- આમચી મુંબઈ

મુલુંડમાં શનિવારે ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડ (પશ્ર્ચિમ)માં વીણા નગરમાં નવી પાઈપલાઈનનું જોડાણનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી શનિવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. તેથી નાગરિકોને આ સમય દરમ્યાન પાણી સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.મુલુંડમાં વીણા નગરમાં યોગી હિલ રોડ પર…
- આમચી મુંબઈ

સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નીકળનારા કાદવ પર પ્રકિયા કરીને તેના વેચાણથી બીએમસી કમાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દરરોજ ૨,૪૬૪ મિલ્યન લિટર સીવેજ (કાદવ) પર પ્રક્રિયા કરવાનો છે. ટ્રીટમેન્ટ પ્રક્રિયાના ભાગરૂપે દરરોજ ૬૦૦ મેટ્રિક ટન સીવેજ નીકળશે, જેના પર આગળ વધુ પ્રક્રિયા કરવામાં આવશે. આ…
- આમચી મુંબઈ

મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં વધારો
મુંબઈ: મુંબઈમાં આ વર્ષે મે મહિનામાં જ ચોમાસાનું આગમન થવાને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવી બીમારીના કેસમાં વધારો નોંધાયો છે.ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ મહિનામાં મલેરિયાના ૨,૮૫૨ કેસ સામે આ વર્ષે જાન્યુઆરીથી ૧૫…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડ પ્રોમોનેડ આ અઠવાડિયામાં ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પરના ૭.૫ કિલોમીટર લાંબા અને ૨૦ મીટર પહોળા પ્રોમોેનેડના ૫.૨૫ કિલોમીટરના બે ભાગ તૈયાર થઈ ગયા છે અને આ અઠવાડિયે નાગરિકો માટે તે ખુલ્લો મુકાશે. એ સાથે જ સુધરાઈને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી…
- આમચી મુંબઈ

અઠવાડિયા પહેલા જ દિવસે રિમઝિમ વરસાદહવામાન વિભાગે ગ્રીન અલર્ટને યલો અલર્ટમાં અપગ્રેડ કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણની સાથે વરસાદના મધ્યમથી જોરદાર ઝાપટાં પડયા હતા. હવામાન વિભાગે હજી એક દિવસ પહેલા જ મુંબઈ માટે ગ્રીન અલર્ટ આપ્યું હતું પણ સોમવારે તેને અપગ્રેડ કરીને યલો અલર્ટની ચેતવણી આપવામાં આવી હતી, તે…
- આમચી મુંબઈ

ડ્રગ્સની હેરાફેરીના કેસમાં જુવેનાઈલ ઉંમર ૧૬ કરવાની વિચારણા: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સ સંબંધિત કેસમાં જુવેનાઈલની વ્યાખ્યામાં સુધારો કરીને કાનૂની વય ૧૬ વર્ષ કરવાની વિચારણા કરી રહી છે. નાર્કોટિક્સની હેરાફેરી માટે કાયદામાં રહેલી છટકબારીનો લાભ લેવા માટે સગીર…
- આમચી મુંબઈ

થાણેમાં ગૅરેજમાં આગ: કોઈ જખમી નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે(પૂર્વ)માં કોપરી કપડા માર્કેટમાં આવેલા ઓટોમોબાઈલ પાર્ટસ ઍન્ડ ગૅરેજમાં સોમવારે સવારના આઠ વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ કોપરી વિસ્તારમાં આવેલી સોનૂ ઑટો પાર્ટસ ઍન્ડ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ગાયની તસ્કરી અટકાવવા ટૂંક સમયમાં કાયદો બનશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગાયની તસ્કરી રોકવા માટે આગામી દિવસોમાં કાયદો લાવવામાં આવશે અને આવા પ્રકરણમાં વારંવાર ગુનો કરનારા સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગનાઈસ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લાગુ કરવામાં આવશે, એવું ગૃહ રાજ્ય પ્રધાન (ગ્રામીણ) પંકજ ભોયરે સોમવારે જણાવ્યું હતું.વિધાન…
- આમચી મુંબઈ

કચરાના વ્યવસ્થાપન સમસ્યાઓના ઉકેલ માટે સમર્પિત સેલ સ્થાપશે: શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન અને કાઉન્સિલો દ્વારા સામનો કરવામાં આવતા વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક ડેડીકેટેડ સેલની સ્થાપના કરવામાં આવશે એવું, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે જણાવ્યું હતું.વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમ્યાન એકનાથ…
- આમચી મુંબઈ

પીઓપીની મોટી મૂર્તિઓનું વિસર્જન: બીએમસી હજી મૂંઝવણમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવ માટે પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિ બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને પીઓપીની મૂર્તિનું વિર્સજન કૃત્રિમ તળાવમાં કરવા સંદર્ભમાં હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો છે પણ ૧૨ ફૂટથી વધુ ઊંચાઈની પીઓપીની મૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાને મુદ્દે પાલિકા…









