- આપણું ગુજરાત
સુરતવાસીઓએ તેમના પ્રિય ઓડિટોરીયમ ગાંધી સ્મૃતિ ભવનના નવનિર્માણ માટે ઝુંબેશ શરુ કરી
સુરતવાસીઓ માટે વર્ષોથી મનોરંજનનું કેન્દ્ર રહેલા ‘ગાંધી સ્મૃતિ ભવન’ ઓડિટોરીયમને તોડી પાડી મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ઓડિટોરીયમ બનવવા વચન આપ્યું હતું. સુરત મહાનગર પાલિકાએ ઓડિટોરીયમને તોડી તો પડ્યું પણ તેના પુનઃનિર્માણનું વચન હજુ સુધી પાડ્યું નથી. જેને કારણે શહેરના કળા રસિકો…
- ટોપ ન્યૂઝ
સ્પોર્ટ્સ માટે ગુજરાતને દેશમાં સૌથી વધુ ગ્રાન્ટ, પણ એશિયન ગેમ્સમાં ગુજરાતના ઝીરો મેડલ!
તાજેતરમાં ચીનનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સ- 2023માં ભારતીય ખેલાડીઓએ ઐતહાસિક પ્રદર્શન કરી 28 ગોલ્ડ સહિત 107 મેડલ્સમાં જીત્યા હતા. આ 107 મેડલમાંથી સૌથી વધુ 45 મેડલ હરિયાણાના ખેલાડીઓએ જીત્યા હતા, ત્યારે ગુજરાતના ખેલાડીઓ એક પણ મેડલ જીતી શક્ય ન હતા.…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈકોર્ટના મહિલા વકિલ મુંબઈ જતી ટ્રેનમાંથી ભેદી સંજોગોમાં ગુમ
મૂળ કેરળના વતની અમદાવાદમાં રહેતા ગુજરાત હાઈકોર્ટના મહિલા એડવોકેટ અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગુમ થઇ ગયા હોવાની કાલુપુર રેલવે સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેરળના કન્નુરના વતની અને અમદાવાદના રહેવાસી શીજા ગિરીશ સોમવાર સવારે 7:10 વાગ્યે અમદાવાદથી…
- ટોપ ન્યૂઝ
સિક્કિમ આવેલું પૂર માનવીય ભૂલ! ડેમ તુટતા પહેલા વેધર સ્ટેશને સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું
સિક્કિમમાં ગ્લેશિયલ સરોવર લોનાક ત્સો ફાટ્યા બાદ આવેલા વિનાશક પૂરમાં લગભગ સો લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, ડેમ પર સ્થાપવામાં આવેલા હવામાન મથકો અંગે ચોંકાવનારી માહિતી મળી છે કે નવા જ મુકાલાયેલા ઉપકરણોએ સિગ્નલ…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ પાર્વતી કુંડથી કૈલાશ પર્વતના દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે સવારે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ પિથોરાગઢ જિલ્લાના જોલિંગકાંગથી આદિ કૈલાશ પર્વતના દર્શન કર્યા, તેમણે પાર્વતી કુંડ પાસે આવેલા મંદિરમાં પૂજા અર્ચના કરી.પરંપરાગત પાઘડી અને રંગા(શરીરના ઉપરના ભાગમાં પહેરવામાં આવતા વસ્ત્રો)માં…
ઇઝરાયલમાં બાળકોના હત્યાકાંડ અંગે જો બાઈડેન જુઠ્ઠું બોલ્યા? વ્હાઈટ હાઉસે સ્પષ્ટ કરવી પડી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયલ અને પેલેસ્ટાઈના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે એક એવું આપ્યું હતું જે અંગે બાદમાં વ્હાઈટ હાઉસે ખુલાસો આપવો પડ્યો હતો. બાઈડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અમેરિકનો માટે શું થઈ રહ્યું છે…
- નેશનલ
નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટના: મૃતકોના પરિવારજનોને 14 લાખ રૂપિયા આપવામાં આવશે, દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ્દ
બિહારના બક્સરમાં ગઈ કાલે બુધવારે રાત્રે ટ્રેન અકસ્માત થયો હતો. બક્સરના રઘુનાથપુરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12506)ના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જયારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.દિલ્હીના…
- આપણું ગુજરાત
દીવ જતા પ્રવાસીઓ માટે ગુજરાત-દીવ બોર્ડર પર બનશે નવો લાયન સફારી પાર્ક
અમદાવાદ: દીવમાં દરિયાની મજા માણવા જતા પ્રવાસીઓ હવે સિંહ દર્શન પણ કરી શકશે. ગુજરાત વન વિભાગે ગુજરાત-દીવ બોર્ડર પર આંબરડી અને દેવળિયા સફારી પાર્ક જેવો જ લાયન સફારી પાર્ક સ્થાપવાની યોજના બનાવી છે. રાજ્યના વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે…
- નેશનલ
બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 કોચ ખડી પડ્યા, 4ના મોત, 30ની ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ નવી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામાખ્યા જઈ રહેલી 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, બુધવારે રાત્રે બિહારમાં અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. બક્સર જંક્શનથી ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ રઘુનાથપુર…
- નેશનલ
ભારતે પેલેસ્ટાઇનને પણ સાથ આપવો જોઇએ: કોંગ્રેસ સાંસદ શશી થરુર
નવી દિલ્હી: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ દિવસ થઇ ગયા છે. ત્યારે વૈશ્વિક સ્તરે આ મુદ્દે અનેક નિવેદનો આવી રહ્યાં છે. એમાં ભારત પણ અપવાદ નથી. ભારજ અને કોંગ્રેસ આ યુદ્ધ અંગે અનેક વિધાનો કરી રહ્યાં છે.…