- નેશનલ
રાજસ્થાન શાળા દુર્ઘટના: મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
જયપુર: આજે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનાં પીપલોડી ગામમાં એક સરકારી શાળાની જર્જરિત ઈમારત ધરાશાયી થઇ જતા મોટી દુર્ઘટના સજાઈ (Rajasthan School building collapse) છે, આ ઘટનામાં અત્યાર સુધી છ બાળકોના મોત થયા હોવાનાં અહેવાલ છે, જયારે બે બાળકો ગંભીર રીતે…
- આમચી મુંબઈ
મુંબઈમાં મુશળધાર વરસાદ; લોકલ ટ્રેન સર્વિસ પ્રભાવિત, ઉંચી ભરતીની આગાહી
મુંબઈ: આજે શુક્રવારે સવારથી મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે CSMT, ભાયખલા, કુર્લા અને મુલુંડ વિસ્તાર ભારે વરસાદ વરસ્યો હતો. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ (IMD)ના જણાવ્યા મુજબ આજે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ વરસી શકે…
- સ્પોર્ટસ
RCBના આ બોલરની મુશ્કેલીઓ વધી; સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપસર FIR નોંધાઈ
જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) ટીમ તરફથી રમતા ભારતીય ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની મહિલાની સતામણી બદલ તાજેતરમાં યશ દયાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, હવે તેના વિરુદ્ધ વધુ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.…
- નેશનલ
રાજસ્થાનમાં મોટી દુર્ઘટના! સરકારી શાળાની છત તૂટી પડી, 4ના મોત, 60થી વધુ દટાયા
જયપુર: આજે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં એક ગોઝારી ઘટના બની છે. જીલ્લાના પીપલોડી ગામમાં એક સરકારી શાળાની ઈમારતની છત ધરાશાયી થતાં 4 લોકોના મોત (School Building collapse in Rajsthan) થયા છે, આ ઉપરાંત 60 થી વધુ બાળકો કાટમાળ હેઠળ દટાયા…
- ઇન્ટરનેશનલ
પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભર્યું મહત્વપૂર્ણ પગલું
પેરીસ: ઇઝરાયલ દ્વારા ગાઝામાં થઇ રહેલા પેલેસ્ટિનિયન નાગરીકોના નરસંહાર સામે દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા (Genocide in Gaza) છે. ભારત સહીત ઘણા દેશો હુમલા તાત્કાલિક રોકવા અને ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચવા દેવા ઇઝરાયલને અપીલ કરી છે. એવામાં ફ્રાન્સે મહત્વ પૂર્ણ…
- નેશનલ
જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં રજૂ; 200 થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા…
નવી દિલ્હી: ગત માર્ચ મહિનામાં દિલ્હી હાઈકોર્ટમાં ફરજ દરમિયાન નિવાસ સ્થાનેથી મોટી માત્રામાં કેસ મળી આવવાના મામલે જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ ચલાવવામાં આવી (Justice Varma impeachment) રહ્યો છે. આજે સોમવારે લોકસભામાં કુલ 145 સાંસદો અને રાજ્યસભામાં 63 સાંસદોએ જસ્ટિસ…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી ઉતર્યું, મુસાફરો સુરક્ષિત
મુંબઈ: આજે સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ(CSMIA) પર એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. કેરળના કોચીથી આવવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2744 A320એ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ (AI flight emergency landing at Mumbai Airport) કર્યું…
- નેશનલ
‘રાજકીય લડાઈ માટે EDનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે?’ સુપ્રીમ કોર્ટની 2 કેસમાં EDને ફટકાર લગાવી
નવી દિલ્હી: વિપક્ષ આવારનવાર આરોપો લગાવતું રહે છે કે મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો રાજકીય ઉપયોગ કરી રહી છે. એવામાં આજે સોમવારે સુપ્રીમ કોર્ટે બે કેસની સુનાવણી દરમિયાન EDને જોરદાર ફટકાર લગાવી હતી. કોર્ટે EDને કહ્યું કે…
- ઇન્ટરનેશનલ
જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાની ખુરશી જોખમમાં! ચોખાના ભાવને કારણે સર્જાયું રાજકીય સંકટ
ટોક્યો: હાલમાં જ જાપાનની સંસદના ઉપલા ગૃહમાં ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશમાં રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. ચૂંટણીમાં સત્તારૂઢ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે, જેને કારણે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાને પદ છોડવું પડે એવી…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો; 11 આરોપીઓ નિર્દોષ જાહેર
મુંબઈ: વર્ષ 2006માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે (Local Train Blast 2006) બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. આજે બોમ્બે હાઈકોર્ટે બ્લાસ્ટ કેસમાં તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અહેવાલ મુજબ હાઈ કોર્ટનાં જસ્ટિસ અનિલ કિલોર અને…