- આમચી મુંબઈ

આજથી જળાશયોનાં રિર્ઝ્વ કવૉટાનું પાણી મુંબઈગરાને મળશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે પણ મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં હજી સુધી સંતોષજનક વરસાદ પડયો નથી. સાતેય જળાશયોમાં પાણીની સપાટીમાં ધરખમ ઘટાડો થઈને પાણીનું સ્તર ૮.૬૯ ટકાએ આવી ગયું છે. તેથી સોમવાર, ૧૬ જૂન,…
- આમચી મુંબઈ

વરસાદને કારણે કોસ્ટલ રોડના પ્રોમોનેડના કામમાં વિધ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ પરના ૭.૫ કિલોમીટર અને ૨૦ મીટર પહોળા બહુપ્રતિક્ષિત પ્રોમેનેડના કામમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે બે અઠવાડિયાનો વિલંબ થઈ ગયો છે. હવે આ પ્રોમોનેડ મુંબઈગરા માટે જુલાઈમાં ખુલ્લો મુકાશે. મરીન ડ્રાઈવની માફક કોસ્ટલ રોડ પર જોગિંગ…
- આમચી મુંબઈ

માહીમમાં ફૂડ સ્ટોલમાં આગ:ત્રણ જખમી, એકની હાલત ગંભીર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માહીમ વેસ્ટમાં કેડર રોડ પર આવેલા ફૂડ સ્ટોરમાં શુક્રવાર સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા. તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે માહિમમાં મખદુમ…
- આમચી મુંબઈ

હાશકારો! આખરે શનિવારે વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારા બ્રિજ ખુલ્લો મુકાશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મિડિયા પર કરી જાહેરાત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બહુપ્રતિક્ષિત વિક્રોલી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો બ્રિજ આવતી કાલે એટલે કે શનિવાર, ૧૩ જૂનના રોજ સાંજે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાનો છે. બાંધકામ ચાલુ થવાના સાત વર્ષ બાદ આ બ્રિજ તૈયાર થયો…
- આમચી મુંબઈ

મુલુંડમાં અત્યાર સુધી માંડ ૬૮ ટકા કચરા પર પ્રક્રિયા થઈ છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર પડેલા કચરાના ઢગલા પર પ્રક્રિયા કરીને કચરાનો નિકાલ કરીને આ જમીન પુન:પ્રાપ્ત કરવામાં આવવાની છે. અહીં ઑક્ટોબર ૨૦૧૯થી સાયન્ટીફીકલી પદ્ધતિએ કચરા પર પ્રક્રિયા કરવા માટે બાયો-માયનિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આટલા વર્ષો…
- આમચી મુંબઈ

મુંબઈ, થાણેમાં શનિવારથી ચોમાસું સક્રીય થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા વીકએન્ડમાં બહાર જવાનો પ્રોગામ બનાવ્યો હોય તો વરસાદ પ્લાન પર પાણી ફેરવી શકે છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે મુંબઈ સહિત થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિ ભારે વરસાદ અને વીજળીના ગડગડાટ અને ભારે પવન…
- આમચી મુંબઈ

મુલુંડમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે ૬,૭૩૧ ઘરોનું બાંધકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં જુદા જુદા માળખાકીય પ્રોજેક્ટ હાથ ધરવા દરમ્યાન અસરગ્રસ્ત થનારા લોકો (Project Affect People)માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુલુંડમાં ઘર બાંધવામાં આવી રહ્યા છે. હાલ મુલુંડમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે ૬,૭૩૧ ઘર બાંધવામાં આવી રહ્યા છે.પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ…
- આમચી મુંબઈ

બાન્દ્રા લિંક સ્કવેર મૉલ આગ: ફાયર સૅફટી સિસ્ટમમાં ખામી હતી, ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે મોડી પહોંચી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં લિંક સ્કવેર મૉલમાં ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના લાગેલી આગની તપાસમાં મૉલમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ હોવાનું જણાઈ આવ્યું છે. આ સિસ્ટમ ઓટોમેટિક હોવાને બદલે મેન્યુઅલ હતી અને તે પણ કામ કરતી ન હોવાનું જણાયું છે.…
- આમચી મુંબઈ

તમારા ઘર નજીકના રસ્તા પર ખાડા પડ્યા છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સાથે જ રસ્તા પર ખાડા પડવાનું નક્કી છે. જો તમારી ઘરના રસ્તાની આજુબાજુ તમને ખાડા પડેલા દેખાય છે. તો તમે તરત તેની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાને ઘરબેઠા કરી શકો છે. ફરિયાદ કરવાના ૪૮…









