- ટોપ ન્યૂઝ
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ જર્સીના રંગ પર મમતા બેનર્જી સવાલ ઉઠાવ્યા, કહ્યું- આ સ્વીકાર્ય નથી
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીના રંગ બાબતે સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપ પર ભારતીય ક્રિકેટ ટીમ સહિત દેશભરની વિવિધ સંસ્થાઓનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સુત્રોના અનુસાર, મધ્ય કોલકાતાના ખસખસ માર્કેટમાં…
- ઇન્ટરનેશનલ
OpenAIએ સેમ ઓલ્ટમેનને ChatGPTના CEO પદથી હટાવ્યા, મીરા મુરાતીને સોંપાઈ કમાન
ChatGPTની પેરેન્ટ કંપની OpenAIએ જણાવ્યું હતું કે કંપનીએ સીઈઓ સેમ ઓલ્ટમેનને બરતરફ કર્યા છે. કંપનીના બોર્ડે જણાવ્યું કે સેમ બોર્ડ સાથે વાતચીત કરવાની સતત અવગણના કરી રહ્યા હતા. કંપનીને લાગે છે કે તેઓ ફર્મનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી. બોર્ડના…
- ટોપ ન્યૂઝ
IND vs AUS ફાઇનલ: આવો હશે અમદાવાદની પિચનો મિજાજ, આ બોલરોને મળશે મદદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચો બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વર્લ્ડ કપ દરમિયાન અહીં બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને સ્પિનરોએ આ પીચ પર સારી બોલિંગ કરીને ઘણી વિકેટો લીધી છે. ફાસ્ટ બોલરોને પણ પીચથી…
- ટોપ ન્યૂઝ
વર્લ્ડ કપ ફાઈનલની તૈયારીઓ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કિલ્લામાં ફેરવાયું, ટ્રાફિક મેનેજમેન્ટ માટે ખાસ બંદોબસ્ત
અમદાવાદ: આવતીકાલે રવીવારે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આઈસીસી વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. 1 લાખ 25 હજારથી વધુ દર્શકો સ્ટેડીયમમાં મેચ જોવા માટે ઉમટશે. આ ઉપરાંત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઑસ્ટ્રેલિયાના નાયબ…
- નેશનલ
ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: ડ્રિલિંગ દરમિયાન જોરદાર અવાજ બાદ બચાવ કામગીરી બંધ, વધુ કાટમાળ પડવાની શક્યતા
દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ ગત રવિવારે સવારે ધરાશાયી થયા બાદ શુક્રવારે છઠ્ઠા દિવસે પણ ફસાયેલા કામદારોને બચાવવામાં સફળતા મળી ન હતી. ડ્રિલિંગ દરમિયાન જોરદાર અવાજ આવતા બચાવ કામગીરી અટકાવી દેવામાં…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: કુલ ઇનામી રકમ રૂ.83 કરોડ, કઈ ટીમને કેટલી ઈનામી રકમ મળશે
ગત 5 ઓક્ટોબરના રોજ શરુ થયેલો ક્રિકેટનો મહાકુંભ એટલે કે ODI વર્લ્ડ કપ 2023 પૂર્ણ થવાને આરે છે. આવતા રવિવારે ફાઈનલ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે 83 કરોડ રૂપિયાની ઈનામી રકમ દાવ પર છે. આ…
- નેશનલ
પુરાતત્વ વિભાગે જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વેનો રિપોર્ટ દાખલ કરવા માટે સમય માંગ્યો
વારાણસીના જ્ઞાનવાપી પરિસરના સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવા માટે આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)એ વધુ સમયની માંગી કરી છે. સર્વેનો અહેવાલ આજે વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારની સ્પેશિયલ ગવર્નિંગ કાઉન્સિલના અધિકારીએ જણાવ્યું હતું…
કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે વડાપ્રધાન મોદી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી
નવી દિલ્હી: કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નફરતભર્યું ભાષણ આપવાનો આરોપ મૂક્યો હતો અને કોંગ્રેસે ચૂંટણી પંચને તેમની સામે પગલાં લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાને મતદારોને કહ્યું હતું કે તમે એવી રીતે કમળનું બટન…
- ઇન્ટરનેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મોતની નિંદા કરી
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિની નિંદા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા પડકારોની પૃષ્ઠભૂમિમાં ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે એકતા અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બીજી વોઈસ ઓફ ગ્લોબલ…
- ટોપ ન્યૂઝ
કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં પાંચ આંતકવાદી ઠાર
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સ્થળ પર પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ…