- નેશનલ
દિલ્હીમાં મોબ લિંચિંગ: પ્રસાદની ચોરીની આશંકાથી ટોળાએ યુવકની હત્યા કરી, છની ધરપકડ
દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મોબ લિન્ચિંગ ઘટના બની હતી. 26 સપ્ટેમ્બરે સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ પ્રસાદની ચોરીની શંકામાં એક મુસ્લિમ સમુદાયના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. સુંદર નગરી વિસ્તારમાં લોકોના ટોળા દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવતા ઈસાર અહેમદનું…
- નેશનલ
ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા એમ.એસ.સ્વામીનાથનનું 98 વર્ષની વયે અવસાન
ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને દેશના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનું આજે નિધન થયું છે. તેમણે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમનું 98 વર્ષની વયે અવસાન થયું. તેમને દેશમાં હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે.પ્રોફેસર સ્વામીનાથન એક પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક હતા.…
- નેશનલ
ઉજ્જૈન રેપ કેસ: સગીરા સાથે બળાત્કાર કેસમાં ત્રણની ધરપકડ, પોલીસે કહ્યું લોકોએ બાળકીને મદદ કરી હતી
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સગીર બાળકી પર બળાત્કારના મામલામાં પોલીસે તપાસ બાદ ઘણા ખુલાસા કર્યા છે. પોલીસ અધિકારીઓનું પણ કહેવું છે કે લોકોએ પીડિતાની મદદ કરી હતી. તેને પૈસા, કપડાં અને ખાવાની વસ્તુઓ પણ આપી હતી. પીડિતાની હાલત હાલ ખતરાની બહાર…
- Uncategorized
‘ભારતની સંસદ અમારા નિશાના પર’ ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યા છે. દિલ્હીના ISBT વિસ્તારમાં પન્નુએ ફ્લાયઓવરની દીવાલો પર અને કેટલીક અન્ય જગ્યાઓ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો…
- નેશનલ
પંજાબ પોલીસે કોંગ્રેસ વિધાનસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ કરી
પંજાબ પોલીસે કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ ખૈરા પર મોટી કાર્યવાહી કરતા ધરપકડ કરી છે. પંજાબના ભુલથાથી કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ ખૈરાની જલાલાબાદ પોલીસે આજે ગુરુવારે સવારે 6.30 વાગ્યે ધરપકડ કરી હતી.જલાલાબાદ પોલીસ આજે વહેલી સવારે ખૈરાના ધરપકડ કરવા માટે ચંદીગઢ સ્થિત તેમના…
- નેશનલ
દિલ્હીના જ્વેલરીના શોરૂમાંથી 25 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી, દિવાલ તોડીને ઘુસ્યા તસ્કરો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંગપુરા વિસ્તારમાં એક જ્વેલરી શોરૂમમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દિવાલ તોડીને કરોડો રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલરની છે.જ્વેલરી શોરૂમની દિવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ આ ઘટનાને અંજામ…
- આપણું ગુજરાત
પંચમહાલના ઘોઘંબામાં ખાડામાં ડૂબી જતા 4 બાળકોના મોત, ગામમાં શોકનો માહોલ
પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે આજે સવારે દુ:ખદ ઘટના બની હતી. ખાડામાં ન્હાવા પડેલા એક જ ગામના 4 બાળકોના ડૂબી જવાથી મોત નીપજયાં હતા. ચાર બાળકોના મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો લાગણી છે. ઘટનાની જાણ થતાં…
- નેશનલ
કર્ણાટકમાં બે શખ્સોએ મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવી ધમકી આપી, તણાવ ભડકાવવાનો પ્રયાસ
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં કેટલાક અસામાજિક તત્વોએ બે સમુદાયો વચ્ચે તણાવ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો, બે શખ્સોએ કથિત રીતે મસ્જિદમાં ઘૂસીને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હોવાનો બનાવ બન્યો હતો. કડાબા પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે આ…
- નેશનલ
51 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિમણૂક પત્રનું વિતરણ કર્યું
આજે મંગળવારની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ યુવાનોને અલગ-અલગ વિભાગોમાં સરકારી નોકરી આપવામાં આવી છે. 46 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી…
- નેશનલ
લખનઉના ભાજપના વિધાનસભ્યના સરકારી ફ્લેટમાં યુવકની આત્મહત્યા, સામે આવ્યું કારણ
લખનઉના હઝરતગંજમાં બીજેપી વિધાનસભ્ય યોગેશ શુક્લાના સરકારી ફ્લેટમાં તેમના સોશિયલ મીડિયા ટીમના સભ્યએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની માહિતી મળતાં પોલીસની ટીમ તપાસ માટે પહોંચી હતી, પોલીસ અધિકારીઓ દરવાજો તોડી અંદર ગયા અને મૃતદેહને નીચે…