- નેશનલ
રખડતા શ્વાનની સમસ્યાનો ઉકેલ લાવવા કોંગ્રેસના સાંસદે ‘નેશનલ ટાસ્ક ફોર્સ’ બનાવવાની માંગ કરી
કોંગ્રેસના સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમે મંગળવારે શક્ય તેટલી વહેલી તકે રખડતા શ્વાનની સમસ્યાને હલ કરવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા પર ભાર મૂક્યો હતો. એક્સ પર એક પોસ્ટમાં કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટે નૈતિક અને…
- નેશનલ
રાજનાથ સિંહે તવાંગમાં શસ્ત્ર પૂજા કરી સૈનિકો સાથે વિજયાદશમીની ઉજવણી કરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિજયાદશમીના અવસર પર અરુણાચલ પ્રદેશના તવાંગમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ અવસરે સૈન્યના જવાનોને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, હું આજથી 4 વર્ષ પહેલા અહીં આવ્યો હતો, મને લાગ્યું કે મારે તમારી સાથે વિજયાદશમી ઉજવવી જોઈએ. જે…
- આપણું ગુજરાત
દશેરા પર મોંઘા થયા ફાફડા-જલેબી, છતાં દુકાનોની બહાર લાંબી કતારો
દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં વિવિધ રીતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દશેરાની રાત્રે રાવણના પૂતળાનું દહન કરીને અનિષ્ટ પર સત્યની જીતની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે નવ…
- નેશનલ
‘સંવિધાન ગમે તેટલું ખરાબ હોય, તેને ચલાવનારા સારા હોવા જોઈએ’, અમેરિકામાં CJI ચંદ્રચુડનું નિવેદન
ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે અમરિકાના મેસેચ્યુસેટ્સના વોલ્થમમાં બ્રાન્ડિસ યુનિવર્સિટીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ‘ડૉ. બીઆર આંબેડકરનો અપૂર્ણ વારસો’ વિષય પર મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે બંધારણ ભલે ગમે તેટલું ખરાબ હોય, પરંતુ તેણે…
- નેશનલ
વિજયાદશમીના અવસરે આરએસએસનું શસ્ત્ર પૂજન, જાણો મોહન ભાગવતે શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) આજે મંગળવારે વિજયાદશમીના રોજ તેનો 95મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પહોંચ્યા હતા. તેમની સાથે ગાયક-સંગીતકાર શંકર મહાદેવન પણ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ! ટેલિગ્રામ ચેનલનો દાવો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવી ચર્ચા ઈન્ટરનેટ પર શરુ થઇ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ જમીન પર પડેલા મળી આવ્યા હતા, હાલ તેઓ સવાવાર હેઠળ છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે આકાશ, જમીન અને સમુદ્ર માર્ગે ગાઝા પર ઘાતક હુમલાની જાહેરાત કરી
ઇઝરાયેલના ગાઝા પરના હુમલામાં 2000થી વધુ નિર્દોષ બાળકો સહીત 5000થી વધુ પેલેસ્ટીનિયન લોકોના મોત નીપજ્યા છે. હવે ઇઝરાયલે ગાઝા પર વધુ ઘાતક હુમલા કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયલની સેના જણાવ્યું હતું કે તેણે હમાસના બંદૂકધારીઓ સામે લડવા માટે ગાઝામાં રાતોરાત…
- નેશનલ
કેન્દ્રની સૂચનાઓને અવગણીને અમે મ્યાનમાર અને બાંગ્લાદેશના ઝો લોકોને આશ્રય આપી રહ્યા છીએ: મિઝોરમના મુખ્ય પ્રધાન
મિઝો નેશનલ ફ્રન્ટ(એમએનએફ)ની સ્થાપનાની 62મી વર્ષગાંઠ પર એક કાર્યક્રમને સંબોધતા મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ સોમવારે કહ્યું હતું કે તેઓ મિઝો રાષ્ટ્રવાદના ઉદ્દેશ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે અને મ્યાનમાર અને બાંગ્લાદેશના મિઝો(ઝો) શરણાર્થીઓતોને તેમના દેશોમાં પાછા મોકલવાના કેન્દ્રના નિર્દેશ બાદ પણ તેમની…
- નેશનલ
ઇઝરાયલના દૂતાવાસ પાસે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, 200ને અટકાયતમાં લીધા બાદ છોડી દેવાયા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરુ થયેલા યુદ્ધને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. ભારત સરકારે ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું હતું, સાથે સાથે ગાઝામાં નિર્દોષ લોકોની હત્યાની ટીકા પણ કરી હતી. ત્યારે સોમવારે વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસની બહાર પેલેસ્ટાઇનના સમર્થનમાં…
- આપણું ગુજરાત
આજે મધરાતે રૂપાલ ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેશે, જાણો આ અનોખી પરંપરા વિષે
આજે આસો સુદ નોમના છે એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ. ખેલૈયાઓ ગરબે ઝૂમતા હશે ત્યારે આજે મધરાત બાદ ગાંધીનગરના રૂપાલ ગામની શેરીઓમાં રીતસર ઘીની નદીઓ વહેશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે રાત્રે પણ વરદાયિની માતાજીની પલ્લી ભરાશે જેમાં માતાજીને…