- આમચી મુંબઈ

મેટ્રો બની મુંબઈગરાની નવી લાઇફલાઇન! એક જ દિવસમાં ૩,૩૪,૭૬૬ લોકોએ મેટ્રોમાં પ્રવાસ કર્યો
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ:ગુરુવારે, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ, મહા મુંબઈ મેટ્રો લાઇન ટુ એ અને સાત પર ૩,૩૪,૭૬૬ મુંબઈવાસીઓ મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીની એક દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓએ મુસાફરી માનવામાં આવે છે. ૧૮ જૂન, ૨૦૨૫ થી અત્યાર સુધીમાં…
- આમચી મુંબઈ

થાણેમાં બિલ્ડિંગનો જોખમી હિસ્સો તુટી પડ્યો: બિલ્ડિંગ ખાલી કરાવી
(અમારા પ્રતિનિધી તરફથી)થાણે: થાણેમાં એક બિલ્ડિંગની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. તકેદારીના પગલારૂપે આખી બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી. થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જણાવ્યા મુજબ શુક્રવારે થાણે (પશ્ચિમ) ઓમ સાઈ પ્રસાદ બિલ્ડીંગ પાસે, લક્ષ્મી નિવાસની બાજુમાં કિસાન નગરમાં વાગલે એસ્ટેટ…
- આમચી મુંબઈ

મુંબઈમાં પ્લાસ્ટિક કચરો ફરી બન્યો વિલન: વિક્રોલી રેલવે બ્રિજ પર ભરાયેલા પાણી બાદ BMC લેશે આ પગલા
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવારે ભારે વરસાદ દરમિયાન તાજેતરમાં ખોલવામાં આવેલા વિક્રોલી રેલ ઓવરબ્રિજ (ROB) પર મોટા પ્રમાણમાં પાણી ભરાતા ટીકા નો સામનો કરનારી મુંબઈ મહાનગરપાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટની ટીમે ગુરુવારે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. એ દરમ્યાન તેમને પ્લાસ્ટિક કચરો પાણીના…
- આમચી મુંબઈ

થાણેમાં છ ફૂટની ગણેશ મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવોમાં જ:
(અમારા પ્રતિનિધી તરફથી)થાણે: મુંબઈ હાઈકોર્ટના આદેશ મુજબ, છ ફૂટ સુધીની બધી ગણેશ મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવોમાં જ કરવામાં આવશે. જ્યારે, છ ફૂટથી ઊંચી મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન કરી શકાશે.તે માટે કૃત્રિમ તળાવો અને મોબાઇલ વિસર્જન ની સુવિધામાં વધારો કરવામાં…
- આમચી મુંબઈ

મુંબઈમાં થયેલી અતિવૃષ્ટિથી ગણેશમંડળોને નુકસાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સતત પાંચ દિવસ પડેલા મુશળધાર વરસાદને પગલે જુદા જુદા વિસ્તારમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગણેશમંડળોએ બાંધેલા મંડપોને મોટા પાયા પર નુકસાન થયું છે. મંડપોને નુકસાન થવાની સાથે જ તેની આજુબાજુ ભરાયેલા પાણીને કારણે મચ્છરોની ઉત્પત્તિ…
- આમચી મુંબઈ

ઘોડબંદર રોડ ટ્રાફિક સમસ્યા:ભારે વાહનોને રાતના ૧૨થી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈથી પાલઘર અને ગુજરાત જવા માટે ઘોડબંદર રોડ અત્યંત મહત્ત્વનો ગણાય છે. આ રોડ પર ચાલી રહેલી ટ્રાફિકની સમસ્યાને માટે તાત્પૂરતા સમય માટે ભારે વાહનોને મધરાતના ૧૨ વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ આપવા બાબતે…
- આમચી મુંબઈ

શિંદે-સેના થાણેમાં પૉડ ટૅકસી શરૂ કરવા ઉતાવળી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજન હેઠળ આવતા મોટાભાગના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમ જ થાણે શહેરમાં મેટ્રો સર્વિસને પૂરક બની રહે તેવી ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થા તરીકે પૉડ ટૅકસી ચાલુ કરવા…
- આમચી મુંબઈ

વરસાદનો લાભ લઈ વધુ ભાડું વસૂલ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ચાર-પાંચ દિવસ પડેલા મુશળધાર વરસાદ દરમ્યાન ટ્રેન સહિત વાહનવ્યવહારને મોટો ફટકો પડયો હતો. આ પરિસ્થિતિનો ફાયદો લઈને અમુક ઍપ આધારિત કંપનીઓએ પ્રવાસીઓ પાસેથી મનફાવે ભાડા વસૂલ કરી હોવાની ફરિયાદો આવ્યા બાદ રાજ્યના પરિવહન વિભાગે ઍપ કંપનીઓ…
- આમચી મુંબઈ

સાવધાન મુંબઈગરા: મુંબઈનું પાણી દૂષિત છે..!
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વાર્ષિક પર્યાવરણ અહેવાલમાં ખુલાસો થયો છે કે મુંબઈના બી વોર્ડ વિસ્તારમાં ભીંડી બજાર, મસ્જિદ બંદર, એચ પૂર્વમાં બાંદ્રા, સાંતાક્રુઝ અને કોલાબા, એ વોર્ડમાં કફ પરેડમાં સૌથી વધુ દૂષિત પાણી પુરવઠો મળી રહ્યો છે. જ્યારે મરીન…
- આમચી મુંબઈ

પાંચ દિવસના મુશળધાર વરસાદને પગલે મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ગયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સતત બે દિવસ સુધી બાનમાં લેનારા મેઘરાજાએ આખરે બુધવારે પોરો ખાતા મુંબઈગરાએ રાહત અનુભવી હતી. સોમવારથી મંગળવાર સુધીના ૪૮ કલાકમાં થયેલી અતિવૃષ્ટિમાં અમુક વિસ્તારોમાં ૩૦૦ મિ.મી. કરતા પણ વધુ તો અમુક વિસ્તારોમાં ૨૦૦ મિ.મી. કરતા પણ…









