- નેશનલ
કેરળમાં નિપાહ વાયરસનો ખતરો વધ્યો, કોઝિકોડમાં બે શંકાસ્પદ મૃત્યુ બાદ અલર્ટ જાહેર
કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે જેને કારણે સરકારે એલર્ટ જાહેર કર્યું છે. કોઝિકોડ જિલ્લામાં બે શંકાસ્પદ મૃત્યુ પછી રાજ્ય સરકારે ચેતવણી જાહેર કરી છે. નિપાહ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક…
- ટોપ ન્યૂઝ
‘કોઈ તાકાત મને રોકી શકે નહીં’ ધરપકડ બાદ ચંદ્રાબાબુ નાયડુનું નિવેદન, સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા
સીઆઈડીએ આજે શનિવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) નેતા ચંદ્રબાબુ નાયડુની સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. તેમની ધરપકડના થોડા સમય બાદ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે તેઓ તેલુગુ લોકોના હિતોની રક્ષા માટે…
- ટોપ ન્યૂઝ
G-20 Summit: વડા પ્રધાન મોદીના સંબોધન દરમિયાન નેમપ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે G-20 બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન, આફ્રિકન યુનિયન ભારતની અધ્યક્ષતામાં G-20 નું કાયમી સભ્ય બન્યું. જ્યારે વડા પ્રધાન મહેમાન દેશોના સભ્યો અને નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે લોકોનું ધ્યાન તેમના ટેબલ પર મૂકવામાં…
- ટોપ ન્યૂઝ
G20: ‘વિશ્વમાં વિશ્વાસના અભાવનું સંકટ, આ સમય સાથે મળીને ચલાવાનો સમય છે’ પીએમ મોદીનું સ્વાગત સંબોધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં G20 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ સ્વાગત સંબોધનની શરૂઆતમાં સૌપ્રથમ મોરોક્કોમાં ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. આ પછી વડા પ્રધાન મોદીએ G20 દેશોને સબકા સાથ, સબકા વિકાસ,…
- નેશનલ
રાહુલ ગાંધીએ યુરોપિયન સંસદના સભ્યો સાથે બંધ બારણે બેઠક કરી, મણિપુર મુદ્દે ચર્ચા થઈ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે છે. ભારતમાં યોજાઈ રહેલી જી-20 સમિટ પહેલા રાહુલ ગાંધીએ બેલ્જીયમના બ્રસેલ્સમાં યુરોપિયન સંસદના સાભ્યો સાથે મિટિંગ કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમણે યુરોપિયન સંસદના સભ્યો સાથે ભારતમાં ‘લોકશાહી સંસ્થાઓ પરના હુમલા’ સહિત ભારત…
- Uncategorized
જન્મદિવસ પર અક્ષય કુમાર મહાકાલ દરબાર પહોંચ્યો; ક્રિકેટર શિખર ધવન પણ સાથે જોવા મળ્યો
બોલીવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર આજે શનિવારે પોતાના જન્મદિવસ નિમિત્તે પરિવાર સહીત ઉજૈનના મહાકાલ દરબારમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ મહાકાલ દરબારમાં જોવા મળ્યો હતો.મધ્ય પ્રદેશના ઉજૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલ મંદિરમાં આજે સવારે…
- નેશનલ
આસામ સરકારે રાજ્યમાંથી આફસ્પા અને ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ સંપૂર્ણપણે હટાવવાની માંગ કરી
આસામ સરકાર કેબિનેટે કેન્દ્ર સરકારને અરજી કરી છે કે સમગ્ર રાજ્યમાંથી ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ (ડીડીએ) અને આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફસ્પા) સંપૂર્ણ પણે હટાવવામાં આવે. આ અરજી અંગે રાજ્યના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “અમે કેન્દ્ર સરકારને આસામ…