- ટોપ ન્યૂઝ
આ તારીખે ગગનયાન મિશનનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવશે, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે આપી માહિતી
ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) હવે મહત્વકાંક્ષી સમાનવ અવકાશ મિશન ‘ગગનયાન’ પર કામ કરી રહ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ઈસરો 21 ઓક્ટોબરના રોજ ગગનયાન મિશન માટે પ્રથમ પરીક્ષણ કરશે.આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં…
- આપણું ગુજરાત
રાજકોટ માથે તોળાતું જળ સંકટ! આજી-1 ડેમમાં એક મહિનો ચાલે તેટલું જ પાણી
ચોમાસાએ વિદાય લીધાના હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં રાજકોટ અને આપપાસના વિસ્તારોમાં જળ સંકટ ઉભું થાય એવા સંકેતો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટને પાણી પૂરું પાડતા 3 ડેમોમાં આ વર્ષે જળ સ્તર સમાન્ય કરતા નીચું રહ્યું…
- નેશનલ
ગુજરાતમાં નવી મેડીકલ કોલેજ નહિ ખુલી શકે!
નેશનલ મેડિકલ કમિશન(એનએમસી)ના અંડર-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ(યુજીએમએબી) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મિનિમમ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ(એમએસઆર) માર્ગદર્શિકામાં રાજ્ય દીઠ મેડિકલ કોલેજની બેઠકોનોની સંખ્યા નિર્ધારિત કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન માટે દર 10,000 વસ્તી દીઠ એક સીટની મર્યાદા…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કાશ્મીરની મુલાકાતે, શ્રીનગરમાં હાઈ એલર્ટ
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બુધવારે કાશ્મીરની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે. તેઓ શ્રીનગરની કાશ્મીર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુલાકાતે આવવાના હોવાથી શ્રીનગર શહેરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.જાણકારી અનુસાર, શ્રીનગરના…
- આપણું ગુજરાત
મોરબી બ્રિજ દુર્ઘટનામાં SITનો રિપોર્ટ રજૂ, જયસુખ પટેલ સહિત ઓરેવા કંપનીનો સ્ટાફ જવાબદાર
30 ઓક્ટોબર 2022નો એ ગોઝારો દિવસ ગુજરાતના ઇતિહાસમાં કલંક સમાન છે. મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પૂલ તૂટી પડતા 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને એક વર્ષ થયા બાદ આ મામલે સરકારે રચેલી SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ…
- ઇન્ટરનેશનલ
યોગીજીના અખંડ ભારતના નિવેદન પર પાકનું રાજકારણ ગરમાયું…
ઈસ્લામાબાદ: પાકિસ્તાને સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરી હતી. નોંધનીય છે કે બે દિવસીય રાષ્ટ્રીય સિંધી કોન્ફરન્સને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો રામજન્મભૂમિને પાંચસો વર્ષ પછી પાછી…
શુભમન ગિલની તબિયતમાં સુધારો, હોસ્પિટલથી હોટલ પહોંચ્યો
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલની તબિયત અંગે મહત્વની અપડેટ મળી. શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, તે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે કઈ મેચ રમશે? એ અંગે બીસીસીઆઈ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.ગિલ ડેન્ગ્યુથી પીડિત…
- નેશનલ
પ્રકાશ રાજ કો ગુસ્સા ક્યોં આતા હૈ? નાના પાટેકરના ડાયલોગ પર ભડકેલા પ્રકાશ રાજે કર્યું ટ્વીટ
મુંબઇ: કશ્મીર ફાઇલ્સને કારણે ચર્ચાંમાં રહેનાર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સિન વોર 30મી સપ્ટેમ્બરના રોજ રીલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઇ એવી મોટી કમાલ કરી નથી. આ ફિલ્મ કોવિડ સમયના સંઘર્ષ અને વેક્સીનના નિર્માણ અંગેની વાર્તા…
- ઇન્ટરનેશનલ
‘અમે વિડીયો કોલ પર વાત કરી રહ્યાં હતાં અને…’ હમાસના હુમલામાં ભારતીય મહિલાને ઇજા: પતિએ કહી આપવીતી
મુંબઇ: પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે તેની ચરમ સીમાએ પહોંચ્યુ છે. હમાસ આંતકવાદી હુમલાને કારણે અનેક વિદેશી નાગરીકોનું મૃત્યુ થયું છે. ત્યારે આ જ હુમલામાં એક ભારતીય કેર ટેકર મહિલા જખમી થઇ છે. હમાસ દ્વારા જ્યારે હુમલો…
- નેશનલ
ઉત્તર પ્રદેશની AMUમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી, અલીગઢ પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધી
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના કેમ્પસમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં માર્ચ યોજવા બદલ પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવાર સવારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી માર્ચનો વીડિયો મળ્યા બાદ રાજકીય નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ બાદ અલીગઢ પોલીસ એક્શનમાં આવી…