- નેશનલ
India-Canada Row: ગુનેગારો અને આતંકવાદીઓને ડિબેટ માટે ન બોલાવવા ટીવી ચેનલોને સરકારની સલાહ
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે ઉભો થયેલો વિવાદ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. આ વિવાદ અંગે ટીવી ચેનલો પર વિવિધ ડીબેટ જોવા મળી રહી છે, ત્યારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલો…
- ટોપ ન્યૂઝ
હરિયાણાના પાણીપતમાં લૂંટારુઓનો આતંક, ત્રણ શ્રમિક મહિલાઓ બળાત્કાર ગુજારી લુંટ ચલાવી
હરિયાણાના પાણીપતના એક ગામમાં શ્રમિક મહિલાઓ પર અત્યાચારની બે આઘાતજનક ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણવ્યા મુજબ ચાર અજાણ્યા શખ્સોએ ત્રણ મહિલાઓ પર તેમના પરિવારના સભ્યોની સામે બળાત્કાર ગુજાર્યો હતો, અન્ય એક ઘટનામાં લૂંટારુઓએ મહિલાને માર મારી હત્યા કરી હતી.…
- ટોપ ન્યૂઝ
જમ્મુ અને કાશ્મીર: આતંકવાદી સાથે કથિત સંબંધોના આરોપસર પોલીસ અધિકારીની ધરપકડ
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટની આતંકવાદી ઓપરેટિવ સાથે કથિત સંબંધોના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરની સ્થાનિક કોર્ટ દ્વારા વોરંટ જાહેર કરવામાં આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા નાયબ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટનું…
- નેશનલ
શિવરાજ સિંહ ચૌહાણે ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કર્યું અનાવરણ કર્યું
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ઓમકારેશ્વરમાં આજે ગુરુવારે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી એકાત્મ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને અદ્વૈત લોકનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા તેમણે 21 કુંડના હવનમાં યજ્ઞ કર્યો હતો.મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, હું…
સુપ્રીમ કોર્ટે કાવેરી વોટર ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે, કર્ણાટકને ફટકો
સુપ્રીમ કોર્ટે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કર્ણાટકને આદેશ આપ્યો હતો કે તામિલનાડુ માટે પાણી છોડવામાં આવે. આદેશ હેઠળ કર્ણાટકને 28 સપ્ટેમ્બર સુધીમાં તમિલનાડુને પાણી આપવાનું હતું. જોકે, દુષ્કાળ જેવી…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ખાલિસ્તાની સુખદુલ સિંહની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી
પંજાબના મોગા જીલ્લાની દવિન્દર બંબિહા ગેંગના ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની કેનેડાના વિનીપેગમાં બુધવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં…
- નેશનલ
ભારત જોડો યાત્રા ચાલુ છે: દિલ્હીના રેલ્વે સ્ટેશન પર કુલી બન્યા રાહુલ ગાંધી, સમાન ઊંચક્યો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જનસંપર્ક વધારવા આવારનવાર સામાન્ય લોકો વચ્ચે પહોંચી તેમની સાથે વાતચીત કરી તેમની સમસ્યા સંભાળે છે. એવામાં હવે રાહુલ ગાંધી આજે ગુરુવારે સવારે દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરી હતી.…
- નેશનલ
Indian Railway: ટ્રેન અકસ્માતમાં એક્સ-ગ્રેશિયાની રકમ 10 ગણી વધારવામાં આવી, રેલવે બોર્ડનો નિર્ણય
ભારતીય રેલ્વે બોર્ડે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં ચૂકવવામાં આવતી એક્સ-ગ્રેશિયાની રકમમાં 10 ગણો વધારો કર્યો છે. એક્સ-ગ્રેશિયાની રકમમાં છેલ્લે વર્ષ 2012 અને 2013માં વધારો કરવામાં આવ્યો હતો. બોર્ડે કહ્યું કે હવે ટ્રેન અકસ્માતો અને અનિચ્છનીય ઘટનાઓમાં મૃત્યુ પામતા…
- નેશનલ
સપ્ટેમ્બરના વરસાદે રાહત આપી, દુષ્કાળની શક્યતા નહીવત
ચાલુ મહીંનાની શરૂઆતમાં એવી ભીતિ સેવાઈ રહી હતી કે આ વર્ષે દેશના કેટલાક પ્રદેશો દુષ્કાળગ્રસ્ત રહેશે. પરંતુ ચોમાસાના અંતે સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં અપેક્ષા કરતાં વધુ વરસાદ વરસતા હવે દુષ્કાળનો કોઈ ખતરો રહ્યો નથી.ગઈ કાલે બુધવારે મળેલા…
- નેશનલ
નીટ પીજી 2023ના કટ-ઓફ ઘટાડી શૂન્ય કરી દેવાયો, પરીક્ષા આપનાર દરેક કાઉન્સેલિંગમાં ભાગ લઇ શકશે
નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) એ ગઈ કાલે બુધવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (નીટ પીજી) 2023ના ક્વોલિફાઇંગ પર્સેન્ટાઇલ કટઓફને ઘટાડીને તમામ કેટેગરી માટે શૂન્ય કરી દીધી હતો. આનો અર્થ એ છે કે હવે નીટ પીજી 2023 ની પરીક્ષા…