- નેશનલ
ડોક્ટરોએ સાઈન બોર્ડથી લોકોને ભ્રમિત ન કરવા જોઈએ, મેડિકલ કમિશનની ડોકટરોને સલાહ
નેશનલ મેડિકલ કમિશન(NMC) એ તેના કેટલાક નિર્ણયોની એક ઈ-બુકલેટ બહાર પાડી છે, જેમાં કમીશનને પહેલાં મળેલી ફરિયાદો પર ડૉક્ટરોની તરફેણમાં કે વિરુદ્ધમાં નિર્ણયો આપવામાં આવ્યા છે. જેના એક ભાગમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ મોટા સાઈનબોર્ડ ન લગાવવા જોઈએ, કેમિસ્ટની…
- ઇન્ટરનેશનલ
પેલેસ્ટાઈન બાદ હવે લેબેનને ઈઝરાયલ પર રોકેટ છોડ્યા, ઈઝરાયલનો વળતો જવાબ
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે ઇઝરાયલ પર ઉત્તર તરફથી પણ હુમલાનો કરવામાં આવ્યો છે. પાડોશી દેશ લેબનન તરફથી ઇઝરાયેલના કેટલાક વિસ્તારો પર મિસાઇલો અને મોર્ટાર છોડવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ લેબનોન તરફથી છોડવામાં આવેલી મિસાઈલો માઉન્ટ ડોવ વિસ્તારમાં પડી હતી.…
- નેશનલ
હિંદુ રાષ્ટ્રવાદની વાત કરનારાઓ નેપાળ જઈ શકે, તુષાર ગાંધીનું વિચિત્ર નિવેદન
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ શનિવારે દેશમાં ‘હિંદુઓ જોખમમાં છે’ અને રામ મંદિર જેવા મુદ્દાઓ પર રાજકારણ કરી સત્તા પર આવતી સરકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક બૌદ્ધિકો હિંદુ રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે. મારા મતે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ અંગે આજે યુએનની સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક, ઇસ્લામિક દેશોએ હમાસને સમર્થન આપ્યું
પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે ગઈકાલે શનિવારે વહેલી સવારે ઈઝરાયેલના શહેરો પર લગભગ 5,000 રોકેટ છોડ્યા હતા. ત્યાર બાદ ઇઝરાયેલે યુદ્ધની સ્થિતિની જાહેરાત કરી હતી. યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને આજે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક મળવાની છે. મીડિયા રિપોર્ટ્સ…
- નેશનલ
ઈસરો દરરોજ 100 થી વધુ સાયબર એટેકનો સામનો કરી રહ્યું છે: ઈસરો પ્રમુખ એસ સોમનાથ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે એક કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે દેશની સ્પેસ એજન્સી દરરોજ 100થી વધુ સાઈબર એટેકનો સામનો કરી રહી છે. કોચી, કેરળમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સ સી0સી0એનની 16મી આવૃત્તિના સમાપન સત્રમાં બોલતા એસ…
- નેશનલ
મહિલાઓ સામેના ગુનાના કેસોમાં અદાલતો સંવેદનશીલ બને તેવી અપેક્ષા: સુપ્રીમ કોર્ટ
એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે નીચેની અદાલતોને સલાહ આપી હતી કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત મામલામાં અદાલતો સંવેદનશીલતા દાખવે. ઉત્તરાખંડ હાઈકોર્ટે એક પુરુષ અને તેની માતાને તેની પત્ની સાથે ક્રૂર વર્તન કરવા બદલ દોષી ઠેરવ્યા હતા, જેની સામે સુપ્રીમ…
- નેશનલ
દિવાળી પહેલા જ દિલ્હીમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, આનંદ વિહારમાં AQI 281
દિવાળીને હજુ એક મહિનો બાકી છે પરંતુ એ પહેલા દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હી સરકાર દાવો કરી રહી છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે એક્શન પ્લાન શરૂ કરી દીધો છે. દિલ્હી સરકારે કહ્યું કે અધિકારીઓને તબક્કાવાર…
- ઇન્ટરનેશનલ
ગાઝા તરફથી ઈઝરાયેલ પર રોકેટ હુમલો, ઈઝરાયેલે કહ્યું અમે ‘યુદ્ધ માટે તૈયાર છીએ’
ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે તાણવ ચરમ પર પહોંચ્યો છે. આજે શનિવારે વહેલી સવારે ગાઝા તરફથી ઈઝરાયેલ પર રોકેટ હમલો કરવામાં આવ્યો હતો, પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝાએ ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. હમાસના ઘણા ઉગ્રવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા હોવાના પણ…
- આપણું ગુજરાત
સજની હત્યાકાંડ: ‘હું ફરીથી ભાગી જઈશ’ તરુણ જીનરાજની પોલીસને ચેતવણી
અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચે સજની હત્યાકાંડના ફરાર આરોપી તરુણ જીનરાજની દિલ્હીના નજફગઢ ખાતેથી ધરપકડ કરી હતી. વેશ પલટો અને બનાવટી ઓળખ ઉભી કરવામાં પારંગત તરુણ પ્રથમ વાર ભાગી ગયા બાદ 15 વર્ષ સુધી ફારાર રહ્યો હતો, પરતું બીજીવાર ભાગી ગયા…
- ટોપ ન્યૂઝ
ગુજરાતની 39% સરકારી શાળાઓમાં ધોરણ-1 નો એક પણ વિદ્યાર્થી નથી, આ છે કારણ
ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થવાથી ઘોરણ-1 પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 12,336 શાળાઓમાં આ વર્ષે ધોરણ-1 માં એક પણ વિદ્યાર્થી નથી. રાજ્યમાં સરકારી અને સરકાર તરફથી સહાય મેળવતી…