- નેશનલ
પટનામાં RJD નેતાની ગોળી મારી હત્યા; ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા પર સવાલ…
પટના: બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજવાની છે, એવામાં રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે એવી ઘટના બની છે.બુધવારે રાત્રે રાજ્યની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના નેતા રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને ખુલ્લેઆમ હત્યા…
- T20 એશિયા કપ 2025
થર્ડ અમ્પાયરે આઉટ જાહેર કર્યા છતાં બેટર આઉટના ગણાયો! જાણો IND vs UAE મેચમાં શું બન્યું…
દુબઈ: ગઈ કાલે બુધવારે એશિયા કપ 2025માં ભરતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત કરી, યુનાઇટેડ આરબ અમીરાત (UAE) સામેની મેચમાં ભારતે 9 વિકેટે સરળ જીત (IND vs UAE Asia cup) મેળવી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી UAEની ટીમ માત્ર 57 રનના સ્કોર…
- ઇન્ટરનેશનલ
નેપાળ બાદ હવે ફ્રાન્સમાં બળવો! હજારો પ્રદર્શનકરીઓ રસ્તા પર ઉતાર્યા, તોડફોડ અને આગચંપી કરી
પેરીસ: નેપાળમાં યુવાનોના બળવા બાદ વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે, છતાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. એવામાં ફ્રાન્સમાં પણ જનાક્રોશ રસ્તાઓ પર ઉતરી આવ્યો છે. આજે બુધવારે સવારે દેશની રાજધાની પેરિસ અને અન્ય સ્થળોએ પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર…
- નેશનલ
GST ઘટતા બાઇક-સ્કૂટર ₹20,000 સુધી સસ્તા થશે, જુઓ કઈ કંપનીએ કેટલા ભાવ ઘટાડ્યા
મુંબઈ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ 350cc થી ઓછી એન્જીન ક્ષમતાવાળા તમામ ટૂ વ્હીલર્સ પર હવે 28 ટકાને બદલે 18 ટકા ટેક્સ લાગુ પડશે. આ ફેરફાર 22મી સપ્ટેમ્બરથી લાગુ…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ એશિયા ક્ષેત્રને અસ્થિર કરવાનું કાવતરું! નેપાળમાં આરાજકતા અંગે કોંગ્રેસ નેતાનો મોટો દાવો
નવી દિલ્હી: નેપાળમાં ભ્રષ્ટાચાર મામલે યુવાનોએ સરકાર સામે બળવો પોકાર્યો (Uprising in Nepal) છે, સતત બે દિવસ હિંસા અને તોડફોડ બાદ મંગળવારે વડાપ્રધાન કે પી ઓલી(K P Sharma Oli)એ રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે,…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં હિંસા, લૂંટફાટ અને તોડફોડ બેકાબૂ; સેનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદ્યો
કાઠમંડુ: નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર મામલે સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો છે, સોમવારે નેપાળમાં શરુ થયેલા પ્રદર્શનો હવે આરાજકતામાં ફેરવાઈ ગયા છે. વડાપ્રધાન કે પી ઓલીએ રાજીનામું આપ્યા છતાં ઠેર ઠેર તોડફોડ અને હિંસા થઇ રહી છે. ગઈ કાલે પ્રદર્શનકારીઓએ સંસદ ભવન…
- Top News
કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી રહ્યું છે? 80% વિઝા એપ્લીકેશન રદ
મુંબઈ: વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા છેલ્લા ઘણા વર્ષોથી પસંદગીનું સ્થળ રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2024 માં કેનેડામાં લગભગ 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં. પરંતુ હવે કનેડાએ તેની વિઝા પોલિસી કડક બનાવવામાં આવી રહી…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં ઉથલપાથલ: પ્રદર્શનકારીઓ વિદેશ પ્રધાનને બંધક બનાવીને લઇ ગયા, પૂર્વ વડાપ્રધાન પર હુમલો
કાઠમંડુ: નેપાળમાં છેલ્લા બે દિવસથી હિંસક પ્રદર્શનો થઇ (Nepal violence) રહ્યા છે, સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુવાનોએ બળવો પોકાર્યો છે. પ્રદર્શનોને પગલે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપવું (KP Sharma Oli resigned) પડ્યું છે. હવે યુવાનોને શાંત પાડવા અને…
- નેશનલ
ધમકીઓ બાદ ભારત પ્રત્યે ટ્રમ્પનું નરમ વલણ! વાટાઘાટો માટે તૈયાર, વડાપ્રધાન મોદીએ પણ આપ્યો જવાબ
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયતા થતી ભારતના ઉત્પાદનો પર ભારે ટેરીફ લગાવ્યા બાદ અને ભારત પર વેપાર પ્રતિબંધો લગાવવાની અનેક વાર ધમકીઓ આપ્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવી છે. એવામાં ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપ્યું…