- ટોપ ન્યૂઝ
શું સમય પહેલા જેલમુક્તિ મૂળભૂત અધિકાર છે?, સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં બચાવ પક્ષને પૂછ્યું
2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની અકાળે જેલમુક્તિને પડકારતી અરજી પર ગઈકાલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું ગુનેગારોને માફી મેળવવાનો…
- નેશનલ
“જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કપડાં ઉતારવા, મહિલાઓને અપશબ્દો કહેવા મજબૂર કરાતા”: તપાસ સમિતિ
બંગાળની જાદવપુર યુનિવર્સિટી (JU) હોસ્ટેલમાં રેગિંગને કારણે વિદ્યાર્થીના મૃત્યુની તપાસ કરવા માટે રચાયેલી સમિતિએ જણાવ્યું છે કે યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં રહેતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમના ચહેરાને દિવાલ પર ઘસવા મજબૂર કરાયા હતા અને લાંબા સમય સુધી છાજલીઓ પર ઊભા રહેવાની…
- નેશનલ
“આ બિલ રાજીવ ગાંધીનું સપનું છે….”: નારી શક્તિ વંદન બિલ પર સંસદમાં સોનિયા ગાંધી
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે બુધવારે પહેલી વાર નવા સંસદભવનમાં નિવેદન આપ્યું. તેમણે મહિલા અનામત બિલ વિશે પોતાનો મત રજુ કર્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે હું આ બિલના સમર્થનમાં છું. કોંગ્રેસ વતી હું ‘નારી શક્તિ વંદન એક્ટ 2023’ના…
- ટોપ ન્યૂઝ
ભરૂચ પૂર માનવસર્જિત આપત્તિ છે, મુખ્ય પ્રધાનને બતાવવા પાણી રોકી રખાયું, સંસ્થાનો દાવો
સરદાર સરોવર ડેમમાંથી એક સાથે અચાનક મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચ-અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પુરને કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, ખેડૂતો અને વેપારીઓને ભારે આથિક નુકશાન પહોંચ્યું છે. એક અખબારી અહેવાલ મુજબ એક સંસ્થાએ દાવો કર્યો…
- ટોપ ન્યૂઝ
નવા સંસદ ભવનમાં આપાયેલી બંધારણની નકલમાંથી સમાજવાદી-સેક્યુલર શબ્દો ગાયબ, કોંગ્રેસનો આક્ષેપ
આજે સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદ બીલ પર ચર્ચા થઇ રહી છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ નવી સંસદમાં મળેલી બંધારણની નકલ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ…
- નેશનલ
નિપાહ વાયરસ કાબુમાં પણ ખતરો હજુ ટળ્યો નથી: કેરળના મુખ્ય પ્રધાન વિજયન
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસનો પ્રકોપ નિયંત્રણમાં છે, પરંતુ આ રોગનો ખતરો હજી સમાપ્ત થયો નથી. તેમણે કહ્યું કે હાલમાં નિપાહ ફાટી નીકળવાની બીજી લહેરની સંભાવનાને નકારી શકાય તેમ નથી. મુખ્ય પ્રધાને સમીક્ષા…
- નેશનલ
સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવી જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે એક સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દારૂ પીવા માટેની નિર્ધારિત કાયદેસરની વયની જેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની વય મર્યાદા હોય તો તે યોગ્ય રહેશે. જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટીલની ડિવિઝન બેન્ચે 30 જૂનના…
- ટોપ ન્યૂઝ
આઈસીસીએ મેચ ફિક્સિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, ત્રણ ભારતીય સહીત આઠ આરોપી સામે તપાસ
ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 2021માં યુનાઇટેડ અરબ અમીરાત(યુએઈ)માં રમાયેલી ટી-10 લીગ દરમિયાન ફિક્સિંગ બાબતે 3 ભારતીયો સહીત 8 લોકો સામે આરોપ લાગ્યા છે, સાથે સાથે કેટલાક અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો…
- ટોપ ન્યૂઝ
વૈશ્વિક અર્થતંત્રમાં મંદી છતાં ભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહેશે, ઓઈસીડીનો રીપોર્ટ
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(ઓઈસીડી)ના એક અહેવાલ મુજબ ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વિકાસ દર પ્રમાણમાં ઉંચો રહેવાની શક્યતા છે. 2023 અને 2024માં પણ ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર…
- ટોપ ન્યૂઝ
ભારત-કેનેડા વિવાદ: કેનેડાએ નાગરીકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ટાળવા કહ્યું, બ્રિટન-યુએસની ટીપ્પણી
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં થયેલી ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર સંસ્થાના એજન્ટનો હાથ હોવાના આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બની ગયા છે. હવે કેનેડાએ ભારત માટે તેની સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં…