- ટોપ ન્યૂઝ
રાષ્ટ્રીય એકતા દિવસ:વડા પ્રધાન મોદીએ કેવડીયા ખાતે સરદાર પટેલને શ્રધાંજલિ અપર્ણ કરી, એકતા શપથ લેવડાવ્યા
આજે લોખંડી પુરુષ તરીકે ઓળખતા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. આ દિવસને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને નમનને…
- આપણું ગુજરાત
વડા પ્રધાન મોદીએ માં અંબાના દર્શન કર્યા, મહેસાણામાં જનસભા સંબોધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, લોકસભાની ચૂંટણી પહેલા તેમની આ ગુજરાત મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આજે સવારે ચીખલી હેલિપેડ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે ગબ્બર ખાતે માં અંબાના દર્શન કરીને…
- સ્પોર્ટસ
IND vs ENG: જો રૂટ નોટ આઉટ હતો? DRSના નિર્ણય અંગે ફરી વિવાદ
ઓન ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને ટેકનોલોજીની મદદથી ચકાસવા માટેની ડિસીઝન રીવ્યુ સિસ્ટમ(DRS) ફરી એક વાર વિવાદ આવી છે. ગઈ કાલે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં જો રૂટની વિકેટ અંગે ફરી એક વાર DRS અંગે વિવાદ સર્જાયો છે. ઇંગ્લેન્ડની ઇનિંગની શરૂઆતની ઓવરોમાં…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ ગાઝાની હોસ્પિટલોને નિશાના બનાવી રહ્યું છે! ગાઝામાં 3300થી વધુ બાળકોના મોતનો દાવો
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 23મો દિવસ છે. ઈઝરાયલની સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે. સોમવારે વહેલી સવારે ઇઝરાયલે ઉત્તરી ગાઝાની બે મોટી હોસ્પિટલોની આસપાસ હવાઈ અને જમીની હુમલાઓનો કર્યા હોવાનો દાવો હમાસે કર્યો હતો. ઈઝરાયલની સેના ગાઝા…
- IPL 2024
બર્મી આર્મીએ ઉડાવી વિરાટ કોહલીની મજાક, ભારતીય ફેન આર્મીએ આપ્યો જોરદાર જવાબ
ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવી હતી. રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના શૂન્ય પર આઉટ થઇ ગયો હતો.…
- નેશનલ
મનીષ સિસોદિયાને રાહત નહીં, સુપ્રીમ કોર્ટે જામીન આરજી ફગાવી
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સુનાવણી કરી હતી.સુનાવણી…
- નેશનલ
શ્રીલંકાના નૌકાદળે તામિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી
શ્રીલંકાના નૌકાદળે શનિવારે મોડી રાત્રે તમિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી હતી અને સાથે માછીમારી માટેની પાંચ બોટ પણ જપ્ત કરી હતી. રાજ્યના મત્સ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. શ્રીલંકાના નૌકાદળે શનિવારે રાત્રે એક ઓપરેશનમાં માછીમારોને પકડ્યા…
- નેશનલ
કેરળ બોમ્બ વિસ્ફોટ: 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત, મૃત્યુઆંક ત્રણ થયો
કેરળના એર્નાકુલમમાં રવિવારે સવારે થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને ૩ થયો છે. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલી 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સોમવારે સવારે કલામાસેરી સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં બાળકીનું મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે થયેલા વિસ્ફોટમાં…
- નેશનલ
આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના: મૃત્યુઆંક વધીને 13 થયો, વળતરની જાહેરાત
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે સાંજે બે પેસેન્જર ટ્રેનો અથડાઈ જતા મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આજે સોમવાર સવારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 થયો હતો, જ્યારે 40થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને વિશાખાપટ્ટનમ અને વિજિયાનગરમની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા…
- નેશનલ
મણિપુર હિંસા દરમિયાન લૂંટાયેલા હથિયારોમાંથી માત્ર 25 ટકા જ રિકવર થઇ શક્યા
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાના લગભગ છ મહિના થઇ ચુક્યા છે, હિંસા દરમિયાન ટોળાએ સેના અને પોલીસના હથિયારો લુંટી લીધા હતા. હવે રાજ્યમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર હિંસાના દરમિયાન ચોરાયેલા હથિયારોના 25 ટકા હથિયારો જ…