- નેશનલ
ધાર્મિક ગ્રંથોમાં કોઈ કોપીરાઈટ હોઈ શકે નથી, પરંતુ તેના રૂપાંતરણના પર હોઈ શકે: દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે ઈસ્કોનના સ્થાપક શ્રીલ પ્રભુપાદ દ્વારા સ્થાપિત ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ સંબંધિત સામગ્રીના પુનઃપ્રકાશન અને પ્રસાર કરવા કેટલીક સંસ્થાઓ પર રોક લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ધાર્મિક ગ્રંથો પર કોઈ કોપીરાઈટ હોઈ શકે નહીં, પરંતુ તેમના રૂપાંતરણ, જેમ…
- ટોપ ન્યૂઝ
ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ, ગોળીબારમાં ત્રણ ઘાયલ
ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગઈ કાલે સોમવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન ગોળીબાર પણ થયો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે…
- ટોપ ન્યૂઝ
કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા પત્રકારોને સમર્પિત સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
દેશભરમાં કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા પત્રકારોને સમર્પિત એક સ્મારકનું ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નોઇડા મીડિયા ક્લબ દ્વારા બનાવવામાં આવેલ સ્મારકમાં દેશના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 497 પત્રકારોના નામ છે જેઓ કોવિડ-19 પાનડેમિક…
- ઇન્ટરનેશનલ
કેનેડાથી મળ્યા ગુડ ન્યુઝ
નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત સાથે સર્જાયેલા આંતરરાષ્ટ્રીય વિવાદ વચ્ચે કેનેડાથી સારા સમાચાર આવ્યા છે. એવી અપેક્ષા છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરનાર ગોલ્ડી બ્રારને ભારતને સોંપશે.…
- મહારાષ્ટ્ર
સરકારી હોસ્પિટલમાં 24 લોકોના મોત પર રાજકારણ શરૂ
નાંદેડઃ થાણેની સરકારી હૉસ્પિટલમાં એક દિવસમાં 18 લોકોના મૃત્યુ થયા હતા એ ઘટનાની યાદ હજી તાજી જ છે, ત્યાં મહારાષ્ટ્રના નાંદેડમાં સરકારી સરકારી હૉસ્પિટલમાં દવાને અભાવે 12 નવજાત બાળક સહિત 24 જણના મૃત્યુ થયા હોવાની ચોંકાવનારી માહિતી આવી છે અને…
- મહારાષ્ટ્ર
વર્ધામાં એકતરફી પ્રેમમાં યુવતીની ક્રુર હત્યા
વર્ધા: એક તરફી પ્રેમમાં વર્ધામાં એક 23 વર્ષની યુવતીની તેના જ ઘર બહાર હત્યા કરવામાં આવી છે. આ અરેરાટીભરી ઘટના વર્ધાના સેલૂ તાલુકામાં આવેલ દહેગામ ગોસાવીમાં બની છે. સોમવારે રાત્રે આ ઘટના બની હતી. જોકે આ ઘટનાને કારણે ગામમાં તનાવપૂર્ણ…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (03-10-2023): આજનો મંગળવાર આ રાશિના જાતકો માટે રહેશે ખાસ, હનુમાનજીની હશે વિશેષ કૃપા
મેષ: આજનો દિવસ પ્રસન્ન રહેશે. તમે આખો દિવસ ખૂબ ખૂશ રહેશો. આજે બિઝનેસમાં મોટો ફાયદો થવાની શક્યતા છે. તમને સારો નફો થઇ શકે છે. શક્ય હોય તો આ નફાનો નાનકડો ભાગ કોઇ ગરીબને દાન કરજો. કોઇ નવા કામની શરુઆત કરી…
- નેશનલ
બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કર્યો, અત્યંત પછાત વર્ગ 36 ટકા
બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. બિહાર સરકાર પર આ રિપોર્ટ જલ્દી જાહેર કરવા માટે ઘણું દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે આખરે આજે સોમવારે ગાંધી જયંતીના દિવસે રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ આ રિપોર્ટ…
- નેશનલ
કર્ણાટકના શિવમોગ્ગામાં ઈદના જુલૂસ પર પથ્થરમારો થતાં હિંસા ભડકી, તણાવનો માહોલ
કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને પગલે વહીવટીતંત્રે રાગી ગુડ્ડા વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરી છે. આ સાથે રાગી ગુડ્ડામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કર્ણાટકના શિવમોગામાં ગઈકાલે રાત્રે એક ઈદના સરઘસ પર પથ્થરમારો બાદ હિંસા ફાટી…
- નેશનલ
દિલ્હી પોલીસને મળી મોટી સફળતા: ISISના ત્રણ આતંકીઓની ધરપકડ, મોસ્ટ વોન્ટેડ શાહનવાઝ પણ ઝડપાયો
દિલ્હી પોલીસને આજે સવારે મોટી સફળતા હાથ લાગી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ કરી છે. NIAએ આ આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. પૂછપરછ બાદ આતંકીને…