- આપણું ગુજરાત
સુરત ડાયમંડ બુર્સની ભવ્ય શરૂઆત બાદ વેપારીઓ દુર્ગંધ પરેશાન, જલ્દી ઉકેલ લાવવા માંગ
સુરત: વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ સુરત ડાયમંડ બુર્સ (SDB)નું ગત મહીને નવેમ્બરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ બિલ્ડીંગમાં દુર્ગંધથી ફેલાઈ રહી છે જેને કારણે વેપારીઓ તકલીફમાં મુકાયા છે. નજીકના પ્લોટ પર સ્થિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ખાજોદ…
- નેશનલ
તમિલનાડુમાં ED નો અધિકારી જ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો, અન્ય અધિકારીઓની મિલીભગતની શંકા
ચેન્નાઈ: તમિલનાડુના ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) એ શુક્રવારે લાંચ લેવાના આરોપસર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીને ધરપકડ કરી હતી. આરોપ છે કે ED અધિકારીએ સરકારી કર્મચારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ધરપકડ કરાયેલ…
- ટોપ ન્યૂઝ
COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં PM મોદીએ પેલેસ્ટાઈન યુદ્ધ વિશે શું કહ્યું?
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં યોજાયેલી COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભારત પહોંચ્યા છે. અગાઉ, તેઓ શુક્રવારે (01 ડિસેમ્બર 2023) ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળ્યા હતા અને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે…
- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો, 180 પેલેસ્ટિનિયનના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. 5 દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામના પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (1 ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હવાઈ…
- સ્પોર્ટસ
IND vs SA: રહાણે અને પુજારાની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ! પસંદગી ના થતા અટકળો શરુ
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે, BCCI સચિવ જય શાહ, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. પસંદગીકારોએ આ પ્રવાસ માટે ઘણા આશ્ચર્યજનક…
- નેશનલ
નેશનલ મેડિકલ કમિશનના લોગોમાં હિન્દુ દેવતાની છબી અંગે વિવાદ
નવી દિલ્હી: નેશનલ મેડિકલ કમિશ(NMC)ના નવા લોકો બાબતે વિવાદ ઉભો થયો છે. નવા લોગોમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકની જગ્યાએ હિન્દુ દેવતા ધન્વંતરીની રંગીન છબી અને ઇન્ડિયાની જગ્યા ‘ભારત’ શબ્દ ઉમેર્યા બાદ વિવાદ ઉભો થયો છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ધન્વંતરી આયુર્વેદના…
- સ્પોર્ટસ
IND vs AUS 4th T20I: જે સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે ત્યાં વીજળી જ નથી, મેચ જનરેટરના ભરોશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ T20I મેચની સિરીઝની ચોથી મેચ આજે શુક્રવારે સાંજે સાત વાગ્યે છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝમાં હાલમાં 2-1થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ જો આજે આ મેચ જીતી જશે તો તે સિરીઝ…
- આપણું ગુજરાત
Surat: સાત શ્રમિકોના મોત બાદ એથર કંપની પર કાર્યવાહી, GPCBએ ફટકારી ક્લોઝર નોટિસ
સુરત: સચિન GIDCમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કેમિકલ ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં સાત કામદારોના મોત નીપજયા હતા, સુત્રોના જણાવ્યા મુજબ દાઝી ગયેલા 6 કામદારોની હાલત ગંભીર છે. ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)એ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ…
- આપણું ગુજરાત
ખેડા સિરપકાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી, અનેક સ્થળો પર દરોડા
ગાંધીનગર: ખેડા જીલ્લામાં શકાસ્પદ સિરપ પીધા બાદ 5 લોકોના મોત થતા રાજ્યનું પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે પડેલા દરોડામાં મહેસાણા જીલ્લામાંથી સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો, ત્યાર બાદ રાજ્યના વિવિધ શહેરોમાંથી…
- ટોપ ન્યૂઝ
Silkyara Tunnel: પહાડના જીયોલોજીકલ સર્વેમાં હતી ખામી! સખત પથ્થરોને બદલો માટી નીકળી
દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા પાસે નિર્માણાધીન ટનલમાં કાટમાળ પડતા 41 કામદારો 17 દિવસ ફસાયા હતા, જેમને મહામહેનતે બહાર કાઢવમાં આવ્યા હતા. ત્યારે હવે ટનલના જીઓલોજિકલ રિપોર્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. ટનલના નિર્માણ પહેલા કરવામાં આવેલા…