- ટોપ ન્યૂઝ
વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેએ PayTMમાં પોતાનો હિસ્સો વેચ્યો, આટલા કરોડનું નુકશાન
વિશ્વ વિખ્યાત રોકાણકાર વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો ઓપન માર્કેટમાં વેચી દીધો છે. બર્કશાયર હેથવેએ વન 97 કોમ્યુનિકેશન્સમાં તેનો સંપૂર્ણ 2.5 ટકા હિસ્સો ઓપન માર્કેટમાં વેચી દીધો છે. આ ડીલમાંથી…
- નેશનલ
RBIએ 3 બેંકોને 10 કરોડનો દંડ ફટકાર્યો, 5 સહકારી બેંકો પર પણ પગલા ભર્યા
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોનું ઉલ્લંઘન કરતી ત્રણ બેંકો પર 10 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત RBIએ 5 સહકારી બેંકો સામે પણ કાર્યવાહી કરી છે. RBIએ સિટી બેંક પર સૌથી વધુ 5 કરોડ રૂપિયા,…
- સ્પોર્ટસ
IPL-2024માં ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં રમે હાર્દિક પંડ્યા? આ ખેલાડી સંભાળશે ટીમની કમાન?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે હવે ફરી એક વખત હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યો છે. આઈપીએલ-2024ને કારણે. એક રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હવે ગુજરાત ટાઇટન્સ (GT)નો કેપ્ટન નહીં…
- ટોપ ન્યૂઝ
Rajasthan Assembly Election: 199 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ, ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
જયપુર: આજે 25 નવેમ્બર શનિવારના રોજ રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. વોટિંગ શરુ થતાં પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું- હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં તેમના…
- સ્પોર્ટસ
INDs AUS 1st T20I: રિંકુની સિક્સર પર છ રન ના મળ્યા, સેહવાગ સાથે પણ આવું થઇ ચુક્યું છે
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટથી જીત મેળવી હતી. મેચની છેલ્લી ઓવર ઘણી રોમાંચક રહી. છેલ્લી ઓવરમાં રન ચેઝ કરી રેહલી ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ પડી…
- ટોપ ન્યૂઝ
તાજ હોટેલ ગ્રુપ પર સાયબર એટેક! 15 લાખ ગ્રાહકોના ડેટાની ચોરીનો દાવો, હેકર્સે રાખી માંગ
મુંબઈ: ટાટા ગ્રૂપની માલિકીની તાજ હોટેલ ચેઈન પર 5 નવેમ્બરના રોજ કથિત રીતે સાયબર અટેક થયો હતો. અહેવાલો મુજબ હેકર્સે તાજ હોટલના લગભગ 15 લાખ ગ્રાહકોનો ડેટા તેમની પાસે હોવાનો દાવો કર્યો હતો. હેકર્સે આ ડેટા પરત કરવા માટે 5000…
- નેશનલ
ગૌહત્યા નિષેધ કાયદામાં ગૌમાંસના પરિવહન પર કોઈ પ્રતિબંધ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
પ્રયાગરાજ: એક મામલાની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિષેધ કાયદા અંગે મહત્વનું અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિષેધ કાયદો અને તેના નિયમો ગૌમાંસના પરિવહન પર લાગુ પડતા નથી. આ ટિપ્પણી જસ્ટિસ પંકજ ભાટિયાની ખંડપીઠે…
- આપણું ગુજરાત
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: રેલવે પ્રધાને જણાવ્યું કે પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું
અમદાવાદ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટેના નિર્માણકાર્ય અંગે ગુરુવારે રેલાવે પ્રધાને મહત્વનું અપડેટ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટમાં 100 કિમી વાયાડક્ટ અને 250 કિમી પિયર વર્ક સફળતાપૂર્વક પૂર્ણ કરીને…
- ઇન્ટરનેશનલ
Gaza: ઇઝરાયેલના હુમલામાં વધુ એક પત્રકારનું મોત, 50 દિવસમાં 6૦થી વધુ પત્રકાર માર્યા ગયા
હમાસે ગત 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર રોકેટ મારો કર્યા બાદ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ ગાઝા પર સતત હુમલાઓ કરી નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર રહી છે. ઇઝરાયલ યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમોને કોરાણે મુકીને ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને પત્રકારોની પણ હત્યા કરી રહ્યું…
- ઇન્ટરનેશનલ
કતાર: 8 ભારતીયોને બચાવી લેવાશે? અદાલતે મૃત્યુદંડ વિરુદ્ધ ભારતની અપીલ સ્વીકારી
દોહા: કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓને ગયા મહિને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, આ સજા સામે ભારતે કરેલી આપીલ કતારની અદાલતે સ્વીકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કતારની કોર્ટ અપીલની તપાસ કર્યા બાદ સુનાવણીની તારીખ નક્કી…