- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો, 180 પેલેસ્ટિનિયનના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. 5 દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામના પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (1 ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હવાઈ…
- સ્પોર્ટસ
IND vs SA: રહાણે અને પુજારાની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ! પસંદગી ના થતા અટકળો શરુ
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે, BCCI સચિવ જય શાહ, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. પસંદગીકારોએ આ પ્રવાસ માટે ઘણા આશ્ચર્યજનક…
- નેશનલ
નેશનલ મેડિકલ કમિશનના લોગોમાં હિન્દુ દેવતાની છબી અંગે વિવાદ
નવી દિલ્હી: નેશનલ મેડિકલ કમિશ(NMC)ના નવા લોકો બાબતે વિવાદ ઉભો થયો છે. નવા લોગોમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકની જગ્યાએ હિન્દુ દેવતા ધન્વંતરીની રંગીન છબી અને ઇન્ડિયાની જગ્યા ‘ભારત’ શબ્દ ઉમેર્યા બાદ વિવાદ ઉભો થયો છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ધન્વંતરી આયુર્વેદના…
- સ્પોર્ટસ
IND vs AUS 4th T20I: જે સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે ત્યાં વીજળી જ નથી, મેચ જનરેટરના ભરોશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ T20I મેચની સિરીઝની ચોથી મેચ આજે શુક્રવારે સાંજે સાત વાગ્યે છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝમાં હાલમાં 2-1થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ જો આજે આ મેચ જીતી જશે તો તે સિરીઝ…
- આપણું ગુજરાત
Surat: સાત શ્રમિકોના મોત બાદ એથર કંપની પર કાર્યવાહી, GPCBએ ફટકારી ક્લોઝર નોટિસ
સુરત: સચિન GIDCમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કેમિકલ ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં સાત કામદારોના મોત નીપજયા હતા, સુત્રોના જણાવ્યા મુજબ દાઝી ગયેલા 6 કામદારોની હાલત ગંભીર છે. ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)એ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ…
- આપણું ગુજરાત
ખેડા સિરપકાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી, અનેક સ્થળો પર દરોડા
ગાંધીનગર: ખેડા જીલ્લામાં શકાસ્પદ સિરપ પીધા બાદ 5 લોકોના મોત થતા રાજ્યનું પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે પડેલા દરોડામાં મહેસાણા જીલ્લામાંથી સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો, ત્યાર બાદ રાજ્યના વિવિધ શહેરોમાંથી…
- ટોપ ન્યૂઝ
Silkyara Tunnel: પહાડના જીયોલોજીકલ સર્વેમાં હતી ખામી! સખત પથ્થરોને બદલો માટી નીકળી
દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા પાસે નિર્માણાધીન ટનલમાં કાટમાળ પડતા 41 કામદારો 17 દિવસ ફસાયા હતા, જેમને મહામહેનતે બહાર કાઢવમાં આવ્યા હતા. ત્યારે હવે ટનલના જીઓલોજિકલ રિપોર્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. ટનલના નિર્માણ પહેલા કરવામાં આવેલા…
- ટોપ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર: ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા
જમ્મુ: કેન્દ્ર શાષિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે અટકળો ચાલી રહી છે, આ દરમિયાન પ્રદેશના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રશાસન ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે…
- ટોપ ન્યૂઝ
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિંડીના કેસોની સંખ્યા વધવા લાગે છેઃ CJI
દિલ્હી: મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે ગુરુવારે એક વક્તવ્યમાં કહ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં ‘છેતરપિંડીના કેસ’ની સંખ્યા વધવા લાગે છે અને કોર્ટ રાજકીય મુકદ્દમાનું કેન્દ્ર બની જાય છે.’બંધારણ દિવસ’ સમારોહમાં બોલતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું…
- ટોપ ન્યૂઝ
ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ કામદારો સ્વસ્થ, તેઓ ઘરે જઈ શકે છે: AIIMS ઋષિકેશ
ઋષિકેશ: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા પાસે ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ 41 કામદારોની ઋષિકેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે તબીબી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. AIIMS પ્રશાસને જણાવ્યું હતું કે મેડિકલ તપાસમાં તમામ કામદારો સ્વસ્થ હોવાનું જણાયું…