- ઇન્ટરનેશનલ
અમેરિકામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો, હાલત ગંભીર
અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળના નાગરિક પર હુમલાની ઘટના બની છે. ઈન્ડિયાના રાજ્યમાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો થયો હતો. જીમમાં થયેલા હુમલામાં ભારતીય મૂળના એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ભારતની જીત માટે દુઆ કરશે, સેમીફાઈનલમાં ભારત-પાકિસ્તાન મેચ થઇ શકે છે!
ICC મેન્સ વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાતી આ ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડમાં કુલ 45 મેચો રમાવાની છે. અત્યાર સુધી 31 મેચ રમાઈ છે, જયારે 14 મેચ બાકી છે. પરંતુ કોઈ પણ ટીમ…
- નેશનલ
ચિંતપૂર્ણી માતાના ભક્તો માણશે ઉડન ખટોલાનો આનંદ, રૂ. 75 કરોડના ખર્ચે 1 કિમી લાંબો રોપ-વે બનાવાશે
સિમલાઃ હિમાચલ પ્રદેશનો આર્થિક વિકાસ પર્યટન પર નિર્ભર છે. સરકારે હિમાચલમાં દર વર્ષે 5 કરોડ પ્રવાસીઓ આવવાનું લક્ષ્ય રાખ્યું છે. હિમાચલ પ્રદેશની સરકાર આવક ઊભી કરવા માટે ધાર્મિક પર્યટનને ઘણું મહત્વ આપી રહી છે. રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે,…
- નેશનલ
મણિપુરમાં ફરી હિંસા ભડકી, કમાન્ડોની ગોળી મારીને હત્યા
મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે છાશવારે નાના મોટા છમકલાં પણ થતાં રહે છે. ત્યારે જાતિના કારણે ચાલી રહેલા આ વિવાદ હવે રાજ્ય પોલીસ પર સીધા હુમલા સુધી પહોંચી ગયો છે. 31 ઓક્ટોબર 2023ના રોજ આતંકવાદીઓએ…
- નેશનલ
દેશને જોખમમાં મૂકી રહ્યા છે માલદીવના રાષ્ટ્રપતિ, ભારતીય સેનાને પરત કરવી સરળ નથી
માલેઃ 30 સપ્ટેમ્બરના રોજ, ડૉ. મોહમ્મદ મુઇઝુએ માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડો.મોહમ્મદ મુઈઝુ ચીનના કટ્ટર સમર્થક છે. સત્તામાં આવતાની સાથે જ તેમણે ભારત વિરોધી એજન્ડા ચલાવવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા તો તેઓએ…
- ટોપ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીર: આતંકવાદી હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ, ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ક્રાલપોરા ખાતેના તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારી હતી.…
- નેશનલ
પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર દુર્ઘટના, સુહેલદેવ એક્સપ્રેસના 2 કોચ અને એન્જિન પાટા પરથી ખડી પડ્યા
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે ટ્રેન દુર્ઘટના નોંધાઇ હતી. દિલ્હીના આનંદ વિહાર અને ઉત્તર પ્રદેશના ગાઝીપુર વચ્ચે ચાલતી સુહેલદેવ એક્સપ્રેસના બે ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર મધ્ય રેલવેએ…
- નેશનલ
કેરળમાં સિરીયલ બ્લાસ્ટ કરનાર આરોપીએ કહ્યું કે મારો કેસ હું જાતે લડીશ
કેરળના એર્નાકુલમમાં ખ્રિસ્તી સમુદાયના યહોવા કોમ્યુનિટીની પ્રાર્થના સભા જ્યાં યોજાઇ હતી ત્યાં કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટના આરોપીએ પોતાનો કેસ પોતે લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આરોપી ડોમિનિક માર્ટિનને એર્નાકુલમ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે કોર્ટે તેને કાયદાકીય મદદ માટે…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે વકીલોને એવું કેમ કહ્યું કે તમારા લાયસન્સ રદ થવા જોઈએ….
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બંધારણના ભાગ 3 હેઠળ કલમ 20 અને 22 ને ‘બંધારણના ઉલ્લંઘન’ તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ અરજી જોઈને સુપ્રીમ કોર્ટના જજને ત્રણ વકીલોને ઠપકો આપતા કહ્યું કે તમને આવું કરવાની સલાહ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ફરી ગાઝામાં શરણાર્થી શિબિરને નિશાન બનાવી, 50થી વધુ નાગરીકોના મોત
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના આંતરરાષ્ટ્રીય સ્તરે માગ ઉઠી રહી છે, ત્યારે ઇઝરાયલની સેના ગાઝા વિસ્તારમાં વધુ ઘાતક હુમલાઓ કરી રહી છે, ઇઝરાયલ શરણાર્થી શિબિરો પર પર હુમલા કરી રહ્યું છે જેમાં સામાન્ય લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. પેલેસ્ટાઈનના…