- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ઈરાન પર કરેલા વિનાશક હુમલાનો નવો Video; ભયાનક દ્રશ્ય જોઇને કંપી ઉઠશો
તેહરાન: 13 જૂન, 2025ના રોજ ઇઝરાયલે ઈરાનના મિલીટરી અને ન્યુક્લિયર મથકો પર એર સ્ટ્રાઈક કરીને મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું હતું. ઈરાને વાળતો હુમલો કરી તેલ અવિવમાં ખુમારી સર્જી હતી. બંને દેશો વચ્ચે શરુ થયેલો આ સશસ્ત્ર સંઘર્ષ 12 દિવસ…
- નેશનલ
પહેલી વાર ભાજપને મળશે મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ! આ 3 નેતા છે પ્રબળ ઉમેદવાર
નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંગઠનમાં મોટા ફેરફારો કારવામાં આવી રહ્યા છે. છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પક્ષના સ્થાનિક એકમો માટે પાર્ટીના વડાઓની નિમણૂક કર્યા બાદ, ભાજપ હવે તેના રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ પર ધ્યાન કેન્દ્રિત (BJP…
- ઇન્ટરનેશનલ
આ દેશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો વળાંક!
મોસ્કો: ઓગસ્ટ 2021 માં યુએસ અને નાટો સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ દેશમાં આરાજકતા ફેલાઈ ગઈ હતી, આતંકવાદી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કરી લીધો હતો અને દેશમાં ઇસ્લામિક કાયદાના તેમના અર્થઘટન મુજબ કડકપણે લાગુ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તાલિબાન…
- ઇન્ટરનેશનલ
બે ભાગેડુઓ એક સાથે! એક પાર્ટીમાં લલિત મોદી અને વિજય માલ્યા સાથે ગીત ગાતા જોવા મળ્યા
લંડન: બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી ભારતીય બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયા છે, ભારત સરકારે બંનેને ભાગેડુ જાહેર કર્યા છે અને બંનેને ભારત પરત…
- નેશનલ
વરસાદે હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જી, 37 લોકોના મોત, ₹400 કરોડનું નુકસાન
મંડી: છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં પૂરને કારણે તારાજી સર્જાઈ છે. આ વર્ષે પણ સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને કિનારા તોડીને વહી (Flood in Himachal Pradesh) રહી છે, આ…
- નેશનલ
ભારતીયો કેમ છોડી રહ્યા છે દેશ? 13 વર્ષમાં 18 લાખથી વધુ નાગરિકો ‘વિદેશી’ બન્યા!
પોતાના દેશથી બહાર બીજા દેશમાં વસવાટ કરવાની બાબતે ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. ભારતીય ડાયસ્પોરા વિશ્વનો સૌથી મોટો વિદેશી ડાયસ્પોરા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં આપેલા આંકડા મુજબ લગભગ 1.3 કરોડ ભારતીય નાગરિકો હાલમાં વિદેશમાં રહે છે. એક અંદાજ મુજબ દર…
- ભુજ
મોસમના બદલાયેલા મિજાજની અસર: કચ્છી કેસર કેરીને પછાડી ‘લંગડો’ મેદાન મારી જશે
ભુજ: ગુજરાતમાં ચોમાસું જામી ચુક્યું છે, કચ્છ જીલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કચ્છના કેરીના વેપારીઓની ચિંતા વધી છે. વેપારીઓ દોડધામ કરી કેરીનું ઝડપથી વેંચાણ કરવા પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે ભેજવાળા વાતાવરણમાં અને વરસાદી માહોલમાં…
- ગાંધીનગર
ધોળાવીરા પહોંચવું હવે થશે વધુ સરળ; નીતિન ગડકરીએ કચ્છ માટે કરી મોટી જાહેરાત
ગાંધીનગર: કચ્છના હડપ્પન યુગના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાના પ્રવાસે જનારા લોકો અને કચ્છના લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. સાંતલપુર અને ધોળાવીરા જોડતા 106 કિલોમીટરના નેશનલ હાઇવે (Santalpur-Dholavira National Highway)ને દ્વિ માર્ગીય એટલે કે ટૂ લેન બનાવવાનો નિર્ણય લેવામાં…
- ઇન્ટરનેશનલ
ભારત-પાક યુદ્ધવિરામ માટે ટ્રમ્પનો કોઈ ફાળો નહીં, એસ. જયશંકરે વોશિંગ્ટનમાં જ કરી સ્પષ્ટતા
વોશિંગ્ટન ડી સી: મે મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણા પર ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ કાર્યવાહી કરી હતી, ત્યાર બાદ બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ જામ્યો હતો. જોકે પાંચ દિવસ બાદ બંને દેશો યુદ્ધ…
- નેશનલ
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે! ચોમાસુ સત્રમાં રજુ થશે મહત્વનું બિલ, જાણો કેમ છે ખાસ
નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર 21મી જુલાઈથી શરુ થવાનું છે, જે એક મહિના સુધી ચાલશે, આ સત્ર દરમિયાન ઘણા મહત્વના બિલ ગૃહમાં રજુ કરવામાં (Parliament Monsoon Session) આવશે. આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ (National Sports Governance…