- ટોપ ન્યૂઝ
મરાઠા અનામત બાબતે વધુ એક યુવકે જીવન ટૂકાવ્યું: 25 વર્ષના યુવકે ભર્યું અંતિમ પગલું
નાંદેડ: એક તરફ આખા રાજ્યમાં મરાઠા અનામત ઉગ્ર બન્યું છે ત્યાં બીજી તરફ અનામત માટે અનેક આંદોલનકારીઓ અંતિમ નિર્ણય લઇને આત્મહત્યા કરી રહ્યાં છે. મરાઠા અનામત માટે થઇ રહેલ આત્મહત્યાના બનાવો રોકાવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યાં હવે મરાઠા અનામત…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (13-11-2023): આ રાશિના જાતકોને મળશે આજે શુભ યોગનો લાભ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રરુપે ફળદાયક રહેશે. તમારે તમારી આર્થિક સમસ્યાઓ ધીરજ રાખીને હલ કરવી પડશે. જો તમને કોઇ શારિરીક પીડા થઇ રહી છે તો તેને નજરઅંદાજ ના કરતાં. નહીં તો પાછળથી તે કોઇ મોટી બિમારીનું સ્વરુપ ધારણ કરી…
- ઇન્ટરનેશનલ
દિવાળી પર ભારતની પીએમ ઋષિ સુનકને ખાસ ભેટકિંગ કોહલી સાથે છે કનેક્શન
લંડનઃ દેશ અને દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ખુશીના આ તહેવાર પર દેશવાસીઓએ એકબીજા સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સાત સમંદર પાર ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ આ રોશનીના તહેવારની ઉજવણી કરી…
- નેશનલ
દિલ્હી-એનસીઆરમાં થઇ જોરદાર આતશબાજી, વાયુ પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું
નવી દિલ્હી: દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. રવિવારે દિવાળીના દિવસે સવારથી જ ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ગઈ હતી, જયારે સાંજ પડતાં જ મોટા…
- નેશનલ
ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના રેસ્ક્યુ ઓપરેશન: પાઈપ દ્વારા ઓક્સિજન અને ખાદ્યપદાર્થો પહોંચડવામાં આવ્યા
દેહરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે વહેલી સવારે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે 40 જેટલા કામદારો ટનલની અંદર ફસાયા છે. ફસાયેલા કામદારોને બચાવવા માટે આખી રાત મલ્ટી એજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટેટ…
- IPL 2024
IND vs NED: ભારતે નેધરલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ટીમ ઇન્ડિયા સતત આઠ જીત બાદ હવેથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં મેદાનમાં ઉતરશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી મેચમાં હતી એજ…
- નેશનલ
કેરળ બ્લાસ્ટઃ વધુ એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો
એર્નાકુલમ: કેરળના એર્નાકુલમમાં 29 ઓક્ટોબરેના રોજ એક ખ્રિસ્તી પ્રાર્થના સભામાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા હવે વધીને 5 થઈ ગઈ છે. આ અકસ્માતના 15 દિવસ બાદ વધુ એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બ્લાસ્ટમાં 52 થી વધુ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલી સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ; ઇસ્લામિક દેશોની બેઠકમાં પ્રસ્તાવ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરુ થયેલું યુદ્ધ વધુ ઘાતક બનતું જઈ રહ્યું છે, ઇઝરાયલી સેના દરરોજ બાળકો અને મહિલાઓ સહીત નિર્દોષ સામાન્ય નાગરિકોના જીવ લઇ રહી છે. યુએનની અપીલ છતાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર યુદ્ધવિરામની માંગને નકારી કાઢી…
- ટોપ ન્યૂઝ
સેનાના જવાનો સાથે સાથે દિવાળી ઉજવવા વડા પ્રધાન મોદી હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સેનાના જવાનો સાથે સરહદ પર દિવાળીની ઉજવણી કરે છે. આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે. 2014માં વડા પ્રધાન બન્યા પછી આ નવમું વર્ષ છે જ્યારે તેઓ દિવાળીના અવસર પર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલે પ્રથમ વખત એરો-3 ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કરીને હુથી બળવાખોરોના હુમલાને નિષ્ફળ કર્યો
નવી દિલ્હીઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્રના સતત પ્રયાસો વચ્ચે ઇઝરાયેલે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે તેના અત્યાધુનિક એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો હતો. ઇઝરાયેલે પ્રથમ વખત આ મિસાઇલનો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જાહેરાત કરી હતી કે તેના…