- નેશનલ
PM Modi રામનગરી અયોધ્યામાં વિતાવશે બે કલાક, રામલલ્લાના દર્શન બાદ યોજશે રોડ શો
અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે રામનગરી અયોધ્યા(Ayodhya)માં બે કલાક વિતાવશે. જેમાં તેવો રામલલ્લા(Ramlalla)ના દર્શન અને પૂજા કર્યા બાદ રોડ શો શરૂ કરશે. વડા પ્રધાન મોદીના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટની આસપાસના સુલતાનપુર-અયોધ્યા અને લખનૌ-ગોરખપુર હાઈવેની બંને બાજુએ અયોધ્યા…
- loksabha સંગ્રામ 2024
Lok Sabha Election 2024: ભાજપના ઉમેદવારના વિરોધ દરમિયાન ખેડૂતનું મોત, પોલીસકર્મીઓ પર આરોપ
પટિયાલા: દેશભરમાં લોકસભા ચૂંટણી(Loksabha Election)ની ઘમસાણ ચાલી રહી છે, આ ચૂંટણી દરમિયાન પંજાબમાં ખેડૂતો(Punjab Farmers)નો મુદ્દો સૌથી મહત્વનો રહેવાનો છે. પંજાબના ખેડૂતો સતત ભાજપનો વિરોધ કરી રહ્યા છે, એવામાં પંજાબના પટિયાલા(Patiyala)માં ભાજપના ઉમેદવાર પ્રનીત કૌર(Preneet Kaur)ના પ્રચાર અભિયાન દરમિયાન વિરોધ…
- નેશનલ
Kuno national park માંથી ચિત્તો ભાગીને પહોંચ્યો રાજસ્થાન
ભોપાલઃ મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્ક(Kuno national park)માંથી એક નામીબિયાનો ચિત્તો(Cheetah) રાજસ્થાન ભાગી ગયો છે. રાજસ્થાનના કરૌલી જિલ્લાના કરણપુર વિસ્તારના સિમરા ગામમાં ચિત્તાએ પડાવ નાખ્યો છે અને તે લોકોથી છુપાઈને બેઠો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે સવારે ચિત્તો…
- આપણું ગુજરાત
Gujarat Weather :ગુજરાત માટે ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી: ચાર જિલ્લામાં યલો એલર્ટ
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત(Gujarat Weather)માં આકરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે 4 જિલ્લામાં હીટવેવ(Heat Wave)ની આગાહી કરી છે. જેમાં ભાવનગર, પોરબંદર, કચ્છ અને ગીરસોમનાથનો સમાવેશ થાય છે. તો વધતા જતા તાપમાનના પારાને જોતા હવામાન…
- ટોપ ન્યૂઝ
દેશની પ્રથમ પ્રથમ અંડરવોટર મેટ્રોનું આજે PM મોદી દ્વારા કોલકાતામાં ઉદ્ઘાટન
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું (first underwater metro in India) ઉદ્ઘાટન કરશે. પશ્ચિમ બંગાળ પહોંચ્યા બાદ PM મોદી એક કાર્યક્રમમાં આ અત્યાધુનિક મેટ્રો રેલ સેવા દેશવાસીઓને સમર્પિત કરશે. કોલકાતાની અંડરવોટર મેટ્રો હુગલી…
- પંચાંગ
Vijaya Ekadashi 2024: રાવણ પર વિજય મેળવવા શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, દરેક કાર્યને સફળ બનાવે છે વિજયા એકાદશીની પુજા
સનાતન ધર્મમાં ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે (Vijaya Ekadashi 2024 Tithi Date). પંચાંગ મુજબ, વિજયા એકાદશી અંગ્રેજી તારીખ 6 માર્ચે ઉજવવામાં આવી રહી છે. આ શુભ દિવસ શ્રી હરિ વિષ્ણુજીની પૂજા માટે સમર્પિત…
- ટોપ ન્યૂઝ
પશ્ચિમ આફ્રિકાના દેશમાં બે ભારતીય નાગરીકોના શંકાસ્પદ સ્થિતિમાં મોત, દુતાવસે આપી માહિતી
નવી દિલ્હી: પશ્ચિમ આફ્રિકન દેશ કોટ ડી’આઈવરી(Côte d’Ivoire)માં બે ભારતીય નાગરિકોના શંકસ્પદ સ્થિતિમાં મોત થતા હતા. ભારતીય દૂતાવાસે બે ભારતીય નાગરિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકોની ઓળખ સંતોષ ગોયલ અને સંજય ગોયલ તરીકે થઇ છે. દૂતાવાસે મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી…
- ટોપ ન્યૂઝ
Alexei Navalny: રશિયન અધિકારીઓએ એલેક્સી નવલનીનો મૃતદેહને સોંપવા ઇનકાર કર્યો, સમર્થકો રોષમાં
મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સખત વિરોધી અને ટીકાકાર એલેક્સી નવલનીનું જેલમાં મૃત્યુ થયા બાદ, જેલ પ્રશાસને તેમના મૃતદેહને પરિવારને સોંપવાનો ઇનકાર કર્યો છે. નાવલનીના સમર્થકોનો આરોપ છે કે રશિયન સરકારે જ નવલનીની હત્યા કરી છે અને હવે તેઓ પુરાવાનો નાશ…
- ટોપ ન્યૂઝ
Farmers Protest: આજે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચોથી બેઠક, ખેડૂતો માંગ પર અડગ
નવી દિલ્હી: લોક સભા ચૂંટણી પહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે ફરી આંદોલન છેડ્યું છે. ખેડૂતોએ ‘દિલ્હી ચલો માર્ચ’ની જાહેરાત કરી છે, પરંતુ પંજાબથી આવતા હજારો ખેડૂતોને હરિયાણાની શંભુ બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે. છ દિવસથી ખેડૂતો શંભુ બોર્ડર પર…