-  અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટનો ATCને અંતિમ મેસેજ; જાણો શું કહ્યું હતું?
અમદાવાદ: 12 જુન 2025 ગુરુવારનો દિવસ ભારતના એવિએશન સેક્ટર માટે કાળા દિવસ તરીકે હંમેશા માટે નોંધાઈ ગયો છે. લંડનના ગેટવિક એરપોર્ટ માટે અમદવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓફ બાદ થોડી જ સેકન્ડ્સમાં જ એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 મેડીકલ કોલેજની…
 -  ઇન્ટરનેશનલ

ઇઝરાયેલ ઇરાન પર વધુ ભિષણ હુમલા કરશે; સેના પ્રમુખે આપી ચેતવણી
તેલ અવિવ: ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સ્થળો અને મીલીટરી સ્થળો પર એર સ્ટ્રાઈક કરીને મધ્ય પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તણાવની આગમાં ઘી હોમવા કામ કર્યું છે. હવે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી (Israel-Iran War) થઇ છે, બંને…
 -  શેર બજાર

આજે શેરબજાર ક્રેશ: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો, જાણો બજાર તુટવાના મુખ્ય કારણો
મુંબઈ: આજે શુક્રવારે ભારતીય શેર બજાર મોટા કડાકા સાથે (Indian stock market opening) ખુલ્યું. આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જનો સેન્સેક્સ (BSE SENSEX) 1264.18 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 80,427.81 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો નિફ્ટી-50 (NSE…
 -  ઇન્ટરનેશનલ

ઇઝરાયેલ-ઈરાન તણાવ: ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા એડવાઈઝરી
તેહરાન: ગત મોડી રાત્રે ઈઝરાયલે ઈરાનના સંખ્યાબંધ સ્થળોએ એર સ્ટ્રાઈક (Israel airstrike on Iran) કરી હતી. ઈઝરાયેલે ઈરાનની ન્યુક્લિયર સાઈટ્સને નિશાન બનાવી હતી, આ હુમલામાં ઈરાનની સેના રિવોલ્યુશનરી ગાર્ડસના વડાનું પણ મોત થયું હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ ઈરાને…
 -  અમદાવાદ

ક્રેશ થયેલા વિમાનમાં અગાઉ પણ ખામી સર્જાઈ હતી! સોશિયલ મીડિયા પર ક્રેશના કારણોની ચર્ચા
અમદાવાદ: આજે ગુરુવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં અમદાવાદના મેઘાણી નગરમાં એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. ત્યાર બાદ જાણમાં આવ્યું કે 242 પેસેન્જર્સને લઇને લંડન જવા ટેક ઓફ થયેલું એર ઇન્ડિયાનું વિમાન બીજે મેડીકલ કોલેજની ઇન્ટર્ન હોસ્ટેલ પર (Ahmedabad plane crash)…
 -  અમદાવાદ

Plane Crash: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી, સોનિયા ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યં
અમદવાદ: આજે ગુરુવારે એર ઇન્ડિયાનું પ્લેન મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 150 જેટલા લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જો કે મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેલા સંખ્યાબંધ ઇન્ટર્ન ડોક્ટર્સના…
 -  અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશમાં 105 લોકોના મોતની પુષ્ટિ; ભારત અને બ્રિટેનના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
અમદવાદ: ગુરુવારે બપોરે અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ (Ahmedbad Airplane Crash) થઇ હતી. વિમાન બીજે મેડીકલ કોલેજની અતુલ્ય હોસ્ટેલ પર ક્રેશ થયું, હતું આ હોસ્ટેલમાં ઇન્ટર્ન ડોક્ટર્સ રહેતા હતાં.…
 -  અમદાવાદ

Plane Crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિકો સવાર હતાં
અમદાવાદ: આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના ઘટી હતી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઇ હતી. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન…
 -  અમદાવાદ

Ahmedabad Plane Crash: વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ અમદવાદ જવા રવાના
અમદવાદ: આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના ઘટી હતી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થઇ હતી. આ વિમાન બોઇંગનું B787 VT-ANB એરક્રાફ્ટ હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં…
 -  નેશનલ

દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ: રાહુલ ગાંધી પર કર્યા હતા પ્રહારો
ભોપાલ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ કોંગ્રેસ રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહના સગા ભાઈ લક્ષ્મણ સિંહ(Laxman Singh)ને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી વિરોધી કામગીરી કરવા બદલ વિધાનસભ્ય રહી ચુકેલા લક્ષ્મણ સિંહને કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. છેલ્લા…
 
 








