- નેશનલ
સંજય સિંહની મુશ્કેલીઓ વધી શકે છે, EDએ તેમના નજીકના સાથીઓને સમન્સ પાઠવ્યા
કથિત દિલ્હી લિકર પોલિસી કોભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) સંજય સિંહના નજીકના સહયોગીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે સંજયસિંહને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. આવી સ્થિતિમાં, EDએ આ…
- ટોપ ન્યૂઝ
અમદાવાદ પોલીસે ભાગેડુ તરુણ જીનરાજને પકડી પાડ્યો, જાણો થ્રિલર ફિલ્મ જેવી સ્ટોરી
વર્ષ 2003માં વેલેન્ટાઈન ડેના રોજ અમદવાદમાં થયેલા સજની હત્યાકાંડનો આરોપી તરુણ જીનરાજ (સજનીનો પતિ) પોલીસને છેતરીને ભાગી ગયો હતો, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બુધવારના રોજ તેને દિલ્હીમાંથી પકડી પાડ્યો હતો. 15 દિવસના જામીન પર સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ ગત…
- નેશનલ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન લાંચ કેસમાં સીબીઆઈએ કેસ નોંધ્યો
ફિલ્મનું સર્ટિફિકેટ આપવાના બદલામાં લાંચ લેવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC) સામે કેસ નોંધ્યો છે. તમિલ અભિનેતા વિશાલે CBIને ફરિયાદ કરી હતી કે સપ્ટેમ્બર 2023 માં ફિલ્મના સર્ટિફિકેટ માટે તેમની પાસેથી 7 લાખ રૂપિયાની માગણી…
- નેશનલ
યુપીના ડોક્ટર કફીલ ખાને ફિલ્મ ‘જવાન’ માટે શાહરૂખ ખાનનો આભાર વ્યક્ત કરવા પત્ર લખ્યો
વર્ષ 2017 માં ઉત્તર પ્રદેશના ગોરખપુરની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના બાદ ચર્ચાનું કેન્દ બનાવનાર ડૉ. કફીલ ખાને ‘જવાન’ ફિલ્મ માટે શાહરૂખ ખાનનો આભાર માન્યો છે, આ માટે તેમણે એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે દાવો કર્યો હતો કે આ ફિલ્મનો…
- નેશનલ
ઉત્તર પ્રદેશ: કોન્ટ્રાક્ટરે ખંડણી ના આપતા વિધાન સભ્યના માણસોએ નવો બનેલો રોડ ખોદી નાખ્યો
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વિધાન સભ્યના ગુંડાઓએ સાત કિલોમીટરનો રોડ ખોદી નાખ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મજબ કોન્ટ્રાક્ટર પાસેથી ખંડણીના પૈસા ન મળતા બદમાશોએ નવો બનેલો રોડ ખોદી નાખ્યો હતો. કોન્ટ્રાક્ટરે પોતાની ઓળખ સ્થાનિક વિધાન સભ્યના માણસો તરીકે આપી હતી.કોન્ટ્રાક્ટરે…
- નેશનલ
મણિપુર: પવિત્ર ટેકરી પર ક્રોસ અને ધ્વજને બાબતે મેઇતેઈ-કુકી સમુદાયો વચ્ચે તણાવ
મણિપુરના મોઇરાંગ પાસે એક ટેકરી પર ક્રોસ અને એક સમુદાયનો ધ્વજ લગાવવાને કારણે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફરી વિવાદ ઊભો થયો છે. રાજધાની ઈમ્ફાલથી 60 કિમી દૂર તળાવ કિનારે આવેલા જિલ્લાના રહેવાસીઓ મેઇતેઈ સમુદાયના લોકો આ ટેકરીને પોતાનું પવિત્ર…
- ટોપ ન્યૂઝ
શાળામાં નમાઝ વિવાદ: જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને ક્લીન ચીટ આપી, હુમલાખોરો સામે એફઆઈઆર નોંધવા તાજવીજ
અમદાવાદ: ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ધાર્મિક સહિષ્ણુતાની ભાવના પ્રેરિત કરવા અન્ય ધર્મની પ્રાર્થનાઓ સાથે નમાઝ અદા કરવાના એક્ટનું પ્રદર્શન કરાયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા હિન્દુત્વવાદી સંગઠનોએ વિરોધ કરી શાળાના શિક્ષકને મારમાર્યો હતો.…
- નેશનલ
સાત ફેરા વગર હિન્દુ લગ્ન માન્ય નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન હિંદુ લગ્ન અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. હાઈ કોર્ટે કહ્યું છે કે હિન્દુ લગ્ન સાત ફેરા અને અન્ય ધાર્મિક વિધિઓ સંપન્ન થયા વિના માન્ય નથી. પતિએ પત્ની આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ છૂટાછેડા…
- ટોપ ન્યૂઝ
2019માં શરદ પવારની સંમતિ બાદ જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો દાવો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી) પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓ એનસીપી સાથે સરકાર બનાવવાના તેમના પ્રયાસના સમય અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે એનસીપીના…
- નેશનલ
વડા પ્રધાન મોદી આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાતે, જોધપુરમાં આઈઆઈટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યોમાં રાષ્ટ્રીય નેતાઓની આવનજાવન વધી રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ મધ્યપ્રદેશમાં રૂ. 12,600 કરોડ અને રાજસ્થાનમાં…