- સ્પોર્ટસ

ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો કોહલીનો નિર્ણય ખોટો હતો? ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચર્ચા…
મુંબઈ: ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની જીતની શક્યતા નજીવી છે, મેચ ડ્રો કરવી પણ ભારતીય ટીમ માટે અત્યંત મુશ્કેલ જણાઈ રહ્યું છે. જો ભારતીય ટીમ હારશે તો છેલ્લા એક વર્ષમાં ઘરઆંગણે ભારતીય ટીમનું બીજી વાર…
- શેર બજાર

ઉછાળા સાથે શરૂઆત બાદ શેરબજારમાં ઉતારચઢાવ; રૂપિયો મજબુત થયો…
મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 108 પોઈન્ટના વધારા સાથે 85,008 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE) નો ઇન્ડેક્સ નિફ્ટી 39 પોઈન્ટ વધીને 25,998 પર ખુલ્યો હતો. શરૂઆતના વધારા બાદ…
- નેશનલ

‘તમે ચીનના નાગરિક છો’ અરુણાચલની મહિલાને એરપોર્ટ પર 18 કલાક રોકી રાખી; ભારતે વિરોધ નોંધાવ્યો…
નવી દિલ્હી: વિસ્તારવાદી વલણ ધરાવતું ચીન ભારતના ઉત્તરપુર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ પર સતત પોતાનો દાવો કરતું આવ્યું છે, ચીન અરુણાચલ પ્રદેશને “ઝાંગનાન” (દક્ષિણ તિબેટ) તરીકે ઓળખાવે છે. ભારત ચીનના આ વલણનો સખત વિરોધ નોંધાવતું આવ્યું છે. એવામાં ગત શુક્રવારે શાંઘાઈ…
- નેશનલ

વડાપ્રધાન મોદી આજે રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ ફરકાવશે! નિર્માણ પૂર્ણ થવાની ઔપચારિક ઘોષણા…
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યું છે, આજે મંગળવારે વડાપ્રધાન મોદી રામ મંદિરના શિખર પર ત્રિકોણાકાર ભગવો ધ્વજ ફરકાવશે. ઘણા લોકો તેને “બીજી પ્રાણ પ્રતિષ્ઠા”ગણાવી રહ્યા છે, વડા પ્રધાન અયોધ્યામાં એક સભાને પણ સંબોધિત કરશે. નોંધનીય…
- સ્પોર્ટસ

ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના નબળા પ્રદર્શન માટે ગૌતમ ગંભીર જવાબદાર! શાસ્ત્રી-ગાંગુલીએ ઉઠાવ્યા સવાલ
મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટમાં હાર બાદ ગુવાહાટી ટેસ્ટમાં પણ ભારતીય ટીમ મુશ્કેલી સ્થિતિમાં છે. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના 489 રન સામે ભારતીય ક્રિકેટ ટીમ 201 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ. જેને કારણે ભારતીય ટીમના હેડ કોચ…
- સ્પોર્ટસ

ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમનો ધબડકો! આટલા રનમાં ઓલ આઉટ; દક્ષિણ આફ્રિકાને જંગી લીડ
ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં જણાઈ રહી છે. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના 489 રન સામે ભારતીય ટીમ…
- મનોરંજન

ધર્મેન્દ્રના નિધનને કારણે પંજાબના ફગવાડા ગામમાં શોક, જ્યાં વીત્યું હતું તેમનું બાળપણ
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના સમાચાર મળતાની સાથે ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી છે, આ સાથે પંજાબના કપૂરથલા જીલ્લાના ફગવાડા ગામમાં પણ શોકનો માહોલ છે. ધર્મેન્દ્રએ ફગવાડામાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું, બોલીવૂડમાં ખ્યાતી મેળવ્યા બાદ પણ ધર્મેન્દ્ર ફગવાડા સાથે…
- મનોરંજન

બૉલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોકનો માહોલ
મુંબઈ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમાવરે 89 વર્ષે અવસાન થયું છે, તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના પરિવાર તરફથી આ અંગે હજુ પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલ મુજબ ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની…









