ અમીરાત(યુએઈ)માં રમાયેલી ટી-10 લીગ દરમિયાન ફિક્સિંગ બાબતે 3 ભારતીયો સહીત 8 લોકો સામે આરોપ લાગ્યા છે, સાથે સાથે કેટલાક અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો…
- ટોપ ન્યૂઝ
વૈશ્વિક અર્થતંત્રમાં મંદી છતાં ભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહેશે, ઓઈસીડીનો રીપોર્ટ
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(ઓઈસીડી)ના એક અહેવાલ મુજબ ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વિકાસ દર પ્રમાણમાં ઉંચો રહેવાની શક્યતા છે. 2023 અને 2024માં પણ ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર…
- ટોપ ન્યૂઝ
ભારત-કેનેડા વિવાદ: કેનેડાએ નાગરીકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ટાળવા કહ્યું, બ્રિટન-યુએસની ટીપ્પણી
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં થયેલી ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર સંસ્થાના એજન્ટનો હાથ હોવાના આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બની ગયા છે. હવે કેનેડાએ ભારત માટે તેની સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં…
- નેશનલ
દેશભરના 20 ક્રિકેટ સ્ટેડીયમ પરવાનગી વગર ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહ્યા છે, NGTની નોટિસ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT) એ દેશભરના 20 સ્ટેડિયમોને પરવાનગી વિના ભૂગર્ભજળના ઉપયોગ કરતા હોવા અંગે નોટીસ જાહેર કરી છે. એનજીટીએ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીને નોટિસ પાઠવી સ્ટેડીયમ્સ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે.ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, જસ્ટિસ સુધીર…
- નેશનલ
Cheetah Project: બીજેપી સાંસદ વરુણ ગાંધીએ વધુ ચિત્તા ભારત લાવવાની યોજના પર ચિંતા વ્યક્ત કરી
કુનો નેશનલ પાર્કમાં 9 ચિત્તાના મૃત્યુ બાદ ચિત્તા પ્રોજેક્ટને સફળતા મળવાની શક્યતા પર શંકા ઉપજી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે દક્ષિણ આફ્રિકામાંથી વધુ ચિતા લાવવાની યોજના જાહેર કરી હતી, આ અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ ધનખરે સંસદની નવી ઇમારત પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ખડગે ગેરહાજર રહ્યા
દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખરે આજે નવા સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, આ સાથે પ્રથમ વખત નવા સંસદ ભવન પર ત્રિરંગો લહેરાયો છે. નોંધનીય છે કે આવતીકાલે સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. અહેવાલો…
- સ્પોર્ટસ
Diamond League 2023: નીરજ ચોપરા ઈતિહાસ રચવાથી માત્ર 0.44 સેમી દૂર રહ્યો
ભારતના સુપરસ્ટાર જેવેલીન થ્રો ખેલાડી નીરજ ચોપરા પ્રતિષ્ઠિત ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો. યુએસએના ઓરેગોનમાં આયોજિત ડાયમંડ લીગ ટુર્નામેન્ટ દરમિયાન શનિવારે રાત્રે નીરજ ચોપરાએ તેના બીજા પ્રયાસમાં 83.80 મીટર દુર જેવેલીન ફેંક્યું હતું, આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પરંતુ…
- આપણું ગુજરાત
કોવિડ બાદ ગુજરાતમાં એન્ટીડિપ્રેસન્ટના વેચાણમાં 35 ટકાનો વધારો નોંધાયો
કોવિડ-19 પાનડેમિકે દુનિયાભરના લોકોની જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચાડી છે. કોવીડ સમયગાળા બાદ ભારતમાં પણ ડિપ્રેસન અને એન્ક્ઝાઈટીના કેસમાં વધારો નોંધાયો છે, એવામાં જાહેર થયેલા એક અહેવાલમાં ગુજરાત અંગે ચિંતાજનક માહિતી સામે આવી છે. કોવીડ બાદ ગુજરાતમાં એન્ટીડિપ્રેસન્ટ્સ…