- નેશનલ
બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 કોચ ખડી પડ્યા, 4ના મોત, 30ની ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ નવી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામાખ્યા જઈ રહેલી 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, બુધવારે રાત્રે બિહારમાં અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. બક્સર જંક્શનથી ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ રઘુનાથપુર…
- નેશનલ
ભારતે પેલેસ્ટાઇનને પણ સાથ આપવો જોઇએ: કોંગ્રેસ સાંસદ શશી થરુર
નવી દિલ્હી: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ દિવસ થઇ ગયા છે. ત્યારે વૈશ્વિક સ્તરે આ મુદ્દે અનેક નિવેદનો આવી રહ્યાં છે. એમાં ભારત પણ અપવાદ નથી. ભારજ અને કોંગ્રેસ આ યુદ્ધ અંગે અનેક વિધાનો કરી રહ્યાં છે.…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા 30 વર્ષનો થયો, BCCIએ શુભેચ્છા પાઠવી, આવી રહી કારકિર્દી
આજે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો જન્મદિવસ છે. આજે તે 30 વર્ષનો થઈ ગયો છે. હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ સુરતમાં થયો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. BCCIએ પણ તેના સત્તાવાર…
- નેશનલ
PFI સાથે જોડાયેલા સંગઠનો પર NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા
પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા અન્ય સંગઠનો વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA) કાર્યવાહી કરી રહી છે. NIA તેમના સંગઠનને લગતા સ્થળો પર દરોડા પાડી રહી છે. યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળો પર આ…
- સ્પોર્ટસ
શુભમન ગિલની આજે ચેન્નાઈથી અમદાવાદ જશે, પાકિસ્તાન સામે રમવા અંગે પ્રશ્નચિહ્ન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ આજે ચેન્નાઈથી અમદાવાદ જવા રવાના થશે. તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે અને તે પાકિસ્તાન સામેની મેચમાં રમે એવી શક્યતા…
- ઇન્ટરનેશનલ
રશિયાએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું, કહ્યું હમાસ-ઈઝરાયેલ યુદ્ધ માટે અમેરિકા જવાબદાર
ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ યુદ્ધમાં ભારત સહીત અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા અને કેટલાક યુરોપિયન દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે ત્યારે આરબ દેશો સહીત પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન…
- ઇન્ટરનેશનલ
પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં હત્યા
પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકવાદી શાહિદ લતીફને લતીફ સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો હતો. શાહિદ લતીફ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.2016માં પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો…
- ટોપ ન્યૂઝ
આ તારીખે ગગનયાન મિશનનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવશે, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે આપી માહિતી
ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) હવે મહત્વકાંક્ષી સમાનવ અવકાશ મિશન ‘ગગનયાન’ પર કામ કરી રહ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ઈસરો 21 ઓક્ટોબરના રોજ ગગનયાન મિશન માટે પ્રથમ પરીક્ષણ કરશે.આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં…
- આપણું ગુજરાત
રાજકોટ માથે તોળાતું જળ સંકટ! આજી-1 ડેમમાં એક મહિનો ચાલે તેટલું જ પાણી
ચોમાસાએ વિદાય લીધાના હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં રાજકોટ અને આપપાસના વિસ્તારોમાં જળ સંકટ ઉભું થાય એવા સંકેતો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટને પાણી પૂરું પાડતા 3 ડેમોમાં આ વર્ષે જળ સ્તર સમાન્ય કરતા નીચું રહ્યું…