- કચ્છ
અષાઢી બીજ પહેલા કચ્છમાં મેઘરાજાની વધામણી; લોકોમાં આનંદની લાગણી
ભુજ: કચ્છી નવા વર્ષ અષાઢી બીજની આડે દસ દિવસ બાકી છે, ત્યારે કચ્છભરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, વરસાદ વરસતા જિલ્લાભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. સોમવાર રાતથી જ કચ્છમાં વરસાદ શરુ થયો હતો, વીજ લીસોટાઓ અને ડરામણી મેઘગર્જનાઓ સાથે…
- નેશનલ
‘દર 10 મિનિટે વિસ્ફોટ, જીવ જોખમમાં!’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી
તેહરાન: ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાનમાં રહેતા ભારતીયોની સલામતી અંગે ચિંતા ઉભી થઇ છે. તેહરાન સહિત ઘણા શહેરોમાં સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો ઈરાનમાં ફસાયા (Indian in war torn Iran) છે. ઈરાનમાં…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના ડરથી ઈરાનની રાજધાની તેહરાનમાં ફફડાટ: લાખો લોકો શહેર છોડી રહ્યા છે
તેહરાન: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાર દિવસ પહેલા શરુ થયેલું યુદ્ધ લાંબો સમય ચાલે એવી શકયતા છે. રવિવારે ઈરાનના હુમલામાં ઇઝરાયલમાં 8 લોકોના મોત થયા હતાં. ઇઝાયલના હુમલાને કારણે ઈરાનને પણ મોટું નુકશાન પહોંચ્યું છે, ઈરાનમાં મૃત્યુઆંક 224 પર પહોંચી…
- સ્પોર્ટસ
ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ યોજાશે, ICC એ તારીખ જાહેર કરી
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને ક્રિકેટ જગતમાં ‘ગ્રેટેસ્ટ રાઈવલરી’ તરીકે ઓળખાય છે. બંને દેશો વચ્ચે ખરાબ રાજકીય સંબંધોને કારણે માત્ર ICC ઈવેન્ટ્સમાં જ ગ્રેટેસ્ટ રાઈવલરી જોવા મળે છે. ઓપરેશન સિંદૂર પછી આ વર્ષે આ બંને ટીમો એક બીજા…
- નેશનલ
ડાયાલિસિસ વખતે વીજળી ગુલ, ડીઝલ વિના જનરેટર બંધ, દર્દીનું કરુણ મોત! UPમાં તંત્રની બેદરકારી
બિજનૌર: ઉત્તર પ્રદેશનાં આરોગ્ય તંત્રમાં ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો બન્યો છે. બિજનૌર જિલ્લા હોસ્પિટલમાં કિડનીના દર્દીની ડાયાલિસીસ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક વીજ પુરવઠો થપ્પ થઇ ગયો હતો અને હોસ્પિટલના જનરેટર પણ શરુ ન થયું, જેના કારણે મશીન અટકી…
- ઇન્ટરનેશનલ
યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ભારતીયો સલામતી અંગે ચિંતા; દૂતાવાસે નાગરીકોને સલામત સ્થળે ખસેડ્યા…
તેહરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સમય સાથે વધુ ભીષણ બની (Israel-Iran War) રહ્યું છે, હાલ યુદ્ધ વિરામના પણ કોઈ સંકેત જણાઈ નથી રહ્યા. ગત રાત્રે ઈરાને કરેલા હુમલામાં ઇઝરાયલની ઘણી ઇમારતોને નુકશાન પહોંચ્યું છે, 5 ઇઝરાયલી નાગરીકોના મોત થયા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ સોંપવામાં આવ્યા
અમદાવાદ: ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થતા કુલ 270 લોકોના મોત (Ahmedabad Plane Crash) થયા છે. સંપૂર્ણ રીતે બળી ગયેલા મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટીંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ…
- નેશનલ
નવા પેકેજિંગ નિયમોને કારણે કોકા-કોલા અને પેપ્સિકો ભીંસમાં; કોર્ટનો સહારો લઇ શકે છે
મુંબઈ: વિકસતા અર્થતંત્ર અને વધતી જતી માંગ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લાંબા સમય સુધી વિઘટિત ન થતા પ્લાસ્ટિકને કારણે થતું પ્રદૂષણ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારત સરકાર પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે.…
- આમચી મુંબઈ
પુણે નજીક ડેમુ ટ્રેનમાં આગ લાગી, ધુમાડો ફેલાતા મુસાફરોમાં ગભરાટ; જાણો શું હતું કારણ…
પુણે: આજે સવારે પુણે જીલ્લાના યેવત નજીક એક એક ડેમુ ટ્રેનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ (Fire in Demu train Pune) હતી. અહેવાલ મુજબ દૌંડથી પુણે જતી ડેમુ ટ્રેનમાં અચાનક આગ લાગી હતી, આગ અને ધુમાડાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ…
- અમદાવાદ
એરક્રેશઃ ઈન્સ્યોરન્સ ક્લેમ ઝડપી બનાવવા અને પરિવારજનોના ટ્રોમા દૂર કરવા ખાસ ડેક્સ
અમદાવાદ: ગુરવારે ટેક ઓફના તુરંત બાદ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશ થતા 270 લોકોના મોત નીપજ્યા (Ahmedabad Airplane Crash) છે. DNA ટેસ્ટ મારફતે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે, મૃતકોના પરિવારજનો અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital) પહોંચી રહ્યા છે.…