- ઇન્ટરનેશનલ
Gaza: ઇઝરાયેલના હુમલામાં વધુ એક પત્રકારનું મોત, 50 દિવસમાં 6૦થી વધુ પત્રકાર માર્યા ગયા
હમાસે ગત 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર રોકેટ મારો કર્યા બાદ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ ગાઝા પર સતત હુમલાઓ કરી નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર રહી છે. ઇઝરાયલ યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમોને કોરાણે મુકીને ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને પત્રકારોની પણ હત્યા કરી રહ્યું…
- ઇન્ટરનેશનલ
કતાર: 8 ભારતીયોને બચાવી લેવાશે? અદાલતે મૃત્યુદંડ વિરુદ્ધ ભારતની અપીલ સ્વીકારી
દોહા: કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓને ગયા મહિને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, આ સજા સામે ભારતે કરેલી આપીલ કતારની અદાલતે સ્વીકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કતારની કોર્ટ અપીલની તપાસ કર્યા બાદ સુનાવણીની તારીખ નક્કી…
- ટોપ ન્યૂઝ
‘રાહુલ ગાંધી યોદ્ધા છે, યોગ્ય રીતે જવાબ આપશે.’ સુપ્રિયા સુળે રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પનોતી કહેવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચે નોટિસ જાહેર કરી છે. ત્યાર બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને પાર્ટીના કાર્યકારી અશ્યક્ષ સુપ્રિયા સુળેએ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલે UNની સ્કૂલ પર હુમલો કર્યો, 30ના મોત, 93 ઘાયલ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 49 દિવસ વીતી ચુક્યા છે. આ સમય દરમિયાન, ઇઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલાઓ કરી રહી છે, જેના કારણે ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયન નાગરીકોની સંખ્યા 14532 પર પહોંચી ગઈ છે,…
ભારતમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ આજથી કાયમી ધોરણે બંધ, ભારત સરકાર પર આરોપ
નવી દિલ્હી: અફઘાનિસ્તાન દુતાવાસે જાહેરાત કરી હતી કે તેણે નવી દિલ્હીમાં તેની એમ્બેસી કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાનના રાજદ્વારી મિશને એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં દૂતાવાસ બંધ…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બિટકોઈનમાં ખંડણીની માંગ
મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ગુરુવારે એક ઈમેલ દ્વારા ધમકી આપી 48 કલાકની અંદર બિટકોઈનમાં 10 લાખ ડોલર આપવાની માંગ કરવામાં આવી હતી. ધમકી મળતા એરપોર્ટ ઓથોરીટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી…
- આપણું ગુજરાત
દિવાળી વેકેશન દરમિયાન 43 લાખ લોકો ગુજરાતના પ્રવાસન સ્થળોએ ઉમટ્યા
10 દિવસના દિવાળીના વેકેશનમાં 11 અને 20 નવેમ્બરની વચ્ચે 43 લાખ લોકોએ ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. ગિરનાર રોપવે, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, દ્વારકા મંદિર, સ્મૃતિ વન જેવા સ્થળોએ આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓનો વધુ ધસારો…
- નેશનલ
હરિયાણા: શાળાના આચાર્યએ 142 સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરી
જીંદઃ હરિયાણાના જીંદમાં એક સરકારી શાળામાં અભ્યાસ કરતી 60 વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગત 4 નવેમ્બરના રોજ આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે આરોપીએ છ વર્ષમાં 142 સગીર…
- ટોપ ન્યૂઝ
જય ગિરનારી: આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
જુનાગઢ: આજથી જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. લાખોની સંખ્યમાં શ્રધાળુઓ જુનાગઢમાં ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોતા એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે બુધવારે સાંજે જ ગિરનારનો પરિક્રમા માટે પ્રવેશ દ્વારા ખોલવામાં આવ્યો હતો. ગઈ કાલે…
- આપણું ગુજરાત
શ્વસનતંત્રને લગતા રોગો માટેની દવાઓના વેચાણમાં 20%નો વધારો
નવેમ્બર મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે સવારે ફૂલગુલાબી ઠંડી વર્તાઈ રહી છે. સાથે સાથે પ્રદૂષણ, ધુમ્મસ, દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર તફાવત અને ધૂળને કારણે શહેરમાં ચેપ, એલર્જી અને શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થયો છે. એક અહેવાલ મુજબ, ગયા…