- ઇન્ટરનેશનલ
યુ.એસ.માં લેવિસ્ટન ગોળીબારનો આરોપી મૃત હાલતમાં મળી આવ્યો
અમેરિકાના મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં બુધવારે મોડી રાત્રે બનેલી ગોળીબારની ઘટનામાં 18 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદથી આરોપી ફરાર હતો, જેને કારણે શહેરમાં ભયનો માહોલ હતો. બે દિવસથીઓ સુરક્ષા અધિકારીઓ શંકાસ્પદ હુમલાખોરને…
- આપણું ગુજરાત
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ AMCએ 41 કન્સ્ટ્રક્શન સાઇટ્સ સીલ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગે 41 અન્ડર કન્સ્ટ્રકશન સાઇટ્સ સીલ કરી હતી. આ સાઇટ્સ નિયમ હેઠળ ફરજિયાત સલામતી નેટ અને એન્ટી પોલ્યુશન શીટ્સનો ઉપયોગ કરી રહી ન હતી. ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા વારંવાર…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ દિવસીય ટેક ઇવેન્ટની 7મી આવૃત્તિ 6G, 5G નેટવર્ક સુધારણા, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રો…
- નેશનલ
છઠ પૂજા સુધી રેલવે 283 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, ભીડ નિયંત્રણ માટે RPFની તૈયારી
રેલવે મુસાફરોની સુવિધા માટે અને ભીડ ઘટાડવા માટે ભારતીય રેલવે આ વર્ષે છઠ પૂજા સુધી 283 વિશેષ ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેનો 4,480 ટ્રીપ કરશે. રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી-પટના, દિલ્હી-શ્રી…
- સ્પોર્ટસ
INDvs ENG: આવી પીચ પર રમાશે મેચ, ભારતીય ટીમમાં થઇ શકે છે ફેરફાર
ICC મેન્સ વર્લ્ડ કપ 2023માં સતત પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ ઈન્ડિયા માટે આગામી પડકાર ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ હશે. 29મી ઓક્ટોબર રવિવારે લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાનાર મેચમાં ટીમ ઈન્ડિયા જીત મેળવીને…
- નેશનલ
કથિત રાશન કૌભાંડમાં ઇડીએ પશ્ચિમ બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ કથિત રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળ સરકારના પ્રધાન જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં ઇડીની ટીમ ગુરુવારે સવારે કોલકાતાના સોલ્ટ લેકમાં આવેલા મલિકના ઘરે…
- ટોપ ન્યૂઝ
પાકિસ્તાને આઠ દિવસમાં ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, બીએસએફના બે જવાનો અને ચાર નાગરિક ઘાયલ
આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેનાએ આઠ દિવસમાં બીજી વાર યુદ્ધવિરામ(સીઝફાયર)નું ઉલ્લંઘન કર્યું હતું. ગઈ કાલે ગુરુવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના અરનિયા સેક્ટરની આઠ ચોકીઓ પર પાકિસ્તાન સેનાએ અકારણ ગોળીબાર કર્યો હતો. જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાનો અને ચાર નાગરિકો…
- નેશનલ
ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને પાંચ રાજ્યોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ન કાઢવા નિર્દેશ કર્યો
નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્ર સરકારને આગમી મહીને વિધાનસભા ચૂંટણી છે એ પાંચ રાજ્યોમાં તેની પ્રસ્તાવિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ 5 ડિસેમ્બર સુધી ન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને સંબોધીને લખેલા એક પત્રમાં…
- આપણું ગુજરાત
ઉદ્યોગપતિના મૃત્યુ બાદ તંત્ર જાગ્યું, AMCએ રખડતા શ્વાનોની નસબંધી અભિયાન તેજ બનાવ્યું
વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું બોપલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાન નજીક રખડતા શ્વાનોના હુમલાને કારણે પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. AMCના કેટલ કંટ્રોલ એન્ડ ન્યુંસંસ ડીપાર્ટમેન્ટ(CCND) રખડતા શ્વાનોના નસબંધી અભિયાનને…
- નેશનલ
કર્ણાટકના ચિકબલ્લાપુરમાં ટાટા સુમો ટેન્કર સાથે અથડાઈ, 12ના મોત
આજે ગુરુવારે સવારે કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. સાજે સવારે 7.15 વાગ્યે NH 44 પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે ટાટા સુમો અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. મૃતકોમાં 8…