- નેશનલ
વડાપ્રધાન મોદી કેનેડા પહોંચ્યા; G7 સમિટમાં આ દેશોના નેતાઓ સાથે વાટાઘાટો કરશે
ઓટાવા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા છે, તેઓ કનેડા આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G7 સમિટમાં હાજરી (PM Modi in Canada for G7 Summit) આપશે. વડાપ્રધાન મોદી કેનડામાં ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. G7 સમિટ દરમિયાન, વડાપ્રધાન…
- અમદાવાદ
DGCAએ એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનોને ક્લીનચીટ આપી; સાથે મેન્ટેનન્સ માટે સલાહ આપી
અમદાવાદ: 12 જુન 2025નો દિવસ ભારતના એવિએશન સેક્ટર માટે કાળા દિવસ તરીકે નોંધાઈ ગયો છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 ફ્લાઈટ બી જે મેડિકલ કોલેજ પર ક્રેશ થતાં 270 લોકોના મોત થયા છે. ક્રેશ થયેલું એરક્રાફ્ટ બોઇંગ 787 ડ્રીમલાઇનર…
- ઇન્ટરનેશનલ
રશિયા અને ચીનને G7 માં સામેલ કરી ટ્રમ્પ G9 બનાવવા માંગે છે, પુતિન સાથે સહાનુભૂતિ દર્શાવી
ઓટાવા: હાલ કેનેડામાં G7 સમિટ ચાલી રહી છે, સમિટ દરમિયાન આ ગ્રુપમાં સામેલ દેશોના વડા વિવિધ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આ સમિટ દરમિયાન યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારુ નિવેદન (Trump statement about G7) આપ્યું છે. ટ્રમ્પે કહ્યું…
- અમદાવાદ
અમદાવાદમાં રથયાત્રા સાદગીપૂર્ણ નીકળશે? વિમાન દુર્ઘટનાને પગલે શોકનો માહોલ
અમદાવાદ: 12 જુનના રોજ શહેરમાં ઘટેલી વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. અમદાવાદમાં બનેલી આ અત્યંત કરુણ ઘટનાને ધ્યાનમાં…
- કચ્છ
અષાઢી બીજ પહેલા કચ્છમાં મેઘરાજાની વધામણી; લોકોમાં આનંદની લાગણી
ભુજ: કચ્છી નવા વર્ષ અષાઢી બીજની આડે દસ દિવસ બાકી છે, ત્યારે કચ્છભરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, વરસાદ વરસતા જિલ્લાભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. સોમવાર રાતથી જ કચ્છમાં વરસાદ શરુ થયો હતો, વીજ લીસોટાઓ અને ડરામણી મેઘગર્જનાઓ સાથે…
- નેશનલ
‘દર 10 મિનિટે વિસ્ફોટ, જીવ જોખમમાં!’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી
તેહરાન: ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાનમાં રહેતા ભારતીયોની સલામતી અંગે ચિંતા ઉભી થઇ છે. તેહરાન સહિત ઘણા શહેરોમાં સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો ઈરાનમાં ફસાયા (Indian in war torn Iran) છે. ઈરાનમાં…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના ડરથી ઈરાનની રાજધાની તેહરાનમાં ફફડાટ: લાખો લોકો શહેર છોડી રહ્યા છે
તેહરાન: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાર દિવસ પહેલા શરુ થયેલું યુદ્ધ લાંબો સમય ચાલે એવી શકયતા છે. રવિવારે ઈરાનના હુમલામાં ઇઝરાયલમાં 8 લોકોના મોત થયા હતાં. ઇઝાયલના હુમલાને કારણે ઈરાનને પણ મોટું નુકશાન પહોંચ્યું છે, ઈરાનમાં મૃત્યુઆંક 224 પર પહોંચી…
- સ્પોર્ટસ
ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ યોજાશે, ICC એ તારીખ જાહેર કરી
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને ક્રિકેટ જગતમાં ‘ગ્રેટેસ્ટ રાઈવલરી’ તરીકે ઓળખાય છે. બંને દેશો વચ્ચે ખરાબ રાજકીય સંબંધોને કારણે માત્ર ICC ઈવેન્ટ્સમાં જ ગ્રેટેસ્ટ રાઈવલરી જોવા મળે છે. ઓપરેશન સિંદૂર પછી આ વર્ષે આ બંને ટીમો એક બીજા…
- નેશનલ
ડાયાલિસિસ વખતે વીજળી ગુલ, ડીઝલ વિના જનરેટર બંધ, દર્દીનું કરુણ મોત! UPમાં તંત્રની બેદરકારી
બિજનૌર: ઉત્તર પ્રદેશનાં આરોગ્ય તંત્રમાં ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો બન્યો છે. બિજનૌર જિલ્લા હોસ્પિટલમાં કિડનીના દર્દીની ડાયાલિસીસ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક વીજ પુરવઠો થપ્પ થઇ ગયો હતો અને હોસ્પિટલના જનરેટર પણ શરુ ન થયું, જેના કારણે મશીન અટકી…
- ઇન્ટરનેશનલ
યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ભારતીયો સલામતી અંગે ચિંતા; દૂતાવાસે નાગરીકોને સલામત સ્થળે ખસેડ્યા…
તેહરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સમય સાથે વધુ ભીષણ બની (Israel-Iran War) રહ્યું છે, હાલ યુદ્ધ વિરામના પણ કોઈ સંકેત જણાઈ નથી રહ્યા. ગત રાત્રે ઈરાને કરેલા હુમલામાં ઇઝરાયલની ઘણી ઇમારતોને નુકશાન પહોંચ્યું છે, 5 ઇઝરાયલી નાગરીકોના મોત થયા…