- Top News

કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી રહ્યું છે? 80% વિઝા એપ્લીકેશન રદ
મુંબઈ: વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા છેલ્લા ઘણા વર્ષોથી પસંદગીનું સ્થળ રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2024 માં કેનેડામાં લગભગ 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં. પરંતુ હવે કનેડાએ તેની વિઝા પોલિસી કડક બનાવવામાં આવી રહી…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં ઉથલપાથલ: પ્રદર્શનકારીઓ વિદેશ પ્રધાનને બંધક બનાવીને લઇ ગયા, પૂર્વ વડાપ્રધાન પર હુમલો
કાઠમંડુ: નેપાળમાં છેલ્લા બે દિવસથી હિંસક પ્રદર્શનો થઇ (Nepal violence) રહ્યા છે, સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુવાનોએ બળવો પોકાર્યો છે. પ્રદર્શનોને પગલે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપવું (KP Sharma Oli resigned) પડ્યું છે. હવે યુવાનોને શાંત પાડવા અને…
- નેશનલ

ધમકીઓ બાદ ભારત પ્રત્યે ટ્રમ્પનું નરમ વલણ! વાટાઘાટો માટે તૈયાર, વડાપ્રધાન મોદીએ પણ આપ્યો જવાબ
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયતા થતી ભારતના ઉત્પાદનો પર ભારે ટેરીફ લગાવ્યા બાદ અને ભારત પર વેપાર પ્રતિબંધો લગાવવાની અનેક વાર ધમકીઓ આપ્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવી છે. એવામાં ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપ્યું…
- સ્પોર્ટસ

ક્યારે રમાયો હતો પહેલો એશિયા કપ? જુઓ વિજેતા દેશોની યાદી અને રસપ્રદ માહિતી
મુંબઈ: એશિયા કપની 17ની સિઝન આજથી શરૂઆત થવા જઈ રહી છે, એશિયા કપનું આ એડીશન T20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપ 2025નું યજમાન ભારત છે પરંતુ રાજકીય કારણોસર ટુર્નામેન્ટ યુનાઈટેડ અરબ અમીરાત (UAE) યોજાશે. આ વર્ષે ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ, ભારત,…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં અરાજકતાઃ પીએમ ઓલીએ આખરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ ભવનમાં આગચંપી…
કાઠમંડુ: ગઈ કાલે નેપાળમાં સરકાર વિરોધી પ્રદર્શનો ફાટી નીકળ્યા હતાં, જેને ડામવા માટે સરકારે તમામ પ્રયત્નો કર્યા હતાં, સેના અને પોલીસના ગોળીબારમાં 19 યુવકોના મોત થયા છે. કેટલાક વિસ્તારમાં કર્ફ્યું લાદવામાં આવ્યો છે.પ્રદર્શનકારીઓ પર લાઠી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો…
- નેશનલ

‘…તો પરિણામ સારું નહીં આવે’ ટ્રમ્પના વેપાર સલાહકારે ભારતને આવી ધમકી કેમ આપી?
વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયાત થતી ભારતની કેટલીક પેદાશો પર 50 ટકા ટેરીફ ઝીંક્યો છે, જેને કારણે ભારતને આર્થીક ફટકો પડ્યો છે. એવામાં ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ ભારતને વધુ એક વાર ધમકી આપી છે. તેમણે કહ્યું કે…
- ઇન્ટરનેશનલ

હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળમાં રહેતા ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી; જાણો શું કહ્યું?
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર મામલે સરકાર સામે હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા (Gen-Z protest in Nepal) હતાં, જેમાં 19 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારે સોશિયલ મીડિયા…
- નેશનલ

આજે ભારતને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: આ સાંસદો મતદાન નહીં કરે, આટલા વાગ્યે આવશે પરિણામ…
નવી દિલ્હી: જગદીપ ધનખરના રાજીનામાં બાદ ખાલી પડેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદ ભવનમાં મતદાન (Vice President Election) થશે. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર…









