- નેશનલ
જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં રજૂ; 200 થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા…
નવી દિલ્હી: ગત માર્ચ મહિનામાં દિલ્હી હાઈકોર્ટમાં ફરજ દરમિયાન નિવાસ સ્થાનેથી મોટી માત્રામાં કેસ મળી આવવાના મામલે જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ ચલાવવામાં આવી (Justice Varma impeachment) રહ્યો છે. આજે સોમવારે લોકસભામાં કુલ 145 સાંસદો અને રાજ્યસભામાં 63 સાંસદોએ જસ્ટિસ…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી ઉતર્યું, મુસાફરો સુરક્ષિત
મુંબઈ: આજે સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ(CSMIA) પર એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. કેરળના કોચીથી આવવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2744 A320એ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ (AI flight emergency landing at Mumbai Airport) કર્યું…
- નેશનલ
‘રાજકીય લડાઈ માટે EDનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે?’ સુપ્રીમ કોર્ટની 2 કેસમાં EDને ફટકાર લગાવી
નવી દિલ્હી: વિપક્ષ આવારનવાર આરોપો લગાવતું રહે છે કે મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો રાજકીય ઉપયોગ કરી રહી છે. એવામાં આજે સોમવારે સુપ્રીમ કોર્ટે બે કેસની સુનાવણી દરમિયાન EDને જોરદાર ફટકાર લગાવી હતી. કોર્ટે EDને કહ્યું કે…
- ઇન્ટરનેશનલ
જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાની ખુરશી જોખમમાં! ચોખાના ભાવને કારણે સર્જાયું રાજકીય સંકટ
ટોક્યો: હાલમાં જ જાપાનની સંસદના ઉપલા ગૃહમાં ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશમાં રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. ચૂંટણીમાં સત્તારૂઢ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે, જેને કારણે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાને પદ છોડવું પડે એવી…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો; 11 આરોપીઓ નિર્દોષ જાહેર
મુંબઈ: વર્ષ 2006માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે (Local Train Blast 2006) બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. આજે બોમ્બે હાઈકોર્ટે બ્લાસ્ટ કેસમાં તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અહેવાલ મુજબ હાઈ કોર્ટનાં જસ્ટિસ અનિલ કિલોર અને…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂને ફૂડ પોઇઝનિંગ થયું, ત્રણ દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે
તેલ અવિવ: મધ્યપૂર્વનાં એક માત્ર બિન-ઇસ્લામિક દેશ ઇઝરાયલે ઘણા દેશો સાથે યુદ્ધ છેડ્યું છે, એવામાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Israeli PM Benjamin Netanyahu)ની ભૂમિકા મહત્વની થઇ ગઈ છે. 75 વર્ષીય નેતન્યાહૂ છેલ્લા ઘણાં સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એવામાં…
- નેશનલ
કાવડયાત્રીઓની મનમાની નહીં ચાલે! યુપીમાં ત્રિશુલ અને હોકી સ્ટિક લઈ જવા પર પ્રતિબંધ
લખનઉ: હાલમાં ઉત્તર ભારતમાં ચાલી રહેલી કાવડ યાત્રા દરમિયાન વિવિધ રૂટ્સ પર તોડફોડ અને મારામારીની સંખ્યાબંધ ઘટનાઓ (Vandalism during Kanwar Yatra) નોંધાઈ છે, આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં કાવડયાત્રા દરમિયાન કાવડયાત્રીઓને હોકી સ્ટીક અને ત્રિશૂલ જેવી વસ્તુઓ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: ટેઈલમાં રહેલું બ્લેકબોક્સ રહસ્ય ખોલશે! તપાસકર્તાઓને શું જાણવા મળ્યું?
અમદાવાદ: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને એક મહિના કરતા વધુ સમય વીતી ચુક્યો છે. લંડનના ગેટવિક એરપોર્ટ માટે રવાના થયેલી એર ઇન્ડિયા-171 ફ્લાઈટ ક્રેશ થવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી (Ahmedabad air crash investigation) છે. અહેવાલ મુજબ…
- આમચી મુંબઈ
‘મરાઠી બોલો નહીં તો નીકળી જાઓ…’ ભાષા વિવાદ લોકલ ટ્રેનમાં પહોંચ્યો; મહિલાઓ ઝઘડી પડી
મુંબઈ: રાજકીય લાભ ખાટવા માટે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતું વિભાજનનું રાજકારણ કેવી રીતે સામાન્ય નાગરીકોના જીવનને અસર કરે છે, તેનો જીવંત દાખલો હાલ મુંબઈમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)એ શરુ કરેલો ફરજીયાત મરાઠી ભાષાનો વિવાદ વકરી રહ્યો…