- સ્પોર્ટસ
‘હું ટીમ સાથે રહીશ….’, વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું નિવેદન
ICC વર્લ્ડકપ 2023માં દક્ષિણ આફ્રિકા સામે રવિવારે રમાનારી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડકપમાંથી બહાર થવાનું સ્પષ્ટ થયા બાદ હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વર્લ્ડ કપમાંથી…
- ઇન્ટરનેશનલ
ટાઈમ મેગેઝીનના કવર પર બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, સરમુખત્યારશાહીના આરોપ
ટાઈમ મેગેઝીનના આગામી અંકના કવર પેજ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના જોવા મળશે. ટાઈમ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું હતું કે તેમની સરકારને લોકતાંત્રિક રીતે સત્તા પરથી હટાવવી ખૂબ મુશ્કેલ છે. ઈન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું કે ‘મને પૂરો વિશ્વાસ…
- ટોપ ન્યૂઝ
મહાદેવ સટ્ટાબાજી એપ: પ્રમોટરોએ CM બઘેલને 508 કરોડ આપ્યા, EDનો દાવો, કોંગ્રેસનો પલટવાર
નવી દિલ્હી: છત્તીસગઢમાં વિધાન સભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટો દાવો કર્યો હતો. ED એ શુક્રવારે જણાવ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર, આ ફાસ્ટ બોલરને મળી જગ્યા
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે છે. જાણકારી મુજબ હાર્દિક પંડ્યાની જગ્યાએ હવે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો, 130થી વધુના મોત, હજારો ઘાયલ
નવી દિલ્હી: શુક્રવારે મોડી રાત્રે નેપાળના પશ્ચિમ ભાગમાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો છે, શનિવારની વહેલી સાવરે મળેલા અહેવાલ મુજબ ૧૩૦ વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અભયમને દર 5 મિનિટે 1 ઘરેલુ હિંસાનો કોલ મળે છે
ગુજરાતમાં મહિલાઓ સાથે ઘરેલું હિંસાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. એક અહેવાલ મુજબ 30 સપ્ટેમ્બર સુધી અભયમ 181 મહિલા હેલ્પલાઈને રાજ્યભરમાંથી ઘરેલુ હિંસા સંબંધિત 74,949 કોલ્સ પ્રાપ્ત થયા હતા, આમ હેલ્પલાઇનને દરરોજ સરેરાશ 276 કોલ અથવા દર પાંચ મિનિટે…
- નેશનલ
જ્ઞાનવાપી કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, અલાહાબાદ હાઈકોર્ટનો ઓર્ડર અકબંધ રહેશે
નવી દિલ્હી: આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી વારાણસીના જ્ઞાનવાપી કેસની સુનાવણીમાં મુસ્લિમ પક્ષને રાહત મળી ન હતી. અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રિતંકર દિવાકર દ્વારા કેસને સિંગલ જજની બેંચમાંથી ટ્રાન્સફર કરવાનો નિર્ણય અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષે આપેલી અરજીને ફગાવી…
- ટોપ ન્યૂઝ
અમેરિકન ડ્રીમ: 97,000 ભારતીય ગેરકાયદેસર પ્રવેશતા પકડાયા, એક વર્ષમાં સંખ્યા પાંચ ગણી થઇ
નવી દિલ્હી: ભારતીયો અમેરિકા જવા આંધળી દોટ મૂકી રહ્યા છે, ગેરકાયદે અમેરિકામાં ઘુસવા જતા લોકો સાથે દુર્ઘટનાઓના અવારનવાર અહેવાલો મળે છે, છતાં ભારતીયોમાં અમેરિકા જવાનો મોહ વધી રહ્યો એવું તાજેતરના આંકડા સ્પષ્ટ કરે છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન(UCBP) ડેટા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં દારૂ પરમીટ કૌભાંડ! નશાબંધી વિભાગમાં એજન્ટોનો દબદબો
અમદાવાદ: દારૂબંધી ધરવતા ગુજરાતમાં દારૂ પીવા માટે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આપવામાં આવતી પરમીટમાં છેતરપીંડી થઇ હોવાનું જાણવા મળ્યું છે. એક અખબારી અહેવાલ મુજબ ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગની અમદાવાદ જિલ્લા કચેરીમાં બનાવટી પરમીટ મળી આવી હતી. અધિકારીઓએ બનાવટી…
- ટોપ ન્યૂઝ
તહેવારોની સિઝનમાં IT વિભાગે અમદાવાદના ચાર બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડ્યા
દિવાળીનો તહેવાર નજીક છે એ પહેલા આવકવેરા (IT) વિભાગે અમદાવાદ શહેરના કેટલાક જાણીતા બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે ઇન્કમટેક્સ વિભાગની ટીમ ચાર બિલ્ડર સાથે સબંધિત સ્થાનો પર તપાસ કરવા પહોંચી હતી. મળતી માહિતી…