- નેશનલ

જમ્મુ અને કાશ્મીરમાં સેનાને વધુ એક સફળતા; એન્કાઉન્ટરમાં LeTના 2 આતંકવાદીઓ ઠાર…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, બે દિવસ પહેલા ઓપરેશન મહાદેવ હેઠળ શ્રીનગર પાસે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં, હવે સેનાને વધુ એક સફળતા મળી છે. ગત મોડી રાત્રે પૂંચ વિસ્તારમાં સેનાના જવાનો…
- નેશનલ

સંસદમાં ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ 5 મહાન રાજાઓને યાદ કર્યા: શું છે રાજકીય સંકેત?
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગઈ કાલે મંગળવારે સરકાર અને વિપક્ષ બંને તરફથી એક બીજા પર પ્રહારો કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાંજે લોકસભામાં હાજર રહ્યા હતાં…
- જૂનાગઢ

એક દંતકથાનો અંત! ગીરના સિંહો જય અને વીરુનું મોત, વડાપ્રધાન મોદી પણ ચાહક હતાં…
જૂનાગઢ: ગીર નેશનલ પાર્કમાં રહેતા એશિયાટિક સિંહો ગુજરાતની શાન છે, આ સિંહો સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ જોડાયેલી છે, એમાંથી એક છે જય અને વીરુ નામના બે સિંહોના મિત્રતાની વાર્તા. આ બંને સિંહો વર્ષોથી એક બીજાની સાથે જ જોવા મળતા, જેથી…
- સ્પોર્ટસ

ગૌતમ ગંભીર ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝઘડી પડ્યા; જાણો શું છે કારણ
લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ સ્ટેડીયમ ખાતે રમાશે. સિરીઝમાં ભારતીય ટીમ 1-2થી પાછળ ચાલી રહી છે, સિરીઝ ડ્રો કરવા ભારતીય ટીમ માટે આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી અનિવાર્ય છે.…
- નેશનલ

જમ્મુ-કશ્મીરની સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી કોણ લેશે? અખિલેશ યાદવના સરકારને પ્રશ્નો
નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્ર દરમિયાન બંને ગૃહોમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યાર બાદ ભારતીય સશસ્ત્ર દળોએ કરેલા ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા થઇ રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે લોકસભા ગૃહમાં વિગતવાર નિવેદન આપ્યું…
- નેશનલ

પાકિસ્તાનના હુમલામાં અનાથ થયેલા બાળકોના વહારે આવ્યા રાહુલ ગાંધી; શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે…
શ્રીનગર: ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને PoKમાં આવેલ આતંકવાદી ઠેકાણાંઓ પર ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ, પાકિસ્તાની સેનાએ ભારતના સરહદી વિસ્તારો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાના તોપમારાથી સૌથી વધુ અસર જમ્મુ અને કાશ્મીરના પૂંચ વિસ્તાર(Pakistani Shelling in Poonch)માં થઇ હતી.…
- નેશનલ

પ્રિયંકા ગાંધી વાડ્રાને દિલ્હીમાં મળ્યો સરકારી બંગલો, NCP-SP સાથે છે ખાસ કનેક્શન…
નવી દિલ્હી: ગત વર્ષે કેરળના વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદાર પ્રિયંકા ગાંધી વાડ્રા જીત મેળવી હતી, આ સાથે તેઓ પ્રથમવાર સંસદ બન્યા હતાં. સંસદ બન્યાને આઠ મહિના જેટલો સમય વીતી ગયા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાને આખરે…
- નેશનલ

ગાઝા અંગે વડાપ્રધાન મોદીનું મૌનએ ભારતની આત્મા પર કલંક: સોનિયા ગાંધીના પ્રહાર…
નવી દિલ્હી: ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીમાં ગાઝામાં વસતા 60,000 જેટલા પેલેસ્ટિનિયન નાગરિકોના મોત નીપજ્યા છે, મૃતકોમાં 18,000 બાળકોનો સમાવેશ થાય છે. અહેવાલો મુજબ હકીકતે આ મુત્યુંઆંક 3 લાખથી વધુ હોઈ શકે છે. ઇઝરાયલની નાકાબંધીને કારણે પાંચ મહિનાથી માનવતાવાદી સહાય પણ ગાઝામાં…
- નેશનલ

‘…એ વડાપ્રધાન મોદીની મહાનતા હતી’ સુપ્રિયા સુળેએ સંસદમાં વડાપ્રધાનના ભરપૂર વખાણ કર્યા
નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસું સત્રમાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા થઇ રહી છે. આ ચર્ચા દરમિયાન નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-શરદ પાવર જૂથ (NCP-SP)ના સાંસદ સુપ્રિયા સૂળેએ નીચલા ગૃહ લોકસભામાં આપેલું નિવેદન હાલ ખાસ ચર્ચામાં છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર…
- નેશનલ

ઝારખંડમાં ભીષણ અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત…
દેવધર: આજે મંગળવારની વહેલી સવારે ઝારખંડના દેવઘરમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો (Road Accident in Devdhar, Jharkhand) હતો. કાવડ યાત્રીઓને લઇને જઈ રહેલી બસ ટ્રક વચ્ચે અથડાઈ હતી. અહેવાલો મુજબ આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 30 ઘાયલ…









