- નેશનલ
જો અગ્નિવીર ફરજ બજાવતા મૃત્યુ પામે તો પરિવારને 1 કરોડથી વધુ રકમ મળશે
ફરજ દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનાર અગ્નિવીરના પરિવારોને સરકાર તરફથી 1 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવશે. સેનાના સૂત્રોએ આ માહિતી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરજની દરમિયાન પોતાનું બલિદાન આપનાર અગ્નિવીરના નજીકના સગાને 48 લાખ રૂપિયા નોન-કોન્ટ્રીબ્યુટરી ઈન્સ્યોરન્સ…
- સ્પોર્ટસ
રાજકીય મતભેદો ભૂલી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને મેચ નિહાળી
રમત ગમત લોકોને એકબીજાના નજીક લાવે છે, લોકો ભલે બે દેશ, બે ધર્મ અથવા બે પક્ષના હોઈ હોય. ગઈ કાલે રવિવારે ધર્મશાલા સ્ટેડિયમમાં એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યાં રાજકીય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ રાજકીય મતભેદોને…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
ભારતીય સુરક્ષા દળોએ જવાનોએ જમ્મુ-કાશ્મીરના બારામુલાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ કાશ્મીર પોલીસને સીમા પારથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા ઉરી સેક્ટરમાં સંભવિત ઘૂસણખોરી અંગેના ઇનપુટ મળ્યા હતા. નિયંત્રણ રેખા પર આતંકવાદીઓ અને…
- નેશનલ
ઓપરેશન અજય: ઈઝરાયલથી 143 મુસાફરો સાથે છઠ્ઠી ફ્લાઈટ દિલ્હી પહોંચી, બે નેપાળી નાગરીકોનો સમાવેશ
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે બંને પક્ષે 5500થી વધુ લોકોના મોત નીપજી ચુક્યા છે. ઇઝરાયલમાં રહેતા ભારતીયોને વતન પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ‘ઓપરેશન અજય’ ચલાવી રહી છે. ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને લઈને છઠ્ઠી ફ્લાઈટ નવી દિલ્હી…
- નેશનલ
કર્ણાટકમાં વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમિયાન હિજાબ પહેરી શકશે, રાજ્ય સરકારનો નિર્ણય
કર્ણાટક સરકારે સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેનારી વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની પરવાનગી આપી છે. ત્યાર બાદ ફરી એકવાર હિજાબ અંગે ચર્ચા છેડાઈ છે. ગયા વર્ષે કર્ણાટકની શાળાઓમાં હિજાબ બાબતે વિવાદ થયો હતો, મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.કર્ણાટક સરકારના આ નિર્ણય સામે હિન્દુત્વવાદી સંગઠનોએ…
- નેશનલ
2024ની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવી એ સૌથી મોટી દેશભક્તિ છેઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીમાં પોતાની વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે આજે સૌથી મોટું દેશભક્તિનું કામ 2024માં ભાજપને સત્તા પરથી હટાવવાનું છે. ભાજપ જશે તો જ દેશ આગળ વધશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 2014 અને…
- આપણું ગુજરાત
આણંદથી પકડાયેલા શખ્સને પાકિસ્તાની એજન્સીઓને જાસૂસી કરવા બ્લેકમેલ કર્યો હતો
પાકિસ્તાનને જાસૂસી માટે મદદ કરતા આણંદમાંથી પકડાયેલા પાકિસ્તાની મૂળના શખ્સ લાભશંકર મહેશ્વરીની ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ (ATS) પૂછપરછ કરી રહી છે. કેસની તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાની એમ્બેસી બ્લેકમેલ કરીને શરણાર્થીઓને તેમના માટે જાસૂસી કરવા માટે મજબૂર કરે છે.53 વર્ષીય…
- નેશનલ
તેલંગાણાની ચૂંટણી પહેલા ભાજપે વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું
તેલંગાણાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. પાર્ટીના આ નિર્ણય બાદ ટી રાજા સિંહ આગામી ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરી શકશે. ભાજપે ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચવા અંગે નિવેદન પણ…
- સ્પોર્ટસ
INDvsNZ: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર
ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પહેલા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર…
- નેશનલ
જયપુર-મુંબઈ ટ્રેન હત્યાકાંડ: ‘મામાજી… બ્રેકિંગ ન્યૂઝ જુઓ ‘, ચાર લોકોની હત્યા બાદ ચેતન સિંહનો પહેલો ફોન
ગત 31 જુલાઈના રોજ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચાર નિર્દોષ લોકોની ગોળી મારીને હત્યા કર્યા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)ના કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરીએ ઉત્તર પ્રદેશમાં તેમના મામાને ફોન કરીને ટીવી ન્યૂઝ ચેનલો પર પોતાના વિશેના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે…