- નેશનલ
ઓપરેશન અજય: 197 ભારતીયોની ત્રીજી બેચ ઇઝરાયલથી દિલ્હી પહોંચી
ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલથી 197 ભારતીય નાગરિકોની ત્રીજી બેચ શનિવારે મોડી રાત્રે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચી હતી. કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરે દિલ્હીના એરપોર્ટ પર ઈઝરાયલથી વતન પરત ફરેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. ભારતીય નાગરિકો સાથેની આ…
- ટોપ ન્યૂઝ
ગરબાને યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સ્થાન મેળે તેવી શક્યતા
આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, ખેલૈયાઓ ગરબાના મેદાનમાં ઉતારવા થનગની રહ્યા છે. ત્યારે આ વર્ષે સૌ ગુજરાતીઓનો આનંદ બમણો થાય એવી શક્યતા છે. આ વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને કોવેટેડ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમનટી(આઈસીએચ) માં ગરબાનો સમાવેશ કરવામાં આવે…
- નેશનલ
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ હિમાલયમાં આફતોનું જોખમ વધી રહ્યું છે: નિષ્ણાતો
પર્યાવરણ નિષ્ણાતો અને કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે હિમાલયના સંવેદનશીલ વિસ્તારમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ધારાધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, જેને કારણે હિમાલય પર્વતીય રાજ્યોમાં આફતોનું જોખમ વધી રહ્યું છે. સિક્કિમમાં લોનાક સરોવર પરનો ડેમ તુટવાને કારણે આવેલા પૂરને કારણે…
- IPL 2024
ભારત-પાક મેચ પહેલા મહાકાલ મંદીરમાં વિશેષ પૂજા, ભારતના વિજય માટે પ્રાર્થના
ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતની જીત માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના પુજારીઓએ મંદિરના ગર્ભગૃહમાં મંત્રોચ્ચાર કરીને વિશેષ પૂજા કરી હતી અને ભારતીય ટીમની જીત માટે શુભેચ્છા પાઠવી હતી. પુજારીઓએ ભારત વર્લ્ડ કપ જીતે…
- નેશનલ
માઓવાદીઓને હથિયાર સપ્લાય કરવા બદલ 20 સૈનિકોને 10 વર્ષની જેલની સજા
માઓવાદીઓને હથિયારો સપ્લાય કરવા બદલ પીએસી, સીઆરપીએફના 20 જવાનોને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. એક દાયકા સુધી ચાલેલા ટ્રાયલ બાદ યુપીના રામપુરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે 24 દોષિતોને સજા સંભળાવી. રાજ્ય પ્રાદેશિક આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) અને…
- નેશનલ
પંજાબ પોલીસે લશ્કર-એ-તૈયબા ના બે આતંકવાદીઓને પકડી પાડ્યા, વિસ્ફોટકો સાથે હથિયારો જપ્ત
પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આજે સવારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કબૂલ્યું છે કે તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યા હતા.પંજાબ પોલીસે કહ્યું કે,…
હમાસના હુમલા અંગે અમેરિકાની ઈન્ટેલીજન્સ એજન્સીને પહેલાથી જાણ હતી, રિપોર્ટમાં ખુલાસો
ગયા અઠવાડિયે શનિવારે (7 ઓક્ટોબર 2023) હમાસે કરેલા રોકેટ હુમલામાં 700 થી વધુ ઇઝરાયલી નાગરિકોના મોત થયા હતા. અમેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારે આ હુમલાને અંગે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાએ…
- નેશનલ
ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ શરૂ, વડા પ્રધાન મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહી આ આ વાત
આજે શનિવારથી તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસ શરુ કરવામાં આવી. ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન મોદીએ આ ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા…
- ટોપ ન્યૂઝ
‘આ ઘાયલોની હત્યા ગણાશે’, ઇઝરાયેલની ચેતવણી અંગે WHOના વડાનું નિવેદન
ઇઝરાયલે ગાઝા પટ્ટી પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. ઇઝરાયેલની સેના ટેંક સાથે ઉત્તરી ગાઝામાં ઘુસી ગઈ છે. ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા નાગરિકો 24 કલાકમાં સમગ્ર વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) ના વડાએ…
- ટોપ ન્યૂઝ
ઓપરેશન અજય: ઈઝરાયલથી બીજી ફ્લાઈટ ૨૩૫ ભારતીયો સાથે દિલ્હી પહોંચી
અમદાવાદ: ઓપરેશન અજય હેઠળ ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની બીજી બેચ શનિવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી. બે શિશુઓ સહિત 235 લોકો વિશેષ વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્ય પ્રધાન રંજન સિંહે એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું.ભારતીયના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા…