- સ્પોર્ટસ

વાનખેડેની પિચમાં થયા મોટા ફેરફાર, કોને થશે ફાયદો?
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આજની સેમીફાઈનલ મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચનો મિજાજ થોડો બદલાયેલો જોવા મળી શકે છે. આ મેદાન પર યોજાયેલી વર્લ્ડ કપ 2023ની અગાઉની મેચોની તુલનામાં પિચ થોડી અલગ રીતે વર્તી શકે છે. અહેવાલો અનુસાર વાનખેડેની પિચમાંથી…
- આમચી મુંબઈ

સેમી ફાઇનલની મેચ પહેલા મુંબઈ પોલીસને મળી મોટી ધમકી, પ્રશાસન બન્યું સતર્ક
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલની પ્રથમ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ તે પહેલા મેચને નિશાન બનાવવામાં આવશે તેવી ધમકી મળી છે. મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો…
- નેશનલ

દિલ્હીના મુખ્ય સચિવના કથિત ભ્રષ્ટાચાર મામલે સીએમ કેજરીવાલે એલજીને રિપોર્ટ મોકલ્યો
દિલ્હીના મુખ્ય સચિવ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના મામલામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિજીલન્સ પ્રધાન આતિશીનો રિપોર્ટ ઉપ રાજ્યપાલને મોકલી આપ્યો છે. મુખ્ય પ્રધાને મુખ્ય સચિવને તાત્કાલિક હટાવવા અને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. સીએમ કેજરીવાલે આતિશીને આ રિપોર્ટ CBI અને…
- ઇન્ટરનેશનલ

2050 સુધીમાં ગરમીના કારણે મૃત્યુઆંક 4.7 ગણો વધી શકે છે, લેન્સેટના અહેવાલમાં દાવો
સતત કાર્બન ઉત્સર્જનને કારણે વધી રહેલું ગ્લોબલ વોર્મિંગ આગામી દાયકામાં માનવ સભ્યતા માટે સૌથી મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે. ચાલુ વર્ષ 2023માં છેલ્લા 1,00,000 વર્ષોમાં સૌથી વધુ વૈશ્વિક તાપમાન નોંધાયું હતું. તમામ ખંડોમાં ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. આરોગ્ય…
- ટોપ ન્યૂઝ

વડા પ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી
નવી દિલ્હી: આજે બુધવારે આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઝારખંડની રાજધાની રાંચીમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન સવારે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમ પહોંચ્યા હતા. આ…
- ઇન્ટરનેશનલ

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમેરિકા પહોંચ્યા, સાન ફ્રાન્સિસ્કોમાં બાઈડેન સાથે બેઠક
વોશિંગ્ટન ડીસી: ચીન-યુએસ સમિટ અને 30મી એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન(એપીઈસી)ની બેઠકમાં ભાગ લેવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મંગળવારે યુએસએના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં તેમના ચીની સમકક્ષ જિનપિંગ સાથે મુલાકાત કરશે.…
- નેશનલ

વ્યભિચાર અને સમલૈંગિકતાને ફરીથી અપરાધ બનાવવા જોઈએ: સંસદીય સ્થાયી સમિતિની કેન્દ્રને ભલામણ
નવી દિલ્હી: ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લગ્નેતર શારીરિક સંબંધો એટલે કે વ્યભિચારને ભારતીય દંડ સંહિતાના હેઠળ ફરી સામેલ ભલામણ કરી છે. સંસદીય સ્થાયી સમિતિએ કેન્દ્ર સરકારને મોકલેલા પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, વ્યભિચારને ફરીથી ગુનો બનાવવો જોઈએ કારણ કે લગ્ન…
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: ભૂસ્ખલનથી બચાવ અભિયાનમાં સમસ્યાઓ વધી
દહેરાદૂન: ઉત્તરાખંડમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા-બરકોટ ટનલનો મોટો ભાગ ગત રવિવારે સવારે ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યો હતો. જેના કારણે તે સમયે ટનલમાં કામ કરી રહેલા 40 કામદારો ફસાઈ ગયા છે. 72 કાલક બાદ પણ કામદારોને બહાર કાઢવા માટે…
- ટોપ ન્યૂઝ

વડા પ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી બદલ ચૂંટણી પંચે આપ અને પ્રિયંકા ગાંધીને નોટિસ પાઠવી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (આપ)ને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ સિવાય ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘અપ્રમાણિત’ દાવો કરતા નિવેદનો…
- ટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નેહરુને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં થયો હતો અને તેઓ કોંગ્રેસના અગ્રણી…








