- ટોપ ન્યૂઝ
કેન્દ્રએ વિશ્વભારતી યુનિવર્સિટીને વિવાદાસ્પદ તકતીઓ બદલવા આદેશ આપ્યો
કોલકાતા: પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીને યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યા બાદ લાગવવામાં આવેલી તકતીઓ બાબતે વિવાદ ઉભો થયો હતો. કેન્દ્ર સરકારે આ વિવાદાસ્પદ તકતીઓ બદલવા આદેશ આપ્યો છે. સૂત્રએ જણાવ્યું…
- સ્પોર્ટસ
ફૂટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડમાં ભારતે કુવૈતને 1-0થી હરાવીને જીત સાથે શરૂઆત કરી
ભારતીય ફૂટબોલ ટીમે ગુરુવારે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી હતી. ભારતીય ટીમે કુવૈત સિટીના જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કુવૈતને 1-0થી હરાવ્યું હતું. પહેલા હાફમાં મેચ 0-0થી બરાબર રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ…
- ટોપ ન્યૂઝ
ચીને અન્ય દેશોની એક ઇંચ જમીન પર પણ કબજો નથી કર્યો: શી જિનપિંગ
વોશીંગ્ટન ડીસી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા પ્રવાસ દરમિયાન એક મહત્વનું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે ચીને ક્યારેય કોઈ દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી અને ન તો અમે ક્યારેય કોઈ યુદ્ધ શરૂ કર્યું…
- ટોપ ન્યૂઝ
પાંચ વર્ષમાં 3000 નવી ટ્રેન દોડશે, વેઇટિંગ ટિકિટની ઝંઝટ નહીં રહે: રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હી: ભારતીય રેલ્વે આગામી પાંચ વર્ષમાં 3,000 નવી ટ્રેનો શરુ કરવાની યોજના બનાવી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ રેલવેની વર્તમાન વાર્ષિક પેસેન્જર ક્ષમતાને 800 કરોડથી વધારીને એક હજાર કરોડ કરવા માટે આગામી ચાર-પાંચ…
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: 5 દિવસથી ટનલમાં ફસાયેલા 40 કામદારો, બચાવ અભિયાનમાં હજુ 2-3 દિવસ લાગશે
દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતા 40 કામદારો પાંચ દિવસથી ફસાયેલા છે. 12 નવેમ્બરની સવારે ટનલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે ગુરુવારે સવારે અમેરિકન ઓગર મશીન લગાવીને નવેસરથી બચાવ કામગીરી…
- ટોપ ન્યૂઝ
ED એ ન્યૂઝક્લિક ફંડિંગ કેસમાં વિદેશ મંત્રાલયના માધ્યમથી નેવિલ રોય સિંઘમને સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: કથિત ન્યૂઝ ક્લિક ફંડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમને વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ મોકલ્યા છે. નેવિલ રોય હાલમાં ચીનમાં છે. દિલ્હીની એક કોર્ટે ED માટે લેટર ઓફ રોગેટરીનો જાહેર કર્યો હતો. અગાઉ ચીને સિંઘમને સમન…
- ટોપ ન્યૂઝ
રાજસ્થાનને ભાજપની રેવડી: મેનિફેસ્ટોમાં 12 પાસ માટે સ્કૂટી, કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણની ઘોષણા
જયપુર: ભારતીય જનતા પાર્ટીના વડા જગત પ્રકાશ નડ્ડાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ભાજપે મેનિફેસ્ટોને વિકાસનો રોડમેપ ગણાવ્યો છે. ભાજપનો મેનીફેસ્ટો જાહેર કરતા નડ્ડાએ કહ્યું કે તેમની પાર્ટી દરેકને સમર્થન આપશે અને રાજ્યમાં દરેકનો વિકાસ કરશે.…
- ટોપ ન્યૂઝ
અશ્નીર ગ્રોવરે કરોડો રૂપિયાના નકલી ઇનવોઇસ બનાવીને છેતરપિંડી કરી હતી
દિલ્હી: ભારતીય ફિનટેક કંપની BharatPeના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ CEO અશ્નીર ગ્રોવરની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સામે છેતરપિંડીના આરોપોની તપાસ કરી રહી છે. આ તપાસના આધારે દિલ્હી…
- નેશનલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા, અહિયાં જ ટનલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
દહેરાદૂન: મધ્યરાત્રિએ જ્યારે લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી વિસ્તારની આસપાસ ધરતી ધ્રુજી હતી. ઉત્તરકાશી આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. જો કે…
- નેશનલ
‘પોતાનું શાસન સ્થાપિત કરીશું’ મણીપુરના આદિવાસી સંગઠની ચેતવણી
ઇમ્ફાલ: મણિપુરમાં કુકી-જો આદિવાસીઓની અગ્રણી સંસ્થા ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ બુધવારે સ્વ-શાસિત અલગ વહીવટ સ્થાપવાની ચેતવણી ઉચ્ચારી હતી. સંગઠને બુધવારે એવી ચેતવણી આપી હતી કે જ્યાં આ આદિવાસીઓ બહુમતીમાં છે તેવા વિસ્તારોમાં અલગ સ્વ-શાસિત વહીવટીતંત્ર સ્થાપશે. સંગઠને કહ્યું…