- આમચી મુંબઈ

કાંદિવલી અને ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બુધવારે ઉપનગરમાં આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા, પ્રાથમિક માહિતી મુજબ બંને ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. કાંદિવલી (પૂર્વ)માં દત્તાણી પાર્ક રોડ પર આવેલી બહુમાળીય ઈમારતમાં ૨૮મા માળા પર આવેલા ફ્લેટમાં બુધવારે સાંજે અચાનક આગ…
- આમચી મુંબઈ

દરિયામાં આ ચાર દિવસ રહેશે મોટી ભરતી
નાગરિકોને દરિયાકિનારે જવાનું ટાળવા BMCની અપીલ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી ચાર દિવસ દરિયામાં મોટી ભરતી છે. ભરતી દરમ્યાન સાડા ચાર મીટર કરતા વધુ ઊંચા મોજાં ઉછળશે. તેથી આ સમય દરમ્યાન મુંબઈગરાએ દરિયાકિનારા પાસે જવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.ગુરુવાર, ચાર ડિસેમ્બરથી…
- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈ સહિત પૂર્વ ઉપનગરમાં પાણીના બે દિવસ ધાંધિયા:આજે પાણી પુરવઠો સામાન્ય થશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ઘાટકોપર અમલ મહેલ પાસે અંડર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વોટર ટનલ સાથે પાઈપલાઈનને જોડવાનું કામ હાથમાં લીધું હતું, જે નિયોજિત ૩૦ કલાકથી પણ વધુ સમય ચાલતા મુંબઈના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે મંગળવાર પણ પાણી પુરવઠો ખોરવાઈ…
- આમચી મુંબઈ

ચોમાસા પહેલા સાયન ફ્લાયઓવર ખુલ્લો મુકાશે પહેલી જૂનના ઉદ્ઘાટન થવાની શક્યતા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયન ફ્લાયઓવરનું કામ આગામી ચોમાસા પહેલા પૂરું કરીને તેને જૂન,૨૦૨૬થી વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના છે. હાલ પૂલ માટેના ગર્ડર નાગપૂર અને અંબાલાની ફેકટરીમાં બની રહ્યા છે અને આવતા વર્ષે માર્ચ અને એપ્રિલમાં બંને તરફના…
- Top News

મુંબઈને મળશે પોતાનું સ્વતંત્ર એર ક્વોલિટી ઈન્ડેક્સ મોનિટરિંગ પ્લેટફોર્મ સુધરાઈનો આઈઆઈટી-કાનપૂર સાથે સંયુક્ત પ્રયાસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને પગલે ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા અનેક ઉપાયયોજના મૂકવામાં આવ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાએ હવાની ગુણવત્તાનો વાસ્તવિક સમય, ડેટા જાણવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં એમઆઈડીસીમાં ફેકટરીમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના દિઘા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી કંપનીમાં મંગળવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. નવી મુંબઈ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલના જણાવ્યા મુજબ દિઘાના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં સુલ્ઝર પંપ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની…
- આમચી મુંબઈ

ગોરેગામમાં ખુલ્લા મેદાનમાં ઝાડી-કચરામાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ (પૂર્વ)માં ગણેશ નગરમાં શકાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક આવેલી ગોખલે વાડીમાં ખુલ્લા મેદાનમાં રહેલા ઝાડી-ઝખરા, ઘાસ અને પ્લાસ્ટિકના ભંગાર સામાન સહિત અન્ય ભંગારમાં મંગળવાર વહેલી સવાર આગ ફાટી નીકળી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ૪,૦૦૦ સ્કવેર ફૂટના…
- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈથી થાણે સિગ્નલ અને ટ્રાફિક ફ્રી ફક્ત ૨૫ મિનિટમાં
ઈસ્ટર્ન ફ્રી-વેનું ઘાટકોપરથી થાણે સુધી વિસ્તારીકરણનું કામ શરૂ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈથી થાણે સુધી હવે માત્ર ૨૫ મિનિટમાં પહોંચી શકાશે અને આ પ્રવાસ સિગ્નલ ફ્રી અને ટ્રાફિક મુક્ત રહેશે. સામાન્ય રીતે પીક અવર્સમાં આ દક્ષિણ મુંબઈથી થાણે પ્રવાસ કરવામાં કલાકો…









