- નેશનલ
ભારતીય રેલ્વે માટે આજે મહત્વપૂર્ણ દિવસપીએમ મોદી 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દેશની 9 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનો દેશના અનેક રાજ્યો અને શહેરોને આવરી લેશે. આના દ્વારા ઘણા રૂટ પર મુસાફરો માટે સરળતા રહેશે. રવિવારે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક સુવર્ણ…
- ટોપ ન્યૂઝ
જો જોખમો વૈશ્વિક હોય તો તેનો સામનો કરવાની રીત પણ વૈશ્વિક હોવી જોઈએઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં આયોજિત ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023ને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સાયબર આતંકવાદ, મની લોન્ડરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વૈશ્વિક જોખમો વિશે પોતાનો અભિપ્રાય પ્રસ્તુત કરતા કહ્યું હતું કે જ્યારે ખતરો વૈશ્વિક હોય…
- નેશનલ
બીજેપી સાંસદ રમેશ બિધુરી ગૃહની ગરિમા ભૂલ્યા, સાંસદ દાનિશ અલીને અપશબ્દો કહ્યા
ગઈકાલે ગુરુવારે ભાજપના સાંસદે ગૃહની ગરિમાને લાંછન લગાડે એવી હરકત કરી હતી. જ્યારે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતા અંગે ચર્ચા થઇ રહી હતી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ રમેશ બિધુરીએ બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીને ધર્મ વિશેષક વાંધાજનક…
- નેશનલ
દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધ યથવાત રહેશે, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો નિર્ણય
દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો, જે અંતર્ગત ફટાકડા પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો 2018નો નિર્ણય અકબંધ રહેશે. ફટાકડા પરનો પ્રતિબંધ આ દિવાળીમાં પણ ચાલુ રહેશે. દિલ્હી/એનસીઆર સિવાય દેશમાં ગ્રીન ફટાકડાને મંજૂરી આપવામાં આવશે. સાથે જ ફટાકડામાં બેરિયમના…
- ટોપ ન્યૂઝ
યુપી એન્કાઉન્ટર: મહિલા કોન્સ્ટેબલ પર હુમલાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત, ત્રણ પોલીસકર્મી ઘાયલ
અયોધ્યા-સરયૂ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપી અનીશ ખાન શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેના બે સાથી આઝાદ અને વિશ્વંભર દયાલ ઘાયલ થયા હતા. 30 ઓગસ્ટે સરયૂ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો. મહિલા…
- નેશનલ
ભારતની તમામ સંસ્થાઓ આરએસએસથી પ્રભાવિત છે, રાહુલ ગાંધીનું નિવેદન
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થાની સ્થિતિ અંગે જાહેર નિવેદનોમાં ચિંતા વ્યક્ત કરતા રહે છે. તેમની યુરોપ યાત્રા દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ બધુ બદલાઈ ગયું છે. તેમણે દાવો કર્યો…
- આમચી મુંબઈ
જાન્યુઆરીમાં યોજાશે મુંબઇ મહોત્સવ: સરકારનો નિર્ણય, આનંદ મહિન્દ્રાને સોંપવામાં આવી જવાબદારી
મુંબઇ: રાજ્યમાં ટુરિઝમને વિકસીત કરી મુંબઇને વૈશ્વિક ટુરિઝમના નક્શા પર લાવવા માટે દુબઇ અને ન્યુયોર્ક ફેસ્ટીવલની પાર્શ્વભૂમી પર દર વર્ષે જાન્યુઆરીમાં ત્રીજા શનિવારથી ચૌથા રવિવાર સુધી કુલ 9 દિવસના સમયગાળા દરમીયાન મુંબઇ મહોત્સવનું મુંબઇ અને પરામાં વિવિધ સ્થળે આયોજન કરવાનો…
- નેશનલ
India-Canda Row: પંજાબના ટ્રાવેલ એજન્ટો પરેશાન, કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ
ચંદીગઢઃ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ તણાવ કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાન કરી રહ્યો છે ત્યારે પંજાબના ટ્રાવેલ એજન્ટો પણ આ મામલે સ્પષ્ટતાના અભાવે પરેશાન છે. મીડિયા અહેવાલોને કારણે ચિંતિત વાલીઓ ટ્રાવેલ એજન્ટોની ઓફિસની મુલાકાત લઈ રહ્યા…
- સ્પોર્ટસ
WWC:અંતિમ પંઘાલે બ્રોન્ઝ મેડલ જીત્યોભારતને કુસ્તીમાં પહેલો ઓલિમ્પિક ક્વોટા મળ્યો
બેલગ્રેડ (સર્બિયા): વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં યુવા ભારતીય કુસ્તીબાજ પંઘાલે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી. આ જીત સાથે અંતિમ પંઘાલે 53 કિગ્રા વર્ગમાં પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી દીધું છે. સ્વીડનની એમ્મા જોના ડેનિસ માલમગ્રેન સામે…
- નેશનલ
Chandrayaan-3 update: ચંદ્રયાન-3 માટે આજે મહત્વનો દિવસ… ચંદ્ર પર થશે સવાર… ‘પ્રજ્ઞાન એક્ટિવ’ થશે?
નવી દિલ્હી: ચંદ્રયાન-3 માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હવે 16 દિવસના સ્લીપમોડ બાદ ISRO શુક્રવારે એટલે કે આજે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એક્ટીવ કરવામાં આવશે. ચંદ્રપર સૂર્ય પ્રકાશ આવવાનો હોવાથી લેન્ડર અને રોવરની ઉપર આવેલ સોલર પેનલ…