- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: કુલ ઇનામી રકમ રૂ.83 કરોડ, કઈ ટીમને કેટલી ઈનામી રકમ મળશે
ગત 5 ઓક્ટોબરના રોજ શરુ થયેલો ક્રિકેટનો મહાકુંભ એટલે કે ODI વર્લ્ડ કપ 2023 પૂર્ણ થવાને આરે છે. આવતા રવિવારે ફાઈનલ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે 83 કરોડ રૂપિયાની ઈનામી રકમ દાવ પર છે. આ…
- નેશનલ
પુરાતત્વ વિભાગે જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વેનો રિપોર્ટ દાખલ કરવા માટે સમય માંગ્યો
વારાણસીના જ્ઞાનવાપી પરિસરના સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવા માટે આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)એ વધુ સમયની માંગી કરી છે. સર્વેનો અહેવાલ આજે વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારની સ્પેશિયલ ગવર્નિંગ કાઉન્સિલના અધિકારીએ જણાવ્યું હતું…
કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે વડાપ્રધાન મોદી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી
નવી દિલ્હી: કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નફરતભર્યું ભાષણ આપવાનો આરોપ મૂક્યો હતો અને કોંગ્રેસે ચૂંટણી પંચને તેમની સામે પગલાં લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાને મતદારોને કહ્યું હતું કે તમે એવી રીતે કમળનું બટન…
- ઇન્ટરનેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મોતની નિંદા કરી
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિની નિંદા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા પડકારોની પૃષ્ઠભૂમિમાં ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે એકતા અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બીજી વોઈસ ઓફ ગ્લોબલ…
- ટોપ ન્યૂઝ
કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં પાંચ આંતકવાદી ઠાર
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સ્થળ પર પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ…
- નેશનલ
સવારે 9 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં 11.19% અને છત્તીસગઢમાં 5.71% મતદાન
આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. મધ્યપ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધી 11.19 ટકા મતદાન થયું હતું જ્યારે છત્તીસગઢમાં 5.71 ટકા મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે છત્તીસગઢમાં 70…
- ટોપ ન્યૂઝ
કેન્દ્રએ વિશ્વભારતી યુનિવર્સિટીને વિવાદાસ્પદ તકતીઓ બદલવા આદેશ આપ્યો
કોલકાતા: પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીને યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યા બાદ લાગવવામાં આવેલી તકતીઓ બાબતે વિવાદ ઉભો થયો હતો. કેન્દ્ર સરકારે આ વિવાદાસ્પદ તકતીઓ બદલવા આદેશ આપ્યો છે. સૂત્રએ જણાવ્યું…
- સ્પોર્ટસ
ફૂટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડમાં ભારતે કુવૈતને 1-0થી હરાવીને જીત સાથે શરૂઆત કરી
ભારતીય ફૂટબોલ ટીમે ગુરુવારે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી હતી. ભારતીય ટીમે કુવૈત સિટીના જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કુવૈતને 1-0થી હરાવ્યું હતું. પહેલા હાફમાં મેચ 0-0થી બરાબર રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ…
- ટોપ ન્યૂઝ
ચીને અન્ય દેશોની એક ઇંચ જમીન પર પણ કબજો નથી કર્યો: શી જિનપિંગ
વોશીંગ્ટન ડીસી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા પ્રવાસ દરમિયાન એક મહત્વનું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે ચીને ક્યારેય કોઈ દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી અને ન તો અમે ક્યારેય કોઈ યુદ્ધ શરૂ કર્યું…
- ટોપ ન્યૂઝ
પાંચ વર્ષમાં 3000 નવી ટ્રેન દોડશે, વેઇટિંગ ટિકિટની ઝંઝટ નહીં રહે: રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હી: ભારતીય રેલ્વે આગામી પાંચ વર્ષમાં 3,000 નવી ટ્રેનો શરુ કરવાની યોજના બનાવી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ રેલવેની વર્તમાન વાર્ષિક પેસેન્જર ક્ષમતાને 800 કરોડથી વધારીને એક હજાર કરોડ કરવા માટે આગામી ચાર-પાંચ…