- સ્પોર્ટસ

‘આ વિચિત્ર છે…’, IND vs ENG ટેસ્ટ સિરીઝનું નામ બદલવા પર કપિલ દેવે નારાજગી વ્યક્ત કરી
લીડ્સ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ આવતી કાલે 20મી જુનથી લીડ્સમાં (IND vs ENG Leads test) શરુ થશે, આ સિરીઝ માટે બંને ટીમો તૈયારીઓ કરી રહી છે. થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ સિરીઝનું…
- નેશનલ

રાહુલ ગાંધી 55 વર્ષના થયા: વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જાણો શું કહ્યું
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ(INC)ના મુખ્ય ચહેરા રાહુલ ગાંધી આજે ગુરુવારે 55 વર્ષના (Rahul Gandhi 55th Birthday) થયા. કોંગ્રેસ ઉપરાંત દેશભરના અગ્રણી રાજકારણીઓ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર…
- ઇન્ટરનેશનલ

‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ…’ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
વોશીંગ્ટન ડી સી: પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)ના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં બેઠક (Trump-Munir Meeting) કરી હતી. આ બેઠક દરમિયાન મુનીરે એવી વાત કરી…
- ઇન્ટરનેશનલ

‘ઈરાનમાં ઇસ્લામિક સાશનનો અંત જરૂરી’ ખામેનીના ભત્રીજાએ કર્યું બળવાનું અહવાન?
પેરીસ: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધ ચાલી (Israel-Iran War) રહ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની હાલ ગુપ્ત જગ્યાએ છુપાઈ ગયા છે. એવામાં તેમના પરિવારમાંથી તેમની નીતિઓની વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશનિકાલ કરાયેલા અને હાલ…
- ઇન્ટરનેશનલ

આયર્લેન્ડમાં 800 શિશુઓની સામૂહિક કબર! ખોદકામ બાદ થશે મોટા ખુલાસા, ચર્ચની સંસ્થાના પર સવાલ
ગેલવે: હાલ આયર્લેન્ડમાં ચર્ચ દ્વારા સંચાલિત એક સંસ્થાના પ્રાંગણમાં ખોદકામનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. આ ખોદકામથી ઈતિહાસમાં ચર્ચ દ્વારા સંચાલિત સંસ્થાઓમાં થતા કથિત અનૈતિક કૃત્યો અંગે ખુલસો થઇ શકે છે. લાંબી રાહ જોયા બાદ ખોદકામ શરૂ થઇ ગયું છે. અપરિણીત…
- આપણું ગુજરાત

અમદાવાદમાં ચેક રિટર્નના કેસનો નિકાલ ઝડપથી થશે; હાઇકોર્ટે ચાર નવી કોર્ટ શરુ કરી
અમદાવાદ: કોર્ટમાં લાંબા સમય સુધી વિલંબિત રહેતા ચેક રિટર્ન કેસોને કારણે ખાસ કરીને વિપારીઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ચેક રિટર્ન કેસોમાં વધી રહેલા બેકલોગને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો. હાઈકોર્ટે ચેક રિટર્ન કેસોના ઝડપી અને…
- અમદાવાદ

‘મુંબઈ લોકલમાં પણ લોકો મરે છે…’: જેટ એરવેઝના ભૂતપૂર્વ CEOએ એર ઇન્ડિયા-બોઇંગનો બચાવ કર્યો…
અમદાવાદ: તાજેતરની વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટ્સમાં મુસાફરોની સલામતી અંગે અનેક સવાલો ઉભા (Ahmedabad Plane Crash) થયા છે, આ સાથે બોઇંગના 787-8ની બનાવટ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 વિમાનની 66…
- નેશનલ

મોતનો મલાજો પણ નહીં જળવાય? મણિપુરમાં એર હોસ્ટેસના અંતિમ સંસ્કાર પણ મુશ્કેલ બન્યા…
ઇમ્ફાલ: 12 જુન 2025ના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઈટ AI 171માં 230 મુસાફરો, 2 પાઈલોટ અને 10 કેબિન ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા (Ahmedabad Plane crash) હતાં. મૃતક કેબિન ક્રૂમાં મણિપુરની બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં અધિકારીઓ…









