- નેશનલ
લદ્દાખમાં હિંસા ભડકાવવા પાછળ કોંગ્રેસનો હાથ! સંબિત પાત્રા એ લગાવ્યા આવા આરોપ
નવી દિલ્હી: લદાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથેનું આદોલન ગઈ કાલે બુધવારે હિંસક બન્યું હતું. હિંસક પ્રદર્શનો દરમિયાન લેહમાં ભાજપ મુખ્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પથ્થરમારો થયો હતો, પોલીસની વળતી કાર્યવાહીમાં 4 લોકોના મોત થયા છે. એવામાં…
- અમદાવાદ
સૌથી સુરક્ષિત શહેર અમદાવાદમાં સગીરા પર સામુહિક બળાત્કાર, 4 નરાધમોની ધરપકડ
અમદાવાદ: શહેરમાં સગીરા પર સામુહિક બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અહેવાલ મુજબ શાહીબાગ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા પર તેની જ સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે તેના મિત્રો સાથે બળજબરી કરી હતી. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.…
- મનોરંજન
સમીર વાનખેડેએ આર્યન ખાન અને શાહરૂખ ખાન સામે માનહાનીનો દાવો માંડ્યો: જાણો શું છે મામલો
નવી દિલ્હી: શાહરૂખ ખાન દીકરા આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ “ધ બેડ**સ ઓફ બોલિવૂડ” OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે, આ સિરીઝ ઘણાં કારણોસર ચર્ચામાં છે. એવામાં એક જુનો વિવાદ પણ ફરી શરુ થયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ…
- નેશનલ
CBIએ સોનમ વાંગચુક સામે તપાસ શરૂ કરી, નાણાંકીય ગેરરીતિની આશંકા
લેહ: લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ઘણાં દિવસોથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલને ગઈ કાલે કોઈ કારણોસર હિંસકરૂપ ધારણ કર્યું હતું. આંદોલનના નેતા અને ક્લાઈમેટ એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકે પ્રદર્શનકરીઓને હિંસા રોકવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. હવે…
- નેશનલ
જનરલ અનિલ ચૌહાણનો CDS તરીકેનો કાર્યકાળ લંબાવાયો; આ તારીખ સુધી પદ પર રહેશે
નવી દિલ્હી: જુલાઈ મહિનામાં ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી હતી, જેમાં…
- નેશનલ
લેહમાં કર્ફ્યુની જાહેરાત: લેફ્ટનન્ટ ગવર્નરે ષડ્યંત્રની શંકા વ્યક્ત કરી
લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલા અંદોલને આજે હિંસકરૂપ ધારણ કર્યું છે. આજે પ્રદેશમાં ઠેરઠેર પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બની હતી. ભીડને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ પણ…
- નેશનલ
CBSE એ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો; જાણો ક્યારથી શરુ થશે પરીક્ષા
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026 માં માટે 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો અંદાજિત કાર્યક્રમ જાહેર કર્યો છે. CBSE બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરુ થશે અને 15 જુલાઈ સુધી ચાલશે. બોર્ડે ધોરણ 10 અને…
- સ્પોર્ટસ
અભિષેક શર્મા રોહિત શર્માનું સ્થાન લેશે? BCCIના સિલેક્ટર્સ આ મુદ્દે વિચાર કરી રહ્યા છે
મુંબઈ: એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4 મેચમાં અભિષેકે 43.25ની એવરેજથી 173 રન બનાવ્યા છે, પાકિસ્તાન સામેની બંને મેચમાં ટીમને જીત અપાવવા અભિષેકે મહત્વનું ભૂમિકા ભજવી…
- નેશનલ
લદ્દાખમાં હિંસાથી સોનમ વાંગચુક દુઃખી; ઉપવાસ તોડીને યુવાનોને હિંસા રોકવા અપીલ કરી
લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલા અંદોલને હિંસકરૂપ ધારણ કર્યું છે. પ્રદેશમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, કેટલીક જગ્યાએ પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બની છે. પોલીસ પ્રદર્શનકારીઓને કાબુમાં…