- ઇન્ટરનેશનલ
લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં નીકળેલી રેલીમાં હિંસા, 120થી વધુ લોકોની ધરપકડ
લંડન: ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં પેલેસ્ટાઈન તરફી રેલીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ 120 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ લંડનમાં લગભગ ત્રણ લાખ પેલેસ્ટાઈન સમર્થકોએ રેલી કાઢી હતી. જવાબમાં જમણેરી સમર્થકોએ પણ રેલી કાઢી હતી અને બે રેલીઓ વચ્ચે…
- મહારાષ્ટ્ર
લક્ષ્મી પૂજામાં વરસાદનું વિઘ્ન: આ શહેરોમાં આજે વરસાદની રી-એન્ટ્રી
મુંબઇ: શુક્રવારે મુંબઇ સહિત થાણેમાં થયેલા વરસાદે લોકોની દિવાળીની શોપીંગની મજા બગાડી હતી ત્યાં હવે આજે લક્ષ્મીપૂજાના દિવસે રાજ્યમાં કમોસમી વરસાદની હાજરી પુરાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે કોકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (12-11-2023): આજે છે દિવાળી, આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, આવકમાં થશે વધારો
મેષ: આજે તમારી નિર્ણય શક્તીમાં વધારો થશે. તમે તમારી નજીકના લોકોને સંપૂર્ણ સહયોગ કરશો. વેપારીઓ માટે દિવસ શુભ રહેશે. તમારા ઔધ્યોગીક પ્રયાસોમાં ગતી આવશે. વ્યાવસાયમાં કોઇને ભાગીદાર ના બનાવતા. આર્થિક સ્થિતીને મજબૂત કરવા તમે જે પણ પ્રયાસો કરશો તેમાં તમને…
- નેશનલ
ઝારખંડ: ઓવરહેડ વાયર તુટતાં ટ્રેનના ડ્રાઈવરે લગાવી ઈમરજન્સી બ્રેક, 2 ના મોત
ધનબાદ: ઝારખંડના કોડરમા જિલ્લામાં શનિવારે એક ટ્રેન અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા હતા. ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર તૂટવાને કારણે દિલ્હી જતી ટ્રેનને અચાનક રોકવામાં આવતી હતી. પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગોમોહ અને કોડરમા રેલ્વે…
- નેશનલ
વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે દેશના મારા પોતાના પરિવારના સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ખાસ તહેવાર આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું…
- નેશનલ
હરિયાણામાં લઠ્ઠાકાંડ: યમુનાનગરમાં ચોથા દિવસે વધુ ત્રણ લોકોના મોત, મૃત્યુઆંક 18 પર પહોંચ્યો
ચંદીગઢ: હરિયાણાના યમુનાનગર જીલ્લામાં બુધવારે લઠ્ઠાકાંડને કારણે પ્રથમ મોત બાદ આજે ચોથા દિવસે વધુ ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જિલ્લામાં ઝેરી દારૂ પીને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 18 પર પહોંચી છે. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી…
- ટોપ ન્યૂઝ
મહાદેવ એપ કેસમાં 18 આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ નોઈડા પોલીસ તપાસ કરશે
દેશભરમાં ચર્ચિત મહાદેવ સટ્ટાબાજીની એપ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા 18 આરોપીઓ સામે નોઈડા પોલીસ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરશે. આ મામલે નોઈડા પોલીસ સ્ટેશન-39 માં કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે EDની અરજી પર મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ…
- મહારાષ્ટ્ર
‘શિરકા’, ‘શરબત’ અને ‘રોઝ વોટર’માંથી બોમ્બ બનાવતા હતા, ISIS પુણે મોડ્યુલ અંગે ચોંકાવનારા ખુલાસા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ISIS પુણે મોડ્યુલ અંગે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. NIAએ 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ આતંકવાદીઓ શિક્ષિત છે અને જાણીતી કંપનીઓમાં કામ કરતા હતા, તેમણે બોમ્બ બનાવવાની સામગ્રીને…
- આપણું ગુજરાત
સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી, 4 મુસાફરો બેભાન,1નું મોત
દિવાળીના રજાઓમાં વતન પરત ફરવા માટે સુરત રેલ્વે સ્ટેશન પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજ સવારથી સુરત રેલ્વે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી, શ્વાસ રુંધાઈ જતા એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ…